રૂપિયા 500 અને 2000ની ચલણી નોટો પરથી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની (Remove Gandhiji’s photo from 500 and 2000 notes) તસવીર હટાવી દેવાની માંગ...
વલસાડ શહેરમાંથી મોબ લિંચિંગની (Mob Linching in Valsad ) એક ઘટના સામે આવી છે. અહીં લોકોના ટોળાંએ એક મહિલાને ઢોર માર માર્યો...
રાજ્ય સરકાર (Gujarat Government) દ્વારા લોકોને શેરી ગરબાનું (SheriGarba) આયોજન કરવાની છૂટ આપવામાં આવી છે. 400 લોકોની મર્યાદામાં લોકોને ગરબા રમવાની છૂટ...
શાહરૂખ ખાન (Shah rukh khan)ના પુત્ર આર્યન ખાન (Aryan khan)ના ભાવિનો નિર્ણય આજે મુંબઈ (Mumbai)ના મેજિસ્ટ્રેટ દ્વારા કરવામાં આવી રહ્યો છે. ક્રૂઝ પાર્ટી...
રામ રહીમ ડેરાના મેનેજર રણજીત સિંહની હત્યાના (Ranjeet Sinh Murder) કેસમાં બાબા રામ રહીમ સહિત 5 આરોપીઓને CBI ની વિશેષ કોર્ટે દોષિત...
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક ચીમકીભર્યો પત્ર મળ્યો છે. (Gujarat CM Bhupendra Patel) આ પત્ર તેમના જ પક્ષ ભાજપના નેતાઓએ મોકલ્યો છે....
ડીસા-પાલનપુર નેશનલ હાઈવે (Disa-Palanpur National Highway) પરથી આઘાતજનક સમાચાર આવ્યા છે. અહીં બનાસકાંઠા પાસે મળસ્કે 4 વાગ્યે વિચિત્ર અકસ્માત (Accident near Banaskantha)...
નજીકના ભવિષ્યમાં ભારતીય રસ્તાઓ પર પણ વિદેશની જેમ ટેસ્લા (Tesla)ની ઈલેક્ટ્રીક કાર (Electric Cars) દોડતી જોવા મળે તો નવાઈ નહીં. ભારત સરકાર...
વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટની સુરત (Surat Airport)થી કોઇમ્બતુર (Coimbatore) અને ઇન્દોર (Indore)ની ફલાઇટ (Flight)ની માંગણી જે સમર સિડ્યુલ (summer schedule)થી કરવામાં...
વડોદરા : આદ્યશક્તિની આરાધનાના પર્વ નવરાત્રીનો ગુરુવારથી પ્રારંભ થયો છે.વડોદરામાં માત્ર શેરી ગરબાઓ યોજવા પરવાનગી આપવામાં આવી છે.ગતવર્ષે કોરોનાના કારણે તહેવારો ઉત્સાહ...
વડોદરા : શહેરની ક્રાઈમ બ્રાંચને 19 દિવસથી હંફાવતાં બળાત્કારી અશોક જૈનને આખરે પાલીતાણાથી ઝડપી પાડ્યો હતો. ક્રાઈમ બ્રાંચ અને સાઈબર ક્રાઈમના સંયુક્ત...
વડોદરા: શહેરના છાણી જકાતનાકા પાસે રહેતી પરિણીતાના વર્ષ 2018માં દેવ ઉર્ફે રોહિત ગોપાલસિંઘ ચૌધરી (રહે ઓલપાડ સુરત) સાથે લગ્ન થયા હતા. લગ્ન...
વડોદરા : શહેરના પોસ વિસ્તારમાં ઠેર ઠેર ઢોરને બિન વરસી હાલતમાં ગોપાલકો છોડી દેતા કોર્પોરેશનના ઢોર ડબ્બા વિભાગે શહેરના ત્રણ વિસ્તારમાંથી 4...
વડોદરા : જન આશીર્વાદ યાત્રા અકોટા વિધાનસભા મતવિસ્તારમાં યોજાઇ હતી.જેમાં પદભાર સંભાળ્યા બાદ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી વડોદરા શહેરના પ્રવાસની શરૂઆત કરી...
વડોદરા : વડોદરાની ગોત્રી જીએમઈઆરએસ હોસ્પિટલના વહીવટી તંત્રની વધુ એક બેદરકારી છતી થઈ છે.શહેરમાં એક તરફ ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગોએ માથું...
