કર્ણાટક: કર્ણાટક(Karnataka)ની રાજધાની બેંગલુરુ(Bengaluru)ના ઈદગાહ મેદાનIdgah field)માં ગણેશ પૂજા(Ganesh Puja)ની પરવાનગી(Permission)ને લઈને મોટો વિવાદ(Controversy) ઊભો થયો હતો. મળતી માહિતી અનુસાર મામલાને સંભાળવા...
રિલાયન્સ ગ્રૂપના (Reliance Group) વડા મુકેશ અંબાણીએ સોમવારે તેમની પુત્રી ઈશાને ગ્રૂપના રિટેલ બિઝનેસના વડા તરીકે રજૂ કર્યા બાદ હવે અનંત અંબાણી...
ઝારખંડ: મહારાષ્ટ્ર(Maharashtra) અને બિહાર(Bihar) બાદ હવે ઝારખંડ(Jharkhand)માં રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે. મુખ્યમંત્રી હેમંત સોરેનને ઝારખંડની દીકરી અંકિતા કે તેના પરિવારની...
નવી દિલ્હી: (New Delhi) રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ગ્રાહક સુરક્ષા પગલાંને મજબૂત કરવાના ભાગરૂપે ‘ફ્રોડ રજિસ્ટ્રી’ (Fraud Registry) ની સ્થાપના કરવાનું...
ગાંધીનગર: દેશ અને દુનિયામાં ગીરના (Gir) જંગલની (Forest) એક અનોખી જ ઓળખ છે. ગીરના જંગલમાં ગીર સફારી માટે દેશ વિદેશથી લોકો આવતા...
સુરત: રખડતા ઢોરો ઉપર નિયંત્રણ લાવવાના હાઈકોર્ટનાં આદેશ બાદ માલધારી સમાજ(Maldhari society) અને સુરત મહાનગરપાલિકા(Surat Municipal Corporation) વચ્ચે ઘર્ષણ વધી રહ્યું છે....
સુરત (Surat): વરાછા પોલીસ સ્ટેશનમાં (Varacha Police Station) પોતાની કેબિનમાં હાથ પકડી ખેંચી લઈ જઈ તમાચા મારનાર એસીપી સી.કે. પટેલ (ACP CKPatel)...
વડોદરા: પંચમહાલના (Panchmahal) લકુલીશ યોગ યુનિવર્સિટીના સ્થાપક રાજર્ષિ મુનિનું (Rajarshi Muni) 92 વર્ષની વયે નિધન (Death) થયું છે. વડોદરાની (Vadodara) ખાનગી હોસ્પિટલમાં તેમણે...
સુરત(Surat) : મનપા(SMC) સંચાલિત સરથાણા(Sarthana) નેચર પાર્ક(Nature Park)માં આગામી પહેલી સપ્ટેમ્બરથી ત્રણ સિંહબાળ(Baby Lion)નું આકર્ષણ ઉમેરાશે. નેચરપાર્કમાં સિંહણ વસુધા અને સિંહ આર્ય...
સુરત (Surat) : ભરચોમાસે વિકસિત શહેર સુરતના પૂણા વિસ્તારની સોસાયટીના રહીશોને પાણી (Water) માટે રસ્તા પર ઉતરવાની નોબત આવી છે. પુણા વિસ્તારની...
ભૂજ: નખત્રાણા (Nakhtrana) તાલુકાના ધાવડાથી દેવપરને જોડતા માર્ગ પર એક ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો હતો. જેમાં 4 લોકોના ઘટના સ્થળે જ મોત...
નવી દિલ્હી: કેન્દ્રીય તપાસ એજન્સી (CBI) આજે સવારે 11 વાગ્યે દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાના બેંક લોકરની તપાસ કરવા પહોંચી હતી. ગાઝિયાબાદના...
નવી દીલ્હી: ગુલામ નબી આઝાદના રાજીનામા બાદ હવે જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસને વધુ એક ઝટકો લાગવા જઈ રહ્યો છે. અહીં કોંગ્રેસમાંથી નેતાઓના રાજીનામાનો ફફડાટ...
નવી દિલ્હી: ગુજરાતમાં વર્ષ 2002માં થયેલા તોફાન મામલે સુપ્રીમ કોર્ટે મહત્વની આદેશ આપ્યો છે. આ રમખાણો સાથે જોડાયેલા તમામ કેસ બંધ કરવાનો...
વડોદરા : વર્ષોથી એમ એસ યુનિ.એ કોમર્સ ફેકલ્ટીમાં વડોદરા જીલ્લાની બહારના વિદ્યાર્થીઓ માટે 50 ટકા સુધી પ્રવેશ આપવાની પ્રથા છે. આ શૈક્ષણિક...
