માણસ નામે જાદુગર. કારણ કે તે અનેક પ્રકાના જાદુ કરી જાણે છે. કોઈક શબ્દોનો જાદુગર હોય છે તો કોઈક દિલ થકી અન્યને...
દીક્ષા કે સન્યાસ લેવો એટલે સંસારથી મુક્ત થઈને સંપૂર્ણપણે ભગવાનની ભક્તિ કરવી. એ વાત યોગ્ય છે, પરંતુ એ માટે ઉંમરની મર્યાદા હોવી...
૧૨ વર્ષનો જોય અમેરિકાથી પહેલી વાર દાદા દાદીને મળવા ગામમાં આવ્યો હતો.જોયને ગામડાના જીવન વિષે જાણવું હતું.તેની પાસે ઘણા સવાલો હતા, જે...
શું ચૂંટણી ઢંઢેરો માત્રથી ચૂંટણી જીતી શકાય? જો તમને લાગે કે જવાબ હા છે તો 2024ની લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસનો ઢંઢેરો ખૂબ...
વરાહ પુરાણમાં મુનિઓને વિચરતા વૃક્ષો કહ્યા છે અને વૃક્ષોને સ્થિર ઊભેલા મુનિ તરીકે જાણ્યાં છે. “રેપયિત વૃક્ષાન્ યાતિ પરમાં ગતિમ્ ” તેમ...
દેશમાં સામાન્ય ચૂંટણી તરીકે ઓળખાતી લોકસભાની ચૂંટણી હવે ખૂબ નજીક આવી ગઇ છે. આ મહિનાની ૧૯મી તારીખથી શરૂ થઇને સાત તબક્કામાં આ...
વડોદરા, તા.9કલાલી ગામમાં રહેતી એક પરણી તને તેના પતિ દ્વારા માનસિક રીતે કરીને તેને બહાર કામ કરવા માટેનું દબાણ કરીને છૂટાછેડા આપવા...
આંકલાવના ખેડૂતના પત્નીના અવસાન બાદ પિયર પક્ષની જમીનમાં નામ નિકળ્યું હતું ગામડીના માથાભારે શખ્સે જમીનનું કામ મને જ આપવાનુ છે તેમ કહી...
બાઇકને ટક્કર મારી મિનિટ્રક ગટરમાં ઉતરી ગઇ (પ્રતિનિધિ) આણંદ તા.9 ઉમરેઠના અહીમા – સાવલી રોડ પર પુરપાટ ઝડપે જતી મિનિટ્રકે વળાંકમાં બાઇકને...
‘તારા શેઠ ક્રિકેટ સટ્ટામાં બહુ કમાયા છે’ તેમ કહી ભરબજારમાં યુવકને પકડી ખેંચતાણ કરી આસપાસના લોકો વચ્ચે પડતાં યુવકને છોડી મુકી બે...
કન્યા શાળા અને આંગણવાડીમાં આવતા ભૂલકાના આરોગ્ય સામે ખતરો (પ્રતિનિધિ) મહુધા તા.9 મહુધાની પે સેન્ટર શાળાની પાછળ આવેલી પ્રાથમિક કન્યા શાળા નજીક...
વડોદરા, તા. ૯ બાપોદ વિસ્તારમાં રહેતી પરિણીતા તેના પતિ ઘરે ન આવ્યા હોવાથી શોધવા માટે પતિની પ્રેમિકાના ઘરે જતા પ્રેમિકા અને પતિએ માર...
જેમની માનસિકતા ઠીક નહિ એ લોકો કઈક બોલ્યા હશે પરંતુ તમારી માનસિકતા ઠીક રાખો, બુથ પ્રમુખોને સંબોધન વડોદરા: ભારતીય જનતા પાર્ટીના બુથ...
સુરત(Surat): શહેરના ડુમસ (Dumas) મગદલ્લા (Magdalla) રોડ પર આવેલા વીઆર મોલમાં (VRMall) બોમ્બ (Bomb) મુકાયો હોવાનો ઈ મેઈલ આવતા શહેર પોલીસ દોડતી...
લખીમપુર: આગામી લોકસભા ચૂંટણીને (Lok Sabha Elections) ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Union Home Minister Amit Shah) આસામના પ્રવાસે છે. પ્રવાસ...
ભરૂચ(Bharuch): સમસ્ત ક્ષત્રિય-રાજપુત (Rajput) સમાજ જંબુસર (Jambusar) દ્વારા પરસોત્તમ રૂપાલાએ (Parsottam Rupala) કરેલી ટીપ્પણીના મુદ્દે ટિકિટ રદ્દ કરવા માંગ સાથે જંબુસર પ્રાંત...
નવી દિલ્હી: દિલ્હીના દારૂ કૌભાંડ (Liquor scandal) કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને (Chief Minister Arvind Kejriwal) હાઈકોર્ટ (High Court) તરફથી આંચકો લાગ્યો છે....
સુરત: લોકસભાની ચૂંટણી (Loksabha Election 2024) જાહેર થતા જ તંત્ર સામેનો પ્રજામાં રહેલો છુપો રોષ બહાર આવવા માંડ્યો છે. સુરત શહેરના (SuratCity)...
નવી દિલ્હી: લોક સભા ચૂંટણી (Lok Sabha Elections) પહેલા ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનર (Chief Election Commissioner) રાજીવ કુમારની (Rajeev Kumar) સુરક્ષા...
નવી દિલ્હી: રિઝર્વ બેંક (ReserveBankOfIndia) દેશની તમામ બેંકોની દેખરેખ રાખે છે. જો તમારું પણ દેશની સહકારી બેંકમાં (Co.Operative Bank) ખાતું છે તો...
નૈનીતાલ: નૈનીતાલ (Nainital) નજીક બેતાલઘાટ વિસ્તારમાં ગત મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત (Accident) બન્યો હતો. આ અકસ્માત મલ્લા ગામમાં (Malla village) ઉંચકોટ મોટર...
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) 9 એપ્રિલ મંગળવારે ચૂંટણી રેલી (Election rally) માટે પીલીભીત (Pilibhit) પહોંચ્યા હતા. પીએમ...
અયોધ્યા(Ayodhya): રામનવમી (Ramnavmi) નિમિત્તે યોજાનાર રામલલ્લાના (Ramlalla) સૂર્ય તિલકની (SuryaTilak) ટ્રાયલ સફળ રહી છે. હવે નક્કી કરવામાં આવ્યું છે કે રામ જન્મોત્સવના...
ન્યાયમંદિરથી પાણીગેટ દરવાજા સુધી નોનવેજ સમોસા વેચતી દુકાનોમાં ચેકીંગ : રોમટીરીયલ કબ્જે કરી નમૂના લઈ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી અપાયા : સ્થળ...
નવી દિલ્હી: મહારાષ્ટ્રમાં (Maharashtra) વિપક્ષી ગઠબંધન મહાવિકાસ અઘાડીએ (Mahavikas Aghadi) સીટ વહેંચણીની (Seat sharing) જાહેરાત કરી છે. આ અંતર્ગત શિવસેનાના ઉદ્ધવ જૂથ,...
અમદાવાદ: પુરષોત્તમ રુપાલાના (PurshottamRupala) વિવાદમાં ક્ષત્રિયો હવે મરણીયા બન્યા છે. આજે તા. 9 એપ્રિલે રાજપૂત (Rajput) સમાજે ભાજપના (BJP) ગાંધીનગર ખાતે આવેલા...
સુરત: આજે તા. 9 એપ્રિલથી ચૈત્ર મહિનાના પ્રારંભ સાથે જ ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થયો છે. માતાજીના ઉપાસકો પહેલાં જ દિવસે મંદિરમાં માતાજીના...
માંજલપુરમાં ક્ષત્રિયોએ કલ્પેશ પટેલ સામે મોરચો માંડવાનું નક્કી કરતા વિવાદસ્પદ નગરસેવકે ફેરવી તોળ્યું વડોદરા: પુરષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિશે કરવામાં આવેલી...
નવી દિલ્હી: આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે અને પહેલા જ દિવસે શેરબજારમાં પણ મંગળ શરૂવાત થઇ હતી. તેમજ ભારતીય શેર બજારે...
ઉત્તરાખંડ: શ્રી નાનકમત્તા સાહિબ ગુરુદ્વારા (Shri Nankamatta Sahib Gurdwara) ડેરા કાર સેવાના પ્રમુખ બાબા તરસેમ સિંહની (Baba Tarsem Singh) હત્યાના (Murder) મુખ્ય...
લોકસભાની ચૂંટણીમાં દમણ-દીવની બેઠક પર બે સરખા નામના ઉમેદવાર, મતદારોની મૂંઝવણ
કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારોના ફોર્મ ચકાસણીની કાર્યવાહી પૂર્ણ
ગોપાલ શાહ અને જતીન દોશી દ્વારા મૂકવામાં આવેલી જામીન અરજી મુલતવી
નડિયાદ નગરપાલિકાના આઉટસોર્સ કર્મચારીઓને 3 મહિનાથી પગારના ધાંધિયા
હવેથી તમામ કોર્ટો સાંજે 5:00 વાગ્યા સુધી જ ચાલુ રહેશે : હાઈ કોર્ટ
ખંભાતમાં ડિવાઇડર કુદી રીક્ષા કાર સાથે અથડાતાં એકનું મોત
લુણાવાડામાં 11 કિલો ગાંજા સાથે શખ્સ પકડાયો
ભાજપને રૂપાલા માટે આટલો મોહ શેનો છે? હવે નુક્સાન સહન કરવું પડશે: પી.ટી. જાડેજા
વડોદરા : RTOની ફેક એપ્લિકેશનનું 360 ડિગ્રી ટેક્નિકલ માઈક્રો એનાલિસીસ
ઇસ્કોન મંદિરમાંથી ચોરી થયેલો સામાન પોલીસે પરત કર્યો
દૂરદર્શનનો લોગો બન્યો કેસરિયો, વિપક્ષે પ્રસાર ભારતી પર ‘પ્રચાર ભારતી’ હોવાનો આરોપ લગાવ્યો
ઇયરિંગ્સ પસંદ કરતી વખતે શું ધ્યાન રાખશો?
સફળતાની ચાવી તમેપોતે જ…!
ગણિત વિના કોમર્સમાંકારકિર્દી શકય છે?
ગરમીમાં રાહત આપતાં લીંબુ પાણીનું સમજી વિચારીને સેવન કરો
સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનો ‘દાવ’ થઈ ગયો, કદાચ ચૂંટણી જ નહીં લડી શકે
પશ્ચિમ બંગાળ: માલદામાં CM મમતા બેનર્જીએ સ્ટેજ પર ડાન્સ કર્યો, ડ્રમ પણ વગાડ્યો
VIDEO: આ મહિલાઓનો એટલો જ વાંક છે કે તેઓ ગરીબ છે!, સુરત મનપાની કર્મચારીએ લાકડીથી ફટકારી
ચોથા દિવસે પણ ખેડૂતોનું આંદોલન જારી, 85 ટ્રેનો રદ્દ, 230ના રૂટ બદલાયા, યુપી-બિહારના મજૂરો પંજાબમાં કેદ
દિવ્યાંકા ત્રિપાઠી ફરી ઇજાગ્રસ્ત, હાથના બે હાડકા ભાંગ્યા
મતદાન દરમિયાન બંગાળમાં હિંસાને જોતા બીજા તબક્કામાં ચૂંટણી પંચ CAPFની 303 કંપનીઓ તૈનાત કરશે
‘અંડર કવર એજન્ટ છું’, કહી ચીટરે અડાજણના રેસ્ટોરન્ટ માલિકને છેતર્યો
સાઉદી અરેબિયા પાકિસ્તાનમાં 8 હજાર કરોડનું રોકાણ કરશે: ક્રાઉન પ્રિન્સ PAKને આ કારણે મદદ કરવા તૈયાર
રાજકુમાર રાવે પ્લાસ્ટિક સર્જરીની અફવાઓ પર મૌન તોડ્યું, કહ્યું, ‘મારે ફિલર્સ…’
સુરત: મોબાઈલ પર વાત કરતી હતી તે ન ગમ્યું એટલે પતિએ પત્નીને મારી નાંખી
‘અમેઠીની જેમ રાજકુમારો વાયનાડ છોડશે’ રાહુલ ગાંધી પર પીએમ મોદીનો કટાક્ષ
સુરતના આ માર્કેટમાં કાર્બાઈડથી કેરી પકવતા વેપારીઓ પર દરોડા, 56ને નોટીસ
‘CM કેજરીવાલની હત્યાનું કાવતરું..’, AAP નેતાનો નવો દાવો
‘લોરેન્સ બિશ્નોઈનો માણસ મુંબઈમાં મોટી ઘટનાને અંજામ આપશે’, પોલીસ કંટ્રોલ રૂમમાં કોલ આવતા ખળભળાટ
CA સ્ટુડન્ટ્સ માટે સારા સમાચાર, હવે વર્ષમાં ત્રણ વાર લેવાશે પરીક્ષા
માણસ નામે જાદુગર. કારણ કે તે અનેક પ્રકાના જાદુ કરી જાણે છે. કોઈક શબ્દોનો જાદુગર હોય છે તો કોઈક દિલ થકી અન્યને પ્રેમથી વશ કરી શકે છે. કોઈ નજરનાં જાદુગર હોય છે એટલુ જ નહી કોઈ લાલચનો જાદુ પણ ચલાવે છે. કોઈ ધાક-ધમકીનો જાદુ ચલાવે છે. વળી માણસ છેતરપીંડી ચોરીનો જાદુ પણ કરી જાણે છે. વિજ્ઞાન દ્વારા તો માણસે જીવન ઉપયોગી સાધનો દ્વારા તો એવો જાદુ કર્યો છે કે માણસ ખુદ જ સાધનોની વશમાં થઈ ગયો છે. એજ માણસે પોતાનું નિકંદન જ નીકળી જાય એવાં સામુહીક મૃત્યુના સાધનોનો પણ જાદુ સૃષ્ટીમાં પાથર્યો છે. આમ માણસ ભારી જાદુગર હોવાનું સાબિત કરી રહ્યો છે. માણસ ભૂલી રહ્યો છે કે સૌથી મોટો જાદુગર તો નીલી છત્રીવાળો જાદુગર એવી જ કુદરત જ છે. તેના જાદુનો તો ક્યાં કોઈ પાર જ આવે છે? અરે માણસ ખુદ જ કુદરતના જાદુની જ તો નિપજ છે. માણસ ગમે તેટલા જાદુ કરે પણ કુદરતથી મોટો જાદુગર તે ક્યારેય પણ થઈ શકવાનો નથી.
નવસારી – ગુણવંત જોષી.આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ભારત રત્ન એવોર્ડનું રાજકીયકરણ થઈ ગયું છે
ભારત રત્ન દેશનો સર્વોચ્ચ નાગરીક ઈલ્કાબ છે. કોઈ ક્ષેત્રમાં દેશની નોંધપાત્ર સેવા કરનારને આ એવોર્ડ અપાતો હોય છે. દા.ત. ડો.આંબેડકર, ગાંધીજી, નેહરૂ વગેરે. આમ જો કે તે માટે લાયકાતનો ધોરણ નિયત કરાયેલ હોવાનું જાણમાં નથી. હમણાં થોડા મહિના પહેલા વર્તમાન વડાપ્રધાને ચાર વ્યક્તિઓને આ એવોર્ડ એનાયત કરવા જાહેરાત કરી છે. કર્પૂરી ઠાકર, નરસિંહરાવ, ચરણસિંગ તેમજ સ્વામીનાથન. વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ આ એવોર્ડ માટે પોતાને યોગ્ય લાગે તે વ્યક્તિનું નામ સૂચવી શકે છે.
કર્પૂરી ઠાકર બિહારના મોટા ગજાના નેતા હતા. પરંતુ સમગ્ર દેશના લોકો માટે કોઈ નોંધપાત્ર સેવા કરેલ હોય તેવું જાણમાં નથી. નરસિંહરાવ વડાપ્રધાન તરીકે દેશમાં આર્થિક ઉદારીકરણ નીતિ દાખલ કરવા માટે સુપ્રસિધ્ધ છે. ચરણસિંગ કિસાન નેતા ખરા! પરંતુ રાજકારણી તરીકે સ્વચ્છ પ્રતિભા ધરાવતા ન હતા. મોરારજી દેસાઈ સરકાર ઉથલાવીને તેઓ વડાપ્રધાન બન્યા હતા. પોતાની બહુમતિ પુરવાર ન થવાની આશંકાના ભયે તેમને વડાપ્રધાનપદેથી રાજીનામુ આપવા ફરજ પડી હતી. આમ દેશના આ સર્વોચ્ચ નાગરીક ઈલ્કાબનું રાજકીયરણ થઈ રહેલ હોવાનું સ્પષ્ટ જણાય છે.
પાલનપુર- અશ્વિનકુમાર ન.કારીઆ.આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.