સુરત: સુરત કાપડ માર્કેટના (Surat Textile Market) વેપારીઓ 100 નંબર પર ફોન કરી કોઈની વિરુદ્ધ ફરિયાદ આપશે તો હવે પોલીસ સીધી કાર્યવાહી...
વડોદરા: શહેરના માણેજા વિસ્તારમાં અનાજ કરીયાણાની ડિલિવરી સમયે અજાણ્યો શખ્સ તકનો લાભ ઉઠાવીને ગાડીમાંથી કલેક્શનના રોકડા રૂપિયા 59,900 ભરેલું પર્સ તથા 3000...
વડોદરા: શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ બંગલૉઝમાં રહેતી પરણીતાનો બિલ્ડર પતિ અન્ય બે સંતાનોની માતા સાથે પ્રેમ સંબંધ રાખતો હતો. આટલું જ નહિ...
ગાંધીનગર: નવરાત્રિ (Navratri)માં ગુજરાત (Gujarat)માં તેલીયા રાજાઓ બેફામ થઈ ગયા છે. ખાસ કરીને પેટ્રોલ – ડિઝલ (Petrol -Diesel) આમેય 100નો ભાવ પાર...
વડોદરા : વડોદરા શહેર આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી સેમ્પલિંગની કામગીરી દરમિયાન એક દિવસમાં શહેરના જુદાજુદા વિસ્તારોમાંથી ડેન્ગ્યુના નવા 16 કેસ મળી...
આણંદ : કરમસદ ગામમાં દેશી દારૂ બનાવી તેને છેક અમદાવાદ સુધી સપ્લાય કરવાનું મસમોટું નેટવર્ક ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલે પકડી પાડ્યું છે....
નડિયાદ: ગળતેશ્વર તાલુકાના રૂસ્તમપુરાની પરિણીતા પાસે દહેજમાં રૂપિયા ૨૦ લાખ રોકડા તેમજ જમીનની માંગણી કરી ઘરેથી કાઢી મુકનાર અમદાવાદના સાસરીયાઓ વિરૂધ્ધ મહિલા...
નડિયાદ: મહેમદાવાદમાં રહેતી પરણિતાને લગ્નજીવનના દોઢ વર્ષમાં જ અસહ્ય ત્રાસ આપીને આપઘાત કરવા મજબુર કરનારા નણંદના જામીન કોર્ટે ફગાવ્યાં છે. મહેમદાવાદની રાધેક્રિષ્ણ...
કાલોલ: કાલોલ તાલુકા વિસ્તારમાં એમજીવીસીએલ વિભાગ દ્વારા ૨૪ કલાક આપવામાં આવતી વિજળીના વિભાગીય ગામોમાં મીટર રિડિંગ કરીને બિલ આપવાની જવાબદારી કોન્ટ્રાક્ટ કર્મીઓને...
દાહોદ: દાહોદ જિલ્લાના મુખ્ય મથક એવા દાહોદ શહેરમાં આવેલ રેલ્વે હોસ્પિટલમાં ફિઝીયોથેરાપિસ્ટની જગ્યા માટે વોક ઈન ઈન્ટરવ્યું સ્થીગત કરી દેવામાં આવતાં તબીબોએ...
સિંગવડ: સીંગવડના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખાલી બે ડોક્ટરથી આખુ દવાખાનુ ચાલી રહ્યું છે આ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કુલ ૪ એમબીબીએસ ડોક્ટર હોવા...
ગોધરા: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે દેશના વિવિધ રાજ્યોમાં પી.એમ.કેર અંતર્ગત વિવિધ સ્થળોએ પી.એસ.એ. પ્લાન્ટનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જે હેઠળ પંચમહાલ જિલ્લામાં...
નવરાત્રી એવો તહેવાર છે, જેમાં ટોપ ટુ બોટમ તૈયાર ન થાઓ તો લૂક અધૂરો લાગે. નવરાત્રીના પહેરવેશમાં યુવતીઓને ટિકાથી લઈને મોજડી સુધીની...
આવી નોરતા ની રાત…હાલો ગરબે રમવા… હમણાં તો તમે બે વર્ષ બાદ ગરબે રમવાની મજા લેતા હશો, અને એમાંય વળી ફક્ત શેરી...
ગુજરાતમાં રખડતાં ઢોરોની સંખ્યા વધીને ૨.૯ લાખ પર પહોંચી ગઈ છે. પશુ વસતિ ગણતરીના આંકડાઓ મુજબ ગુજરાતમાં કુલ ૨.૭૧ કરોડ પશુઓ છે,...