નવસારી : નવસારી (Navsari) જિલ્લાના આદિવાસી સમાજે (Adivasi Samaj) સુરત-નાસિક ચેન્નઈ (Surat-Nashik-Chennai ) એક્સપ્રેસ-વે (Express Way) અને પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટના...
વડોદરા : લાલબાગ રેલ્વે યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા એક રૂમમાં ત્રણ-ત્રણ વિદ્યાર્થીઓને રહેવા માટે મજબૂર કરતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા.વિદ્યાર્થીઓએ ફ્લોર પર બેસી...
શાખાની ટીમે રવિવારની મોડી રાત્રે બાતમી આધારે અડાસ ગામના ફાર્મ હાઉસ પર દરોડો પાડ્યો હતો. આ દરોડામાં દારૂની મહેફિલ માણતા 15 નબીરાને...
બારડોલી: સુરત (Surat)ના હજીરા પોર્ટ (Hazira Port)થી ધૂળિયાને જોડતા નેશનલ હાઈવે નં.૫3 (National Highway 53) ઉપર આવેલા બારડોલી (Bardoli)ના સુરુચિ વસાહત નજીકના...
વડોદરા (Vadodara) : કોરોના (Corona) મહામારીના લીધે બે વર્ષ સુધી ઉત્સવોની (Festivals) ઉજવણી વિના વિતાવનાર ભક્તો (Devotees) આ વર્ષે ખૂબ જ ધામધૂમપૂર્વક...
વડોદરા: રખડતા ઢોરોને કારણે નિર્દોષ નાગરિકોના મોત બાદ મોડે મોડે જાગી ઉઠેલા વડોદરા મહાનગર પાલિકા તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી...
સુરત: સુરતના (Surat) અડાજણની (Adajan) તલાટી કચેરી (Talati Office) બપોર સુધી જ આવકના દાખલા, વિધવા સહાય સહિતની કામગીરી કરી બપોરે બંધ કરી...
ગોધરા: શહેરા નગરના ઢાકલીયા તરફ જતા રસ્તા પરથી પોલીસે કતલખાના પર રેડ કરતા એક ઓરડા માં પાણી અને ઘાસચારા વગર બાંધી રાખેલા...
સુરત : છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે સાર્વજનિક ગણેશોત્સવને ઉજવી નહીં શકેલા સુરતીઓમાં આ વખતે ગણેશોત્સવ માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો...
ઈરાક: તાજેતરમાં સમગ્ર વિશ્વએ જોયું કે શ્રીલંકામાં (Shrilanka) શું થયું? શ્રીલંકા આર્થિક અને રાજકીય રીતે બરબાદ થઈ ગયું. એવી જ હાલત ઈરાકની...
વડોદરા: શહેરનાં હિન્દુ વિસ્તારમાં પગપેસારો કરવા માગતા માથા ભારે લઘુમતી કોમના શખ્સને માત્ર સ્ટેમ્પ પેપર પર લખાણ કરીને મકાન વેચી દેવાતા થયેલા...
સિંગવડ:સિંગવડ તાલુકાના જામદરા બસ સ્ટેશન પર પીપલોદ થી સિંગવડ તરફ આવતા જામદરા ડામર રસ્તા પર ખાડો પડી જવાથી વાહનચાલકોને એક્સિડન્ટ થવાનો ભય...
કાલોલ: કાલોલ તાલુકાના ઘુસર ગામ વિસ્તારની ગોમા નદી કાંઠા સ્થિત સ્મશાન પાસે સોમવારે સવારે એક બાવળના ઝાડની ડાળીએ ગળેફાંસો ખાધેલી હાલતમાં યુવક...
સુરત(Surat): કોરોનાનાં બે વર્ષ પછી અફોર્ડડેબલ હાઉસિંગના બજારમાં તેજી રહી હોવા છતાં આવકવેરા વિભાગ(Income Tax Department)ને કરપાત્ર આવક(taxable income) નહીં થતાં વિભાગે...
વલસાડ : હાલમાં જ આવેલા ઘોડાપુરને (Flood) લઈ વલસાડના (Valsad) અનેક વિસ્તારોમાં તારાજી સર્જાઈ હતી. અનેક લોકો પ્રભાવિત થયા હતા. જેમાં અનેક...
