સુરત: (Surat) શહેરમાં ફરી કોરોનાનો સળવળાટ વધી રહ્યો છે. મહાનગર પાલિકાનો આરોગ્ય વિભાગ વધુ સતર્ક બન્યો છે. શહેરમાં પર્યુષણ અને ગણપતિના તહેવારો...
સુરત: (Surat) સુરત શહેર વિસ્તારમાં મહાનગરપાલિકા (Corporation) દ્વારા દબાણ હટાવવાની કામગીરી, ગેરકાયદેસર કબજાઓ દૂર કરવા તેમજ રખડતાં ઢોરને પકડવા જેવી વિવિધ પ્રકારની...
સુરત: દેશને સ્વતંત્ર થવાને ૭પ વર્ષની ઉજવણીના ભાગરૂપે ભારત સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ (Aazadi ka Amrut Mahotsav) ઉજવવામાં આવી રહ્યો...
બે હજાર વર્ષ પહેલાંના ભારતને ‘સોને કી ચીડિયા’ કહેવાતો દેશ હતો. ઇતિહાસ સાક્ષી છે કે ભારતમાંથી મોગલો અને અંગ્રેજો દ્વારા લૂંટાય એટલું...
સુરત: ઉપરવાસમાં ભારે વરસાદને (Heavy Rain) પગલે સુરતની (Surat) જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં (Ukai Dam) પાણીની આવક ઉત્તરોત્તર વધી રહી છે. ડેમમાં...
આવું મથાળું વાંચીને જ હસવું આવે કાં?? વાંચવામાં જ થોડું અટપટું લાગે ને!! જો કે એમાં એવું છે કે સ્ત્રીઓ(ના સ્વભાવ અને...
સૃષ્ટિના પ્રારંભથી જ ઈશ્વરના અસ્તિત્વ અંગે વિવિધ મતમતાંતર ચાલે છે. ઘણાં પૂરી શ્રદ્ધા સાથે ઈશ્વરના અસ્તિત્વને સ્વીકારે છે જ્યારે કેટલાંક તેનો ઇન્કાર...
આપણે ભગવાનના વ્યાપક સ્વરૂપને સમજ્યા. તેમાં ભગવાને કહ્યું હતું કે હું સર્વ બુદ્ધિશાળીઓમાં બુદ્ધિ તત્ત્વ છું. આ અંકમાં આપણે માનવની બુદ્ધિ મનથી...
પ્રાચીન કાળમાં ભર્તૃહરિ નામના મહાન રાજા થઇ ગયા. તેઓ બહુ મોટા ધર્માત્મા અને વિદ્વાન હતા. તેમનું સામ્રાજય અતિ વિશાળ હતું. તેમના મહેલો...
વ્યકિતના મૃત્યુ પછીથી તેમને નિમિત્તે શ્રાદ્ધ થાય છે. શ્રાદ્ધ પાછળની મૂળ કલ્પના તો મરનાર વ્યકિતનો સારો વિચાર જો પૂરો થયો ન હોય...
ખેડૂતો વિરૂદ્ધના કાળા કાયદાના વિરોધની આગ સુરત સુધી આવી પહોંચી છે. આજે ઓલપાડ અને કામરેજ હાઈવે પર ખેડૂતો તથા આમ આદમી પાર્ટી...
અફઘાનિસ્તાન (Afghanistan)માં તાલિબાન ધીમે ધીમે તેમના કટ્ટર શાસન જેવી શરતોને ફરી લાગુ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ઘણા બ્યુટી પાર્લરો (beauty parler)ની બહાર...
સુરતમાં કોરોનાએ ફરી માથું ઊંચક્યું છે. ગયા અઠવાડિયે અઠવા ઝોનના લુડ્સ કોન્વેન્ટ સ્કૂલની સામે મેઘમયૂર એપાર્ટમેન્ટમાં ચાર દિવસમાં 9 કોરોના પોઝીટીવ કેસ...
આધુનિક કાળમાં પણ જો એક શ્રદ્ધાસંપન્ન ગૃહસ્થ ધારે તો શ્રુતરક્ષાનું કેટલું મોટું કાર્ય કરી શકે તેનું ઉદાહરણ બિકાનેરનો શ્રી અભય જૈન ગ્રંથાલય...
યુ.કે.ના નિષ્ણાતો દ્વારા ભારત સહિત દુનિયા ભરતી હોસ્પિટલોમાં કરવામાં આવેલા એક વિશ્વવ્યાપી કોરોના આરોગ્ય અભ્યાસને ગિનેસ વર્લ્ડ રેકોર્ડનું ટાઈટલ આપવામાં આવેલ છે....
શિક્ષણ ક્ષેત્રે ઘણી મોટી ખોટ આ કોરોના કાળ દરમિયાન વર્તાય છે અને એ છે બાળકોની ઘટતી જતી માનસિક સમજશક્તિ, બાળકના મગજ ઓનલાઈન...
અત્યારે શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે. ભાદરવા વદ એકમથી ભાદરવા વદ અમાસ સુધી શ્રાદ્ધપક્ષ હોય છે. પિતૃઓની મરણતિથિ પ્રમાણે શ્રાદ્ધ કરવું. તિથિ...
ગુજરાતના મુખ્યમંત્રી બાદ સમગ્ર પ્રધાન મંડળને બદલીને નવા નિશાળીયાઓના હાથમાં ગુજરાતનું ભાવિ સોંપીને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ દેશના રાજકીય વિશ્લેષકોને અચંબામાં નાખી...
ઘણી વ્યકિતના મુખે એવું સાંભળવા મળ્યું હતું કે ‘જયાં પૈસો કામ આવે ત્યાં પૈસો જ કામ આવે અને જયાં માણસની જરૂર હોય...
વેક્સિનેશનની અસરકારકતા અંગેના માત્ર સુરતના જ આંકડા લઇએ તો શહરેમાં વેક્સિનેશનના 8 માસમાં કુલ 32.73 લાખ લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ મુકાવી દીધો...
શહેરા: શહેરા સહિત જિલ્લામાં રવિવારના રોજ વરસાદી માહોલ જામતા ડાંગરના પાકને ખરા સમયે પાણી મળ્યુ હતુ. જ્યારે પવન સાથે આવેલ વરસાદના કારણે...
દાહોદ: દે.બારીઆ નગર પાલિકા જે જમીનમાં ટ્રસ્ટી છે આ બાલ મંદિરના વિદ્યાર્થીઓ માટે રમત-ગમતની આ જગ્યામાં નગરના વિકાસના કામો માટે આવેલ સરકતી...
નવી દિલ્હી: તહેવારોની સીઝન પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)એ રવિવારે દેશવાસીઓને કોવિડ-19 (Covid-19)થી સુરક્ષા માટે સમસ્ત ઉપાયોનું પાલન કરવાનો આગ્રહ...
પાવીજેતપુર: પાવીજેતપુર તાલુકા પંચાયત અને બોડેલી તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન સામે પાવી જેતપુર પોલીસ મથકમાં છેતરપીંડી અને જાનથી મારી નાખવાની ધમકી આપવાની...
દાહોદ, : ધાનપુર તાલુકાના દુધાળા ગામે દુધામળી ગામે ડાંગરના ખેતરમાં દીપડો જોવાતા ગ્રામજનોમાં ફફડાટ વન કર્મીઓ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરતા...
આણંદ : વસોના ગામમાં રહેતી પરણિતા પોતાના સસરાની અશ્વલીલ હરકતથી ત્રાસીને પોતાના પિયર રહેવા જતી રહી હતી. તે દરમ્યાન તેના છ માસના...
સુરત: સુરત (Surat)ના લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમ (Lalbhai contractor stadium), પીઠાવાલા સ્ટેડિયમ અને ખોલવડ જીમખાના ખાતે બી.સી.સી.આઈ (BCCI) વિમેન્સ અંડર-૧૯ (under 19 women)...
નડિયાદ: નડિયાદમાં રહેતી પરિણીતાએ લગ્નના દોઢ વર્ષમાં જ પતિથી અલગ થયાં બાદ છુટાછેડા માટે કોર્ટમાં કેસ મુક્યો હતો. જેનાથી નારાજ પતિએ છુટાછેડા...
વડોદરા: હવામાન ખાતા દ્વારા આગામી 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.શહેરમાં બપોરે ત્રણ વાગ્યાથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગનો...
વડોદરા: શહેરના બે વિસ્તારમાં ધમધમતા જુગારધામો પર પોલીસે દરોડા પાડી જુગારીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે દરોડા દરમિયાન અલગ-અલગ 2 સ્થળોએ દરોડા પાડી...
માલવીય નગર અગ્નિકાંડ: MAX હોસ્પિટલ નજીકની હોટલમાં આગ: દર્દીઓના સગાંઓ સહિત અનેક લોકો ફસાયા હતા
વડોદરાના ગોત્રી તળાવમાં અસંખ્ય માછલીઓના મોત, તંત્રની ઘોર બેદરકારી સામે જનતાનો રોષ
માલવીય નગર અગ્નિકાંડમાં મોટો ખુલાસો: 6 રૂમની મંજૂરી સામે 20 રૂમ બનાવાયા હોવાનો આરોપ, સુરક્ષા નિયમોના ભંગની તપાસ તેજ
નીટ પેપર લીક કાંડથી તૂટ્યું ડોક્ટર બનવાનું સપનું: વિદ્યાર્થીની આકાંક્ષાનું કરુણ મોત, પરીક્ષા વ્યવસ્થા પર ફરી સવાલો
બંગાળમાં TMCમાં બળવો? નિષ્કાસિત ધારાસભ્ય ઋતબ્રત બેનર્જીનો 59 ધારાસભ્યોના સમર્થનનો દાવો
માલવીય નગર અગ્નિકાંડ: હોટલ-રેસ્ટોરન્ટમાં રોકાયેલા વિદેશી નાગરિકો પણ ફસાયા, જીવ બચાવવા બારીઓ અને માળ પરથી કૂદવું પડ્યું
દિલ્હીની હોટલમાં ભીષણ આગનો તાંડવ: 20 લોકોના કરુણ મોત, 47 લોકોને બચાવાયા;માલવીય નગરમાં સર્જાઈ મોટી દુર્ઘટના
મધ્યપ્રદેશથી ગાંજાનો સપ્લાયર ઝડપાયો
ટ્રમ્પનો ફરી ‘ટેરિફ બોમ્બ’! ભારત-ચીન સહિત અનેક દેશો પર 12.5% સુધી નવા આયાત શુલ્કની તૈયારી, વૈશ્વિક વેપારમાં ખળભળાટ
ક્વેટા ટ્રેન બ્લાસ્ટનો બદલો: પાકિસ્તાની સેનાનો મોટો દાવો, BLAના 17 લડાકુઓ ઠાર; બલૂચિસ્તાનમાં ફરી વધ્યો તણાવ
DRDOની મોટી સફળતા:‘રુદ્રમ-2’ મિસાઇલનું સફળ પરીક્ષણ,ચીન-પાકિસ્તાનના રડાર અને એર ડિફેન્સ સિસ્ટમને પળોમાં કરશે ખાક
કલાલીમાં પત્નીની નજર સામે 28 વર્ષીય યુવકની કરપીણ હત્યા
કરોડોની આંતરરાષ્ટ્રીય સાયબર ઠગાઈનો ભાંડો ફૂટ્યો
કર્ણાટકમાં ન થાય રાજકીય નાટક! ડીકે શિવકુમાર અને સિદ્ધારમૈયાને સાધવા દિલ્હીમાં તૈયાર થયો ખાસ ફોર્મ્યુલા
શેરબજારમાં ભારે કડાકો: સેન્સેક્સ 800થી વધુ પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 23,250ની નીચે સરક્યો
વારાણસીમાં મધરાતે પ્રશાસનની મોટી કાર્યવાહી: અજગૈબ શહીદ મસ્જિદ, કબ્રસ્તાન અને હનુમાન મંદિર પર બુલડોઝર, કોર્ટના નિર્ણય બાદ અમલ
પવન વેગે દોડતું નકલી સાહિત્ય એટલે અફવા
આતંકવાદી દાઉદના નજીકના સાથી સલીમ ડોલાના ડ્રગ્સ અને મની લોન્ડરિંગ નેટવર્ક પર EDનો મોટો પ્રહાર
ભારત અને મ્યાનમાર વચ્ચે સહયોગનો નવો તબક્કો શરૂ થયો છે
ખાન સરની કોચિંગ બહાર ફાયરિંગથી હડકંપ: “મારી આંખો સામે 8થી 10 રાઉન્ડ ગોળીઓ ચાલી”, ખાન સરનો દાવો
ઉપર ઊડવા માટે
વોટ્સએપ ગ્રૂપ મારફતે કરોડોની દીપડાની ખાલ વેચવાના કૌભાંડનો પર્દાફાશ
લોકશાહી ઘડતરથી સરકતું મીડિયા
શું ગેરકાયદે સ્થળાંતર કરનારાઓ માટે આપણી સરહદો બંધ થઈ રહી છે?
UPPSC APS પરીક્ષામાં મોટો ચોંકાવનારો ખુલાસો: ટાઈપિંગ ટેસ્ટમાં તમામ 4,240 ઉમેદવારો નિષ્ફળ
અમેરિકાની વકરતી આર્થિક મુશ્કેલીઓ મધ્યસત્રી ચૂંટણીમાં રિપબ્લિકનો માટે કપરા સંજોગો સર્જી શકે છે
પ્રયાગરાજમાં કરોડપતિ પરિવારની સામૂહિક હત્યાથી સનસનાટી: ઘરમાંથી એકસાથે મળી ચાર લાશો
અમેરિકા-ઈરાન વચ્ચે ફરી ભડકી નવી જંગ? બે કલાકમાં કુવૈતમાં અમેરિકી સૈન્ય ઠેકાણાં પર બીજો મિસાઈલ હુમલો
જાપાનમાં પાકિસ્તાની સમુદાયનું અનોખું કારનામું! પરવાનગી વિના મસ્જિદનું નિર્માણ, હવે તંત્ર તોડફોડની તૈયારીમાં
વૈભવ સૂર્યવંશીનું ‘ગુલાબી ઘર’: જ્યાં શાંતિ, સપના અને સંઘર્ષની કહાની વસે છે,પરંતુ સુપરસ્ટાર બન્યા બાદ વધી ચિંતાઓ
સુરત: (Surat) શહેરમાં ફરી કોરોનાનો સળવળાટ વધી રહ્યો છે. મહાનગર પાલિકાનો આરોગ્ય વિભાગ વધુ સતર્ક બન્યો છે. શહેરમાં પર્યુષણ અને ગણપતિના તહેવારો બાદ કોરોનાના (Corona) રોજીંદા દર્દીઓમાં (Patient) આશિંક વધારો થઇ રહ્યો છે. જે આવનારા તહેવારોની ઉજવણી માટે લાલબત્તી સમાન છે. હવે ચિંતાનો વિષય એ પણ છે કે એક બાજુ વેક્સિન મુકાવી ચુકયા હોય તેવા લોકોને પણ ચેપ લાગી રહ્યો છે. તો બીજી બાજુ લોકો બેદરકાર બનીને ગાઇડલાઇનને કોરાણે મુકવા માંડ્યા છે. કદાચ તેનું જ પરિણામ છે કે, એક માસ પહેલા શહેરમાં કોરોનાના એક્ટિવ કેસનો (Active Case) આંકડો 40થી નીચે ચાલ્યો ગયો હતો તે હવે ફરી 60ની ઉપર પહોંચી ગયો છે.

સુરત મનપાના રેકોર્ડ મુજબ ગત તારીખ 24મી ઓગષ્ટના રોજ શહેરમાં કોરોનાના એક્ટિવ કેસ ઘટીને માત્ર 36 થઇ ગયા હતા પરંતુ ત્યાર બાદ પર્યુષણ અને ગણપતિ ઉત્સવ ઉજવાયા, જેમાં લોકો ભીડમાં જોવા મળ્યા અને કોરોનાની ગાઇડલાઇનનું પણ પાલન થયું ન હતું, તેથી રોજના જે બે-ત્રણ કેસ નોંધાતા હતા તે હવે રોજ સાત-આઠ થવા માંડ્યા છે. અને ગત 24મી સપ્ટેમ્બરના રોજ એક્ટિવ કેસ 36 નોંધાયા બાદ 26મી સપ્ટેમ્બરના રોજ આ કેસ વધીને 65 પર પહોંચી ગયા છે. જે આવનારા તહેવારોની ઉજવણી માટે લાલબત્તી સમાન છે.
સુરત: કોરોનાથી બચવા અથવા તેના ગંભીર સ્વરૂપથી બચવા વેક્સિન જરૂરી અને એક માત્ર ઉપાય છે તેવું માનવામાં આવી રહ્યું છે. પરંતુ વેક્સિન લીધી તેઓ સુરક્ષિત થઈ ગયા તેવું માની લેવાય નહીં. તમે રસી લીધી એટલે હવે કોરોના તમારું કઈ બગાડી નહીં શકે એમ માની બેફિકરા થઈ જવું આપને માટે જોખમી સાબિત થઈ શકે. નિષ્ણાતોને મતે કોરોનાના સંક્રમણને નાથવા માટે વેક્સિનેશન ખૂબ મહત્ત્વનું છે. વેક્સિનેશન ઝડપથી થાય એ પણ ખૂબ જરૂરી છે. પણ વેક્સિન ઉપરાંત સંક્રમણને નાથવા માટે કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવું આવશ્યક છે અને રહેશે જ તેવું લાગી રહ્યું છે.

સુરતમાં છેલ્લા ત્રણ માસમાં હોસ્પિટલાઈઝ થનારા 60 ટકા કોરોનાના દર્દીઓ વેક્સિનેટેડ હતા
શહેરમાં હવે કોરોનાની બીજી લહેર બાદ સંક્રમણના આંકડા ઘટ્યા. પરંતુ વેક્સિનેટેડ લોકો પણ હજી કોરોનાની ઝપેટમાં આવી તો રહ્યા જ છે. એટલું જ નહીં, પણ અગાઉ જેમ માનવામાં આવતું હતું કે રસી લીધા બાદ કોરોનમાં હોસ્પિટલ જવામથી બચી શકાય, તેનાથી વિપરીત વેક્સિનેટેડ લોકોને પણ હોસ્પિટલમાં દાખલ થવાનો વારો આવી રહ્યો છે એવું આંકડા સૂચવી રહ્યા છે. વેક્સિનનો એક ડોઝ કે બંને ડોઝ લઈ લીધા બાદ પણ સંક્રમિત થવા ઉપરાંત હોસ્પિટલમાં દાખલ થવાનો વારો આવે છે. જેથી શહેરીજનો હજી પણ તકેદારી રાખે તે ખુબ જરૂરી છે. આંકડાઓ પ્રમાણે છેલ્લા ત્રણ મહિનામાં કોરોનાને લીધે કુલ 37 લોકોએ હોસ્પિટલમાં જવું પડ્યું જેમાથી 22 (એટલે કે આશરે 60%) તો એવા હતાં જેમણે વેકસીનના એક યા બંને ડોઝ લીધા હોય. પરંતુ એક સુખદ વાત એ છે કે શહેરમાં વેક્સિન લેનારાઓના એકપણ કોવિડ દર્દીના આજદિન સુધી મોત થયાં નથી. જેથી વધુમાં વધુ લોકો જલદીથી વેક્સિન લઈ લે એ માટે મનપા દ્વારા પણ વારંવાર અપીલ કરવામાં આવી રહી છે.