મક્કામાં 14 હજ યાત્રીના મોત, 2700ની તબિયત બગડી: સાઉદીની સરકારે કરી આ અપીલ
ભાજપા અને કોંગ્રેસે વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા, જાણો કોને ક્યાંથી મળી ટીકીટ
વડોદરા : સ્કૂલ વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી, આવતી કાલે હડતાળ, શહેરના ચાલકો હડતાળમાં નહિ જોડાય
પાવાગઢની જૈન મૂર્તિઓ ખંડિત કરાતા વડોદરા કલેક્ટરના ઘરે દેખાવો
જેમણે મત નથી આપ્યા, તેમના કામ કરવા નહિ: શહેર ભાજપ પ્રમુખનું વિવાદાસ્પદ નિવેદન
કર્ણાટકના પૂર્વ સીએમ યેદિયુરપ્પા POCSO કેસમાં CID સમક્ષ હાજર થયા
વડોદરા: કેનેડાના વિઝા બનાવી આપવાનું કહીને મહિલા શિક્ષક સાથે રુ.22.42 લાખની ઠગાઈ કરનાર દંપતી ઝડપાયું
મોટો ખુલાસો: માલગાડીના ડ્રાઈવરની ભૂલના લીધે દાર્જિલિંગમાં ટ્રેન અકસ્માત થયો, 8ના મોત
શાકભાજી માર્કેટમાં નકલી નોટ આપી અસલી નોટ લેનાર આરોપીને સુરત પોલીસે પકડ્યો
વડોદરા: કારમાંથી ધુમાડો નીકળે છે તેવું કહી ગઠીયો રૂ. 2.50 લાખ રોકડ ભરેલી થેલી લઈ ફરાર
યોગી સરકારનો નવો પ્લાન, પેપર લીક કરવા પર થઇ શકે છે ઉમરકેદથી લઇ બુલડોઝર એક્શનનો દંડ
પાવગઢમાં તીર્થંકરની 500 વર્ષ જૂની મૂર્તિ તૂટતાં વિવાદ: રાતથી જૈનો સુરતમાં ધરણાં પર બેઠાં છે
ઇક્વાડોરમાં ભૂસ્ખલનથી 6નાં મોત, 30 ગૂમ
દેશમાં ચકચાર જગાવનાર કેસના મહત્વના દસ્તાવેજો ગુમ થાય તે ગંભીર બાબત
ઝારખંડમાં પોલીસ સાથે અથડામણમાં એક મહિલા સહિત 4 માઓવાદી ઠાર, 2ની અટકાયત
સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમના પ્રમુખ હેમંતભાઈનું મુંબઈમાં હાર્ટએટેકથી નિધન
ગુજરાત મોડેલ NEET નાં પેપરો ફોડવાનાં રાષ્ટ્રીય કૌભાંડમાં ચમકી રહ્યું છે
ગાય કેવી રીતે કાપવી તેની સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકનાર આમોદના મૌલવીની ધરપકડ
મોદી મંત્રીમંડળમાં શામેલ થવાનો ઇનકાર કર્યા બાદ ભાજપા નેતાએ જણાવ્યું કારણ, કહ્યું- હું કેબિનેટ મંત્રી..
ભૌગોલિક એક્તા
ટ્રાફિક સિંગ્નલથી પહોંચવાનો સમય ડબલ થઈ ગયો
દેશભરમાં ધૂમધામથી ઉજવાયો બકરીઇદનો તહેવાર, પોલીસ એલર્ટ, જામા મસ્જિદમાં ભીડ
‘સ્વચ્છતામાં’ સુરત પ્રથમ આવી શકે તો ‘શિસ્તમાં’ પણ આવી શકે
સ્માર્ટમીટરનો મુકાબલો આવી રીતે કરો
સુરતીઓ રેડ સિગ્નલ જોઇને ચાર રસ્તા ઉપર લાઇનમાં ઊભા રહે તેને ચમત્કાર જ કહી શકાય
વલસાડમાં કેરીની મોસમ પૂર્ણતાના આરે, માર્કેટ ખાલી ખમ
મોહિણી ગામમાં એક મકાનના વાડામાં આઈસર ટેમ્પોમાં મુકાઈ હતી આ વસ્તુ, સચીન પોલીસ પહોંચી ગઈ
સેવાસી ટીપી-૧નાં શાશ્વત ગ્રીનસ્કેપ આસપાસ ૧૨ ઇંચની નાની ડ્રેનેજ નંખાતા લાઇનમાં બ્લોકેજ…
દિલ્હી જળ બોર્ડની ઓફિસ પર પથ્થરમારો, આતિશીએ કહ્યું- ભાજપના નેતાઓ ઓફિસો પર હુમલા કરાવી રહ્યા છે
ઉદલ મહુડા તળાવમાં અંદરપૂરા ગામના બે યુવાનો ડૂબી ગયા
રૂપિયા 500 અને 2000ની ચલણી નોટો પરથી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની (Remove Gandhiji’s photo from 500 and 2000 notes) તસવીર હટાવી દેવાની માંગ ઉઠી છે. રાજસ્થાનના કોંગ્રેસ પક્ષના એક ધારાસભ્યએ આ માંગણી કરી છે. સાંગોદ જિલ્લાના ધારાસભ્યએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી માંગ કરી છે કે, ગાંધીજીની તસવીર 500 અને 2000ની નોટ પરથી હટાવી દો. આ નોટો પર મહાત્માની તસવીર એ તેમનું અપમાન છે.
રાજસ્થાનના સાંગોદ જિલ્લાના સત્તાધારી પક્ષના ધારાસભ્ય ભરત સિંહ કુંદનપુરે (PM Narendra Modi) વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઉદ્દેશીને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં ભરતસિંહ લખે છે કે રૂપિયા 500 અને 2000ની નોટ બહાર પડી ત્યારથી જ ભ્રષ્ટ્રાચાર (Corruption) વધ્યો છે. આ બંને નોટોનો ઉપયોગ લાંચ માટે થઈ રહ્યો છે. જે મહાત્મા ગાંધીજીનું અપમાન છે. રાજસ્થાનમાં ભ્રષ્ટાચારની ઘટનાઓ તરફ ધ્યાન ખેચતા સત્તાધારી પાર્ટીના ધારાસભ્ય ભરત સિંહ કુંદનપુરે કહ્યું કે જાન્યુઆરી 2019થી 31 ડિસેમ્બર 2020 સુધી ભ્રષ્ટાચારના કુલ 616 કેસ નોંધવામાં આવ્યા એટલે કે એવરેજ રોજ બે કેસ સામે આવ્યા છે.
ભરતસિંહે ગાંધીજીની 152મી જન્મ જયંતી પર તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો અને ઉચ્ચ મૂલ્યની નોટો પરથી મહાત્મા ગાંધીની તસવીર હટાવવાની અપીલ કરી છે. સાંગોદના ધારાસભ્યએ કહ્યું કે મહાત્મા ગાંધીની તસવીર માત્ર 5, 10, 20, 50, 100 અને 200 રૂપિયાની નોટ પર હોવી જોઈએ કેમ કે તેનો ઉપયોગ ગરીબ લોકો કરે છે અને મહાત્મા ગાંધીએ જીવનભર બેસહારા લોકો માટે કામ કર્યું. ભરત સિંહ કુંદનપુરે પત્રમાં લખ્યું કે મારી સલાહ છે કે મહાત્મા ગાંધીની તસવીરનો ઉપયોગ 500 અને 2000 રૂપિયાની નોટોમાં ન થાય. અશોક ચક્ર પણ ઉદ્દેશ્યની પૂર્તિ પ્રભાવી રીતે કરી શકાય છે.
છેલ્લા સાડા સાત દાયકામાં દેશમાં ચોતરફ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. મહાત્મા ગાંધી સત્યના પ્રતિક છે અને મહાત્મા ગાંધીની તસવીર 500 અને 2000ની નોટો પર છપાઈ છે જેનો ઉપયોગ સામાન્ય રીતે ભ્રષ્ટાચાર અને લાંચની લેવડ-દેવડ માટે થાય છે. કોંગ્રેસી ધારાસભ્યએ એમ પણ કહ્યું કે ઉચ્ચ મૂલ્યની નોટોનો ઉપયોગ ભ્રષ્ટાચારમાં થાય છે જે મહાત્મા ગાંધીનું અપમાન છે એટલે 500 અને 2000 રૂપિયાની નોટો પરથી તેમની તસવીર હટાવી દેવામાં આવે.
નોંધનીય છે કે, 8 નવેમ્બર 2016ની રાતે 8 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટી.વી. ચેનલો પર દેશના નામે સંબોધનમાં નોટબંધી લાગુ કરવાની જાહેરાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત સાથે જ 500 અને 1000 રૂપિયાની નોટનું ચલણ બંધ થયું હતું.