નવસારીમાં મતદારોએ ઉત્સાહ બતાવ્યો, 55.31 ટકા મતદાન નોંધાયું
વલસાડ જિલ્લામાં 68.12 ટકા મતદાન, સૌથી વધુ 74.46 ટકા કપરાડામાં નોંધાયું, ભરૂચમાં નીચું મતદાન
રાજકોટમાં ભાજપે બોગસ મતદાન કરાવ્યું હોવાના ક્ષત્રિય સમાજના આક્ષેપ, દાંતામાં ગેનીબેને પણ લગાવ્યો આરોપ
આણંદ જિલ્લાની સાતેય વિધાનસભા બેઠકો ઉપર સાંજના ૦૫:૦૦ કલાક સુધીમાં ૬૧.૧૫ ટકા જેટલું મતદાન નોંધાયું
અમરેલીમાં ચૂંટણી ફરજ દરમ્યાન મહિલાકર્મીનું મોત, ખંભાતમાં મતદાન કર્યું ને મહિલા કેન્દ્ર પર જ ઢળી પડી
ખંભાત વિધાનસભા પેટા ચૂંટણીમાં 5 વાગ્યા સુધીમાં ૫૯.૯૦ ટકા મતદાન
યુવાન મતદાન કરવા તો પહોંચ્યો પણ મતદાન થી વંચિત રહી ગયો,જાણો કેમ?
જાણો વડોદરા શહેરમાં પાંચ વાગ્યા સુધીમાં કેટલું થયું મતદાન ?
કોંગ્રેસ રામ મંદિર પર બાબરી તાળું ન લગાડી દે તે માટે 400 બેઠક પર જીત જરૂરી છે: મોદી
અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે કોઈ નિર્ણય ન આપ્યો
નવસારી સહિત દક્ષિણ ગુજરાતની આ 4 બેઠકો પર 5 વાગ્યા સુધીમાં કેટલું થયું મતદાન? જાણો..
ભરૂચના ડેડિયાપાડામાં સૌથી વધુ 68.05% મતદાન, અમરેલીમાં સૌથી ઓછું 37.82 મતદાન
ચૂંટણી વચ્ચે મુસ્લિમોને આરક્ષણ વિશે લાલુ યાદવનું મોટું નિવેદન
એક તરફ પત્નીનું અવસાન બીજી તરફ પતિએ અદા કરી મતદાનની નૈતિક ફરજ
વડોદરા મતદાનનો રેકોર્ડ તોડશે? 3 વાગ્યા સુધીમાં જ 48.48 ટકા
11 રાજ્યોની 93 બેઠકો પર વોટિંગ, ગુજરાતની 25 લોકસભા સીટ પર બપોરે 3 વાગ્યા સુધીમાં 47 ટકા મતદાન
આણંદ જિલ્લાના ૮૮૮ મતદાન મથકો પરથી કરાયું લાઈવ વેબકાસ્ટિંગ
વડોદરા: બટાકા પૌવા ખાધા બાદ 15 બાળકોને ફૂડ પોઇઝન
આણંદમાં મતદારોનો ધસારો, બપોરના 1 વાગ્યા સુધીમાં 41.78 ટકા મતદાન
હાલોલમાં કાળઝાળ ગરમીમાં પણ ભારે ઉત્સાહ ભર્યા વાતાવરણમાં બપોરે 1:00 વાગ્યા સુધીમાં 39.46 ટકા મતદાન
સુરતમાં 92 વર્ષના દાદાએ આકરી ગરમીમાં પણ ફરજ નિભાવી, ત્રણ પેઢીએ એકસાથે કર્યું મતદાન
અમદાવાદમાં રેલિંગ કૂદી નાનકડી બાળકી વડાપ્રધાન પાસે દોડી ગઈ, મોદીદાદાને ભેંટીને વ્હાલ કર્યો
વડોદરાના મહારાજા સમરજીતસિંહજી ગાયકવાડ અને રાજમાતા શુભાંગીનીદેવીએ મતદાન કર્યું,
સુરતમાં ઢોલ-નગારા સાથે વાજતે ગાજતે સમૂહમાં મતદાન કરવાનો ક્રેઝ જોવા મળ્યો
વૈષ્ણવાચાર્ય શ્રી વ્રજરાજકુમારજીએ કારેલીબાગ સ્થિત ભગિનીસમાજ ખાતે મતદાન કર્યું
વડોદરા બેઠક પર બપોરે 1 વાગ્યા સુધીમાં 38.79 ટકા મતદાન
કાશ્મીરમાં સુરક્ષા દળોને મળી મોટી સફળતા, લશ્કર-એ-તૈયબાના કમાન્ડરને ઠાર માર્યો
100ના 1100 કરોડ કેવી રીતે થયા?, કેજરીવાલ સામેના કેસમાં સુપ્રીમ કોર્ટે EDની તપાસ પર ઉઠાવ્યા સવાલ
જુનાગઢ બેઠક પર એક વાગ્યા સુધીમાં 37.94 ટકા મતદાન
હાલોલના કંજરીમાં જયદ્રથસિંહ સહિત રાજવી પરિવારનું મતદાન
કર્ણાટક: કર્ણાટક(Karnataka)ની રાજધાની બેંગલુરુ(Bengaluru)ના ઈદગાહ મેદાનIdgah field)માં ગણેશ પૂજા(Ganesh Puja)ની પરવાનગી(Permission)ને લઈને મોટો વિવાદ(Controversy) ઊભો થયો હતો. મળતી માહિતી અનુસાર મામલાને સંભાળવા માટે મેદાનની આસપાસ મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરવામાં આવી હતી. જો કે સુપ્રીમ કોર્ટે કર્ણાટકની રાજધાની બેંગલુરુના ઈદગાહ મેદાનમાં ગણેશ ચતુર્થીની ઉજવણી કરવાની મંજૂરી આપવાનો ઈન્કાર કરી દીધો હતો. કોર્ટે આદેશ આપ્યો કે જમીન પર યથાસ્થિતિ જાળવવામાં આવે. સુપ્રીમ કોર્ટે બંને પક્ષોને આ મામલે સુનાવણી માટે કર્ણાટક હાઈકોર્ટનો સંપર્ક કરવાનો નિર્દેશ આપ્યો છે.
વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે આ મામલાને તાત્કાલિક સુનાવણી માટે ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે હાઈકોર્ટના આદેશથી બિનજરૂરી તણાવ પેદા થશે. કર્ણાટક હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે કર્ણાટક સરકારને ચામરાજપેટ ખાતે ઈદગાહ મેદાનનો ઉપયોગ કરવા માંગતી અરજીઓ પર વિચાર કરવા અને યોગ્ય નિર્દેશો પસાર કરવાની મંજૂરી આપી હતી.
1600 પોલીસ જવાનો તૈનાત
ડીસીપી લક્ષ્મણ બી. નિમ્બર્ગી (પશ્ચિમ વિભાગ)એ જણાવ્યું કે છેલ્લા 15 દિવસથી બદમાશો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમે કાયદો અને વ્યવસ્થા સુનિશ્ચિત કરી રહ્યા છીએ. ગણેશ ચતુર્થીની પૃષ્ઠભૂમિ પર પણ અમે તમામ સમુદાયના આગેવાનો સાથે શાંતિ બેઠક કરી છે. અમે ચામરાજપેટમાં લગભગ 1600 પોલીસ કર્મચારીઓને તૈનાત કર્યા છે. આ ઉપરાંત ત્રણ ડીસીપી, 21 એસીપી, લગભગ 49 ઈન્સ્પેક્ટર, 130 પીએસઆઈ અને રેપિડ એક્શન ફોર્સ (આરએએફ) ને પણ શાંતિ અને સુમેળ સુનિશ્ચિત કરવા માટે તૈનાત કરવામાં આવ્યા છે.
તરફેણમાં 28 મેમોરેન્ડમ, વિરોધમાં 11 મેમોરેન્ડમ: મેયર
હુબલી-ધારવાડના મેયર ઈરેશ અચંતગેરીએ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓ સાથેની લાંબી બેઠક બાદ સોમવારે મોડી રાત્રે આ નિર્ણયની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે આ મુદ્દે નાગરિક સંસ્થા દ્વારા રચાયેલી ગૃહ સમિતિની ભલામણ પર આ નિર્ણય લેવામાં આવ્યો છે. મેયરે જણાવ્યું હતું કે ગૃહ સમિતિએ કાયદાકીય નિષ્ણાતોની સલાહ લીધા બાદ ગણેશ ઉત્સવને મંજૂરી આપવાની ભલામણ કરી હતી. તેને ઉત્સવને મંજૂરી આપવાની તરફેણમાં 28 અને તેની વિરુદ્ધ 11 મેમોરેન્ડમ મળ્યા હતા. તેમણે કહ્યું કે સમિતિના અહેવાલ અને વિગતવાર ચર્ચા બાદ ગણેશ ઉત્સવને ત્રણ દિવસ માટે મંજૂરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મેયરે જણાવ્યું હતું કે છ સંસ્થાઓએ ગણેશ મૂર્તિની સ્થાપના માટે પરવાનગી માંગી હતી, જેમાંથી એકની પસંદગી કરવામાં આવી હતી અને બાકીની સંસ્થાઓને ઉત્સવની સારી રીતે ઉજવણી કરવામાં સહકાર આપવા વિનંતી કરવામાં આવી હતી.
CJI સમક્ષ મુકવામાં આવશે કેસઃ સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે આ મામલો CJI સમક્ષ મૂકવો જોઈએ કારણ કે આ મામલાની સુનાવણી કરતા બે જજો વચ્ચે કોઈ સહમતિ નથી. