આણંદ: આણંદ જિલ્લાના ખંભાત કે જે બંદર તરીકે જાણીતું હતું સમયાંતરે બંદર બંધ થયું હતું. જેના કારણે ખંભાત તાલુકામાં દરિયાઈ વિસ્તાર નજીક...
DELHI, આજે સરકાર અને ખેડૂત સંગઠનો કૃષિ કાયદાઓ પરની લડાઇ વચ્ચે શુક્રવારે આઠમી વખત બેઠક યોજાશે.બંને પક્ષોની જિદ્દ અને ખેડૂત સંગઠનોની તાકાત...
ગાંધીનગર (Gandhinagar): તા. 11 જાન્યુઆરીને સોમવારે સવારે 5 વાગ્યાથી તા. 12 જાન્યુઆરીને મંગળવાર સવારે 10 વાગ્યા સુધી સમગ્ર ગુજરાતમાં LPG, CNG અને...
આણંદ: આણંદ કૃષિ યુનિવર્સિટી અને ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ પવાર કંપની સંયુકત ઉપક્રમે આંકલાવ તાલુકાના આમરોલગામે ૧૧ ગામોને પુરૂ પાડી શકાય તેટલો ૧ મેધા...
એમેઝોન કંપનીના માલિક જેફ બેઝોસને ઓવરટેક કરીને ટેસ્લા કંપનીના વડા એલન મસ્ક વિશ્વના સૌથી ધનવાન શખ્સ બની ગયા છે. સ્પેસ ટેકનોલોજીમાં પણ...
વિશ્વનો સૌથી મોટો શિયાળુ ઉત્સવ આજથી ચીનના હેઇલોંગજીઆંગ પ્રાંતના હાર્બીન શહેરમાં શરૂ થઇ ગયો છે. ઉત્તર ચીનના હાર્બીન શહેરમાં દર વર્ષે યોજાતો...
ઉતરાયણનું પર્વ દેશમાં અને ગુજરાતમાં સૌથી વધુ ઉત્સાહભેર ડાયમંડ સીધી સુરતમાં ઉજવવામાં આવે છે. સુરતી ઉતરાયણ વિશે હાસ્યલેખક જ્યોતિન્દ્ર દવેથી ચં.ચી. મહેતા...
શહેરના વેડરોડ ખાતે રહેતા યુવકને સામાન્ય બોલાચાલી બાદ સુર્યા મરાઠી ગેંગના સાગરીતોએ છાતીમાં અને જાંઘના ભાગે ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારી...
સુરત: 9000 કરોડનું ટર્નઓવર અને 11 લાખ ગ્રામિણ અને શહેરી સભાસદો ધરાવનાર ધી સુરત ડિસ્ટ્રિક્ટ કો.ઓપ બેંકની વ્યવસ્થાપક કમિટિની ચૂંટણીમાં વર્ષો પછી...
સુરત અને તાપી જિલ્લામાં બર્ડ ફ્લૂની દહેશતને પગલે પશુપાલન વિભાગ અને વનવિભાગે મોટાપાયે તપાસ શરૂ કરી છે. ઉચ્છલમાં ત્રણ મૃત મરઘીઓ મળી...
સુરત માટે મહત્ત્વકાંક્ષી એવા મેટ્રો રેલ પ્રોજેક્ટની આતુરતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે. ત્યારે હવે આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત આગામી 18મી જાન્યુઆરીના રોજ...
અમદાવાદ મનપાની ફેબ્રુઆરી માસમાં યોજાનાર ચૂંટણી માટે નવી મતદાર યાદી જાહેર થઈ ગઈ છે. ૨૦૨૦ની મતદાર યાદી મુજબ શહેરમાં ૬ લાખ કરતા...
ગાંધીનગરના ઉવારસદ ખાતે આવેલી કર્ણાવતી યુનિવર્સિટીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને તેની ભગીની સંસ્થાઓના કાર્યકરોની ૩ દિવસીય અખિલ ભારતીય સમન્વય બેઠક ગુરુવારે પૂર્ણ...
ગાંધીનગર નજીક કરાઈ સ્થિત ગુજરાત પોલીસ અકાદમીના પરેડ ગ્રાઉન્ડ ખાતે ગુરુવારે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં બિન હથિયારી લોકરક્ષક બેચ નંબર-૧૩ના ૪૩૮...
વોશિંગ્ટન : ટેકેદારોની હિંસાથી ઘેરાયેલા વોશિંગ્ટન (Washington) ની યુ.એસ. સંસદ પર ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલીઓ હજી ઘટી નથી. એક તરફ, યુ.એસ.ના ધારાસભ્યો તેમની...
સુરત: (Surat) શહેરમાં ગુરૂવારે માત્ર 98 પોઝિટિવ દર્દી નોંધાવાની સાથે કુલ આંક 37,666 પર પહોંચ્યો છે તેમજ વધુ 1 મોત સાથે કુલ...
અમદાવાદ: (Ahmedabad) ભાજપ (BJP) પ્રદેશ સંગઠનનું નવું માળખું જાહેર કરતા ટીમમાં 90 ટકા ફેરફાર થયા છે. સીઆર પાટીલના પ્રદેશ પ્રમુખ બન્યા બાદ...
ખેરગામ: (Khergam) ખેરગામમાં તસ્કરોને ચોરી કરવાની જાણે ગમ્મત પડી ગઈ હોય એવું લાગી રહ્યું છે. પોલીસ હજુ કોઈ ઘટનાનો ભેદ ઉકેલે એ...
ગાંધીનગર : રાજ્યમાં જુદી જુદી જગ્યાએ પોલીસ એકેડમી દ્વારા દિક્ષાંત પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જુનાગઢના કરાઈ એકેડમી, ખલાલ, પીટીએસ, વડોદરા,...
અંકલેશ્વર : એક તરફ કોરોના સ્ટ્રેન (CORONA NEW STRAIN) સમગ્ર વિશ્વ ઉપરાંત ભારત અને ગુજરાતમાં પણ ફેલાઈ રહ્યો છે એવા સમયે પણ...
એક બંગલા બને ન્યારા… એ તો દરેકનું પોતીકું સપનું હોવાનું.વળી,એ માટે દરેક પોતાની કેપેસીટી પ્રમાણે ઘર બનાવે. આજે અહીંથી એવા ઘરની વાત...
રાજકોટ : ગુજરાત એટીએસ અને દેવભૂમિ દ્વારકા એસઓજી (Dwarka SOG) એ નિશા ગોંડલીયા ફાયરિંગ કેસમાં 2 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. અને...
અમદાવાદ: ગુજરાત રાજ્યમાં ઠંડી (Cold) અને કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં ફરી વધારો થયો હતો. જોકે, સાઇક્લોનિક સર્ક્યુલેશન (Cyclonic circulation) નબળું પડતા...
સુરત: સુરતીઓ માટે સ્પાઇસજેટ ફ્લાઇટ (FLIGHT) દ્વારા વધુ બે શહેરોની કનેક્ટિવિટી આપવામાં આવી રહી છે. આગામી 12 જાન્યુઆરીથી સુરતથી વારાણસી અઠવાડિયામાં 4...
ડીસી ડિઝાઇનના સ્થાપક અને પ્રખ્યાત કાર ડિઝાઇનર દિલીપ છાબરીયાના (DILIP CHABARIYA) કથિત છેતરપિંડી અને બનાવટી બનાવના નિવેદનો નોંધવા માટે ગુરુવારે હાસ્ય કલાકાર...
બોટાદ: ઘણીવાર લગ્નજીવન (MARRIED LIFE) માં પતિ-પત્ની વચ્ચે અણબનાવ થાય ત્યારે વાત છુટાછેડા સુધી પહોચી જતી હોય છે. પરંતુ છૂટાછેડા લીધા બાદ...
સુરત: સુરત મહાનગરપાલિકા (SMC) ની ચૂંટણીની જાહેરાત નજીકના દિવસોમાં થવાની છે. ત્યારે બંને મુખ્ય પક્ષ ભાજપ અને કોંગ્રેસમાં ચૂંટણીનો ધમધમાટ શરૂ થઇ...
સુરત (Surat): કોરોનાએ (Corona Virus/Covid-19/Sars Cov-2) સરકારની મુશ્કેલીઓમાં બેસુમાર વધારો કર્યો છે. ગુજરાત સરાકરે કોરોના વચ્ચે આગામી આગામી 11 જાન્યુઆરીથી ધોરણ 10/12ની...
ડો.હર્ષ વર્ધન (DR HARSH VARDHAN) દ્વારા આજે તમામ રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠક દરમિયાન દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર...
સુરત: (Surat) સામાજિક સંસ્થા સાથી સેવા ગ્રુપની (Sathi Seva Group) ટીમે માનવતા મહેકાવતું કાર્ય કર્યું છે. એક જ ઓરડીમાં છેલ્લાં 13 વર્ષથી...
ગુજરાતમાં આજથી હેલ્મેટ ડ્રાઇવનો પ્રારંભ, સરકારી કર્મચારીઓથી લઈને સામાન્ય જનતા સુધી તમામે નિયમ પાળવો પડશે
સયાજી હોસ્પિટલમાં તબીબો પર હુમલા બાદ તંત્ર જાગ્યું, વધારાની સુરક્ષાની ખાતરી મળતા તબીબોની હડતાલનો સુખદ અંત
રેકોર્ડ મતદાન પછી મમતા બેનર્જીનું પહેલું નિવેદન: “અમે 226 બેઠકો જીતીશું”
વડોદરા : MBBSના અંતિમ વર્ષમા અભ્યાસ કરતો વિદ્યાર્થી રહસ્યમય રીતે ગુમ
સમા પોલીસના આશીર્વાદથી ધમધમતા દારૂના અડ્ડા, કાર્યવાહી કેમ કરાતી નથી ?
ટ્રમ્પે ફોટો શેર કર્યો:”તોફાન આવી રહ્યું છે”; ઈરાને જવાબ આપ્યો “પરમાણુ કાર્યક્રમને છોડીશું નહીં”
‘જો મને કસ્ટડીમાં લેવાશે તો મને અપમાનિત કરવામાં આવશે,’ પવન ખેરાએ SCને શા માટે આવું કહ્યું?
ગુજરાત સ્થાપના દિવસ: ૨૦૩૫ સુધીમાં ગુજરાતને વિશ્વનું મોડેલ સ્ટેટ બનાવવાનો સીએમ ભૂપેન્દ્ર પટેલનો સંકલ્પ
શાળાઓમાં 35 દિવસનું સમર વેકેશન જાહેર,4 મેથી સત્તાવાર રીતે ઉનાળુ વેકેશન શરૂ થશે
બંગાળમાં ત્રિશંકુ વિધાનસભાની સ્થિતિ સર્જાય તો કોંગ્રેસ TMCને ટેકો આપશે? ખડગેએ આપ્યો જવાબ
સંજય કપૂરની મિલકત પર સ્ટે: કરિશ્માના બાળકોને હાઇકોર્ટથી મોટી રાહત, પ્રિયા કપૂર મિલકત વેચી શકશે નહીં
3જી મેના રોજ લેવાનારી NEET માટે 2 અને 3 મે દરમિયાન મેડિકલ કોલેજોમાં રજા આપવા પર પ્રતિબંધ
હવે વિદેશમાંથી વીડિયો કોન્ફરન્સથી છૂટાછેડા મંજૂર: ગુજરાત હાઇકોર્ટનો મોટો નિર્ણય
ગુજરાતના ત્રણ શહેરોમાં પરિવહન સેવામાં મોટો વધારો: નવસારી, વાપી અને પાલનપુરમાં ૧૭ નવા બસ રૂટને મંજૂરી
રાવપુરામાં પાર્કિંગ જેવી નજીવી બાબતે મારામારી, 19 વર્ષીય યુવક અને તેની માતા પર હુમલો
વડોદરા : શેર માર્કેટમાં રોકાણના બહાને નિવૃત્ત મેનેજર સાથે રૂપિયા 1 કરોડની ઠગાઈ
‘ગોલમાલ 5’નું શૂટિંગ શરૂ, અજય દેવગનનો BTS વીડિયો વાયરલ
નવલખી મેદાનમાં પોલીસ ચોકી પાછળથી કોહવાયેલી હાલતમાં લાશ મળી
ભારતનો કોહિનૂર પરત આપો, અમેરિકાથી ઝોહરાન મમદાનીએ આપ્યો બ્રિટનને સંદેશ
SSGના ડોક્ટર-સ્ટાફ પર હુમલો કરનાર NRI પુત્ર સહિત 6ની અટકાયત
રાયોટીંગ કેસના બે વોન્ટેડ આરોપી કાલોલ પોલીસે નાકાબંધીમાં ઝડપી પાડ્યા
હરણી લેકઝોન પાસે બે કાર સામસામે અથડાતા 58 વર્ષીય પ્રોઢનું કરુણ મોત
ચોરાયેલા મોબાઈલ ફોન શોધી કાઢવામાં ગુજરાત પોલીસનો રાષ્ટ્રીય સ્તરે ડંકો: દેશભરમાં ત્રીજા ક્રમે,૫૩,000થી વધુ મોબાઈલ પરત કર્યા
સુરતમાં દિલ્હીના રાજપથ જેવી ભવ્ય પરેડ: ગુજરાત ગૌરવ દિવસ માટે ખાસ તૈયારી
ટ્રાન્સજેન્ડર હદ નક્કી કરી શકે નહીં, અલ્હાબાદ હાઈકોર્ટનો ચુકાદો
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો વિજય એ ૨૦૨૭ની ભવ્ય જીતનો મજબૂત પાયો – જીતુ વાઘાણી
ગુજરાતમાં પર્યટકો માટે ટુરિસ્ટ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશનો શરૂ થશે
ગાંધીનગરમાં કેબિનેટમાં મોટા નિર્ણયો – જનતાનો આભાર, ફરિયાદોના ત્વરિત નિકાલ માટે ‘એક્શન પ્લાન’ અને ૨૦ મોટી સરકારી સેવાઓ હવે ઘરઆંગણે
કાલે ગુજરાત સ્થાપના દિન ઉજવણી સાથે બે દિવસ ‘વાઇબ્રન્ટ કોન્ફરન્સ’
ભાજપે રાજ્યભરમાં ૫૦ ટકા કરતાં વધુ વોટશેર જાળવી રાખ્યો
આણંદ: આણંદ જિલ્લાના ખંભાત કે જે બંદર તરીકે જાણીતું હતું સમયાંતરે બંદર બંધ થયું હતું. જેના કારણે ખંભાત તાલુકામાં દરિયાઈ વિસ્તાર નજીક ઔદ્યોગિક વેગ આપવા કેમીકલ ઉદ્યોગ સાકાર થયા અને આ ઉદ્યોગો દ્વારા કેમીકલયુકત પાણી દરિયામાં છોડવામાં આવતા દરિયાઈ જીવો પર જીવના જોખમ ઉભા થવા પામતા હતા.
જેનો વારંવાર દરીયાઇ માછીમારો દ્વારા વિરોધ કરવામાં આવતો હતો. આમ છતાં સરકાર દ્વારા રાજ્યભરમાંથી કેમીકલ વેસ્ટેજ ઠાલવવા ખંભાતના અખાતમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. જે નિર્ણયને કલ્પસર યોજનાના કારણે માળીએ ચઢાવવાનો નિર્ણય લેવામાં આવતા ખંભાતના માથેથી ઊભી થનાર પૃદુષણ વાતાવરણની ઘાત ટળવા પામી હોવાનું જાણવા મળેલ છે.
મળતી માહિતી અનુસાર નવાબી નગર ખંભાત એક સમયે બંદરના કારણે જાણીતું હતું. પરંતુ સમયાંતરે બંદર બંધ થવા પામતા અકીક, પતંગ, સુતરફેણી, હલવાસન જેવા વેપાર પર અસર પડવા પામી હતી. તો બીજી બાજુ સરકાર દ્વારા આ વિસ્તારમાં ઔદ્યોગિક વેગ આપતા ખંભાતના તાલુકા વિસ્તારના દરિયામાં સીધું કેમીકલ વેસ્ટેજ ઠલવાઇ જાય તેવા આશયથી કેમીકલ ઉદ્યોગ ઉભા કરવામાં આવતા દરીયાઇ જીવો પર અસર થતાં દરીયાઇ માછમારો દ્વારા અવારનવાર વિરોધ વ્યકત કરવામાં આવતા હતા તેમ છતાં ઉદ્યોગકારો પ્રદુષણ નિયંત્રણ બોર્ડને પોતાના ખીસ્સામાં રાખતા હોય બેરોકટોક દરિયામાં કેમિકલયુકત પાણી છોડવામાં આવતા દરિયાઈ જીવો પર અસર થવા પામતા અગાઉ વિરોધ પ્રદર્શન પણ થવા પામ્યા છે.
આમ છતાં સરકાર દ્વારા રાજ્યભરના કેમીકલ વેસ્ટેજ ખંભાત ના અખાતમાં ઠાલવાના આયોજન હાથ ધરતા ખંભાતના માથે પૃદુષણયુકત વાતાવરણ ઊભું થવાની શક્યતા ઉભી થવા પામી હતી. પરંતુ આ મુદ્દે સરકાર દ્વારા નિર્ણયને માળીએ ચઢાવતા ખંભાત પરથી પ્રદુષણયુકત વાતાવરણ ની ઘાત ટળવા પામી હોવાનું જાણવા મળેલ છે.
અત્રે ઉલ્લેખનીય છેકે ત્રણ દાયકા પૂર્વ ખંભાતના દરિયાના ખારા પાણીને મીઠુ બનાવવા આયોજન કરવામાં આવ્યુ હતું અને બાદમાં કેશુભાઈ પટેલ ની સરકાર સમયે વેગ આપવામાં આવ્યો હતો. પરંતુ બાદમાં શાસનકાર બદલાતા કલ્પસર યોજના ઉભી કરવામાં આવી હતી.જેના કારણે જ ખંભાતના અખાતમાં કેમીકલ વેસ્ટેજ ઠાલવવાના નિર્ણયને સરકારે માળીએ ચઢાવ્યો હોવાનું માનવામાં આવી રહ્નાં છે