ગાંધીનગર: (Gandhinagar) મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં બુધવારે ગાંધીનગરમાં કેબિનેટની બેઠક મળી હતી. જેમાં સ્કૂલમાં શિક્ષકોએ 8 કલાક ફરજ બજાવવા અંગેના પરિપત્રને રદ...
અભિનેતા અક્ષય કુમારની માતા અરુણા ભાટિયાનું નિધન થયું છે. અક્ષયે બુધવારે સવારે ટ્વીટ કરીને આ દુ: ખદ સમાચાર વિશે માહિતી આપી છે....
‘હાયાબુસા ૨’ અવકાશયાનને કયા હેતુથી અવકાશમાં રવાના કરવામાં આવેલું? આ અવકાશયાનને વર્ષ ૨૦૧૪ માં એસ્ટરોઇડ ૨યુગુ તરફ તે એસ્ટરોઇડની જમીનના નમૂનાઓ મેળવવા...
ઘેર બેઠા માથાકૂટ કરવા માટે ભગવાને પતિને પત્ની અને એ જ રીતે પત્નીને પતિ આપ્યો છે. પતિની ગતિ ન્યારી છે પણ માણસ...
સુરત સોનાની મૂરત’ આ પ્રચલિત કહેવતને હવે બદલીને ‘સુરત હીરાની મૂરત’ કહેવું જોઈએ. આજે ભારતનું જે શહેર, સૌથી વધુ ઝડપથી વિકાસ પામી...
60 વર્ષથી વધુની જો તમારી ઉંમર છે અને તમારાં અંગોમાં ખાસ કરીને હાથમાં ધ્રૂજારી /કંપારી/ ઝણઝણાટી આવે છે, તમારી ચાલ ધીમી પડે...
મેદારને વીમો લેવા માટે પ્રેરવા માટે વીમા કંપની તરફે વિવિધ પ્રકારની પ્રલોભક રજૂઆતો થતી હોય છે પરંતુ, એ જ વીમેદાર જયારે એ...
શિશ્નની લંબાઈ માત્ર સાડા ચાર ઈંચની જ છે પ્રશ્ન: મારી ઉંમર ૨૫ વર્ષની છે. ઘરવાળા લગ્ન માટે દબાણ કરે છે. મને છોકરીઓ...
જે નાગરિકોને ‘સત્તા નિર્ભર’ રાખવા માંગે છે એ સરકાર આત્મનિર્ભરતાની વાત કઇ રીતે કરે છે? લોકો સમજી ગયા છે કે આ એક...
બેસિલસ કાલ્મેટ ગુરીન’[BCG] નામની વેક્સિનને સો વર્ષ પૂર્ણ થયાં છે. આજે જેમ કોરોનાની વેક્સિન લાખો લોકોના જીવ બચાવી રહી છે તેવી જ...
કેટલાક સંબંધો એવા હોય છે જેમાંથી છૂટકારો મળતો નથી. જીવનભર નિભાવવા પડે.’ રાધાબેન મંદિર સામે બેઠાંને બોલ્યાં. લાલાને દૂધ–દહીંથી નવડાવીને વસ્ત્રો પહેરાવીને...
૧૯૯૬ માં અફઘાનિસ્તાનમાં જે તાલિબાન સત્તા પર આવ્યું હતું તેના કરતાં ૨૦૨૧ નું તાલિબાન વધુ ચાલાક અને ચબરાક છે. તેનો પુરાવો એ...
તમે કોફી રાખો છો?’ ચશ્મા આંખો પરથી હટાવી પોતાના દુપટ્ટા વડે ચહેરા પરથી પરસેવો લૂછતાં એક સુંદર યુવતીએ મને પૂછ્યું. મારા બાંકડે...
ખરેખર આપણે કઠણ કાળજાનાં થઇ ગયાં છીએ, મોતનો મલાજો પણ જાળવતા નથી તો જાનવરની ઉપમા આપવી શી રીતે? ભગવાને માનવીને બનાવ્યાં ત્યારે...
તાજેતરમાં ગુજરાતનાં નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે નિવેદન કર્યું કે ભારતમાં મુસ્લિમોની બહુમતી થશે તો કાયદા- કાનુન કોર્ટ બધુ ખત્મ થઇ જશે અને...
મેટ્રો રેલવે બે પ્રકારની જાણી છે. એક તો એ છે કે, જમીનની અંદર બોગદાં (ટનલો) ખોદીને, એમાં ગાડીઓ દોડાવવામાં આવે છે તે....
ભારત રત્ન ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણને પોતાનો જન્મ દિવસ શિક્ષક દિવસ’ તરીકે ઉજવાય એવો ઉદાત્ત ભાવના દાખવીને શિક્ષકોને આદર, પ્રતિષ્ઠા આપી છે. બાળકના...
શાકભાજીનો પ્રશ્ન આજે વર્ષોથી પેચીદો છે. જો પોતાના ખેતરમાંના શાકભાજી અને બીજા પાક મોટાં શહેરોમાં જાતે ડાઇરેક્ટ બજારોમાં આવીને વહેંચે તો પ્રજાને...
અડધી રાત્રે એક આધેડ વેપારીની તબિયત બગડી.જલ્દી ઘરનાં બધાં ઊઠી ગયાં. બધાએ દોડાદોડી કરી મૂકી. ડોક્ટરને બોલાવ્યા,ડોકટરે કહ્યું, ‘હાર્ટએટેક છે જેમ બને...
પાકિસ્તાનના જ પૂરા ટેકાથી તાલિબાનો અફઘાનિસ્તાનમાં સત્તા પર પાછા ફરી શકયા છે એ હવે સ્પષ્ટ થઇ ગયું છે. થોડાં જ સપ્તાહોમાં તાલિબાનોએ...
થોડા દિવસ પહેલાં નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે જે કહ્યું તેનો અર્થ કંઈક એવો થાય છે કે ભારતનું હિન્દુત્વ ખતરામાં છે. હિન્દુઓની...
ગયા મહિને ૧પમી ઓગસ્ટના દિવસે આપણે જ્યારે દેશનો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યા હતા તે સમયે અફઘાનિસ્તાનમાં તાલિબાન સંગઠનના ફાઇટરોએ તે દેશની રાજધાની...
દાહોદ: દાહોદ જિલ્લામાંથી ત્રણ જુદી જુદી જગ્યાએથી એક સાથે ત્રણ મોટરસાઇકલની ઉઠાંતરી થતાં વાહન ચાલકોમાં આક્રોશ સાથે ભયનો માહોલ જોવા મળી રહ્યો...
ગોધરા : ગોધરામાં આશરે ૭૫ વર્ષથી ગણેશ મહોત્સવ ઉજવાય છે. કોવિડ 19, કોરોનાને કારણે તમામ ઉત્સવોની ઉજવણી સીમિત કરવામાં આવી રહી છે.ગુજરાત...
આણંદ : કડાણા તાલુકાના મોટાપડાદરા ગામે રહેતી પરિણીતાએ પતિ સહિત સાસરિયાના ત્રાસથી નદીમાં કુદી આપઘાત કરી લીધો હતો. આ અંગે તેના પિતાએ...
આણંદ : આણંદ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી બીપીએલ રેશનકાર્ડનો ગેરલાભ ઉઠાવવામાં આવી રહ્યો છે, તેવી ફરિયાદો છેલ્લા ઘણા સમયથી ઉઠી રહી હતી....
આણંદ : આંકલાવ તાલુકાના આમરોલ ગામે આવેલી અનાજ – કરિયાણાની દુકાનને શટર તોડ ગેંગે નિશાન બનાવી હતી અને મોડી રાત્રે શટર ઉંચુ...
વડોદરા : સવારથી જ મેઘરાજા વરસ્યા હતા. રાજ્યમાં ફરી ચોમાસુ બેસતા છેલ્લા કેટલાક દિવસથી પડતી આકરી ગરમી અને ઉકળાટમાં થી પણ લોકોને...
વડોદરા : વડોદરાજિલ્લા સહકારી ક્ષેત્રે અગ્રેસર બરોડા ડેરી ઉપર ભ્રષ્ટાચારના વહીવટ ઉપર આક્ષેપો મુકનાર અને સાવલીના ધારાસભ્ય અને બરોડા ડેરીના ચેરમેન...
ગોધરા: દાહોદ જીલ્લાના સીંગવડ તાલુકાના પતંગડી ગામના ગ્રામજનોની અદલવાડા સિંચાઈ યોજના અને હડફ, કબુતરી યોજના અસરગ્રસ્તો હોય આ તમામ અસરગ્રસ્તોને ડુબાણમાં ગયેલ...
10 નિર્દોષ મુસાફરોના મોત બાદ પણ સોમાતળાવ ખાતે ઈકો ગાડીના ચાલકો બેફામ
રાજ્યમાં હિટવેવ: અમરેલી રાજકોટ અને વડોદરામાં 44 ડિગ્રી, ત્રણ દિવસ રાહતની કોઈ આશા નહીં
જેલમાં મીઠાઈ ખાવાના EDના દાવા પર મંત્રી આતિષીએ કહ્યું- કેજરીવાલને મારવાનું ષડયંત્ર રચાઈ રહ્યું છે
ડાંગ જિલ્લાનાં સુબિરમાં જનેતાએ ચાર માસના બાળક સહિત બે બાળકોને કૂવામાં ફેંકી દીધા, બંનેના મોત
વડોદરા : વીજ કંપનીનું ચેકીંગ, 12 વીજ જોડાણો પૈકી 4માં વીજ ચોરી ઝડપાઈ
ઈરાનમાં ફસાયેલા જહાજમાંથી ભારતીય મહિલા સુરક્ષિત પરત ફરી, મંત્રાલય 16 ભારતીય ક્રૂ સભ્યોના સંપર્કમાં
દુબઈમાં ભારે પૂર વચ્ચે ફસાયેલા ભારતીયો માટે રાહતના સમાચાર
MSUમાં ત્રીજા વર્ષની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થિની ગેરરીતિ કરતા પકડાઈ
EDનો આરોપ- કેજરીવાલ જાણીજોઈને કેરી અને મીઠાઈ ખાઈ રહ્યા છે જેથી બ્લડ સુગર વધે અને જામીન મળે
રામનવમી હિંસા મામલે સીએમ મમતા બેનર્જીએ કહ્યું, ‘ભાજપે હુમલો કરાવ્યો…’
સલમાનના ઘરે ફાયરિંગ મામલે હરિયાણામાંથી અન્ય એક આરોપીની ધરપકડ, પૂછપરછમાં જણાવી આ વાત..
લોકસભા ચૂંટણી પહેલાં સુરતમાં આપને મોટો ઝટકો, બે પાટીદાર નેતાએ રાજીનામું આપ્યું
ઇંડોનેશિયાનો રુઆંગ જ્વાળામુખી 24 કલાકમાં 5 વાર ફાટ્યો, ત્સુનામીનો ખતરો
સુપ્રીમમાં EVM-VVPAT વેરિફિકેશન નિર્ણય અનામત: કેરળ મોકડ્રીલમાં ભાજપને વધુ વોટ મુદ્દે ECએ આપ્યો આ જવાબ
અનાજ-કઠોળ બાદ મસાલાના વેપારીઓ પર સુરત મનપાની તવાઈ
શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા વિરુધ્ધ EDએ કરી મોટી કાર્યવાહી, કરોડોની સંપત્તિ જપ્ત
એક લાખ લોકો સાથે વાજતે ગાજતે રેલી લઈ નીકળેલા સી.આર. પાટીલ ફોર્મ ભરી શક્યા નહીં, હવે શું થશે?
વડોદરામાં અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવા અતુલ ગામેચી ચંપલનો હાર પહેરી પહોંચ્યા
બેબી ફુડમાં નેસ્લે કંપની ભેળવી રહી છે ખાંડ? સામે આવ્યા ચોંકાવનારા રિપોર્ટ
હિટમેન રોહિત શર્મા કઈ વાતે ગુસ્સે ભરાયો?, કહ્યું, આ બધું બકવાસ છે…
સૌથી મોટા ‘ડ્રામેબાજ’!!
ગ્રોથ કરવો હોય તો તમારી બ્રાન્ડને લોકો સાથે સાંકળો
હેલ્થ ડ્રિંક્સબાળકોના શરીરના છૂપા દુશ્મનો છે?
અમદાવાદના સાણંદમાં ગૃહમંત્રી અમિત શાહનો ભવ્ય રોડ શો યોજાયો, વાતાવરણ ભાજપમય!
કેનેડાની ટ્રુડો સરકારે મુસ્લિમો માટે ઉઠાવ્યું આવું પગલું, લોકોએ કરી ટીકા
હૈદરાબાદના 5.41 લાખથી વધુ મતદારોના નામ લીસ્ટમાંથી હટાવાયા
સુરતની વિચિત્ર ઘટના, દિયરે પકવેલી શેરડી ભાભીએ સળગાવી દેતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો!
ડાકોરમાં એસટી સ્ટેશન થી ગાંધીજીના બાવલા સુધી કચરો રોડ ઉપર પડી રહેતા વૈષ્ણવ તેમજ સ્થાનિક લોકો હેરાન પરેશાન
છોટાઉદેપુરમાં ચિલિ યાવાટના ૨૫ વર્ષીય યુવક ની શંકાસ્પદ મોત
દિવાળીપુરા કોર્ટ પાસે 19 વર્ષીય યુવકની છરાના ઘા મારી હત્યા
ગાંધીનગર: (Gandhinagar) મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં બુધવારે ગાંધીનગરમાં કેબિનેટની બેઠક મળી હતી. જેમાં સ્કૂલમાં શિક્ષકોએ 8 કલાક ફરજ બજાવવા અંગેના પરિપત્રને રદ કરવામાં આવ્યો છે. શિક્ષણમંત્રી (Education Minister) ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કેબિનેટ બેઠક બાદ આ જાહેરાત કરી છે. આખરે શિક્ષણ (Teachers) સંઘ સામે સરકાર ઝૂકી છે અને સરકારને પોતાનો નિર્ણય બદલવાની જરૂર પડી છે. પરિપત્રનો શિક્ષકોએ વિરોધ કરીને આંદોલનની ચીમકી ઉચ્ચારતાં આખરે એને રદ કરવામાં આવ્યો છે. હવે શિક્ષકો અગાઉના કલાકોની માફક જ કામ (Work) કરી શકશે.
6 કલાકની ડ્યુટીના 8 કલાક કરવાના સરકારના નિર્ણય સામે શિક્ષણ સંઘે ભારે વિરોધ દર્શાવ્યો હતો. RTE એક્ટ મુજબ પ્રાથમિક શાળાના શિક્ષકોએ સ્કૂલમાં 8 કલાક હાજરી આપવાની હોય છે, પરંતુ સજ્જતા સર્વેક્ષણનો ભારે વિરોધ કરનારા શિક્ષકો શાળામાં 8 કલાક પણ આપવા તૈયાર ન હતા. રાજ્યની મોટા ભાગની પ્રાથમિક શાળાઓનો સમય સવારે 11થી 5નો છે. જે અનુસાર 6 કલાક જ સ્કૂલ કાર્યરત રહે છે. રાજ્યના પ્રાથમિક શિક્ષકોએ ફરજિયાત 8 કલાક સ્કૂલમાં હાજરી આપવી પડશે, એવો રાજ્યના શિક્ષણ અધિકારીએ પરિપત્ર કર્યો હતો. આ પરિપત્રનો શિક્ષકોએ વિરોધ કરીને આંદોલનની ચીમકી ઉચ્ચારતાં આખરે એને રદ કરવામાં આવ્યો છે.
2 સપ્ટેમ્બરથી ધોરણ 6 થી 8 ની શાળાઓ શરૂ થઈ ત્યારે નિયામક દ્વારા કરાયેલ પરિપત્રમાં RTEના ઉલ્લેખ અનુસંધાને આઠ કલાકનો શાળાનો સમય કરવા બાબતના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના પરિપત્રના અનુસંધાને શાળાનો સમય આઠ કલાકનો કરવામાં આવ્યો હતો. આજની પરિસ્થિતિમાં દરેક શાળામાં PTC, B.Ed થયેલ ટ્રેન ટીચર ઉપલબ્ધ છે. સરકારી અન્ય કચેરીમાં કર્મચારી આઠ કલાક નોકરી કરે છે તો શાળામાં પણ શિક્ષકોએ આઠ કલાક ફરજ બજાવી જોઈએ તેવું શિક્ષણમંત્રીએ કહ્યું હતું. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ગુજરાત મહિલા સંવર્ગ દ્વારા શિક્ષણમંત્રી, શિક્ષણ સચિવ, નિયામકને આ મામલે આપવામાં આવેદનપત્ર આપ્યું હતું. પ્રાથમિક શાળાનો સમય 8 કલાકને બદલે 6 કલાક કરવા માટે રજૂઆત કરી હતી. તેમજ જો આગામી દિવસમાં માંગણી ના સ્વીકારાય તો રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુજરાત શિક્ષક હિતમાં આંદોલનનો માર્ગ અપનાવવાની ચીમકી પણ ઉચ્ચારવામા આવી હતી.
આ અંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રિસંહ ચૂડાસમાએ કહ્યું કે, 8 કલાકનો પરિપત્ર રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેટલા સમયગાળા દરમિયાન પૂરતા પ્રમાણમાં શિક્ષકો કામ કરી રહ્યા છે. અગાઉના સમય પ્રમાણે જ શિક્ષકો કામ કરશે. પ્રાથમિક શાળાઓમાં આરટીઇ હેઠળ જે સમય અંગેનો પરિપત્ર હતો તે રદ કરવામાં આવ્યો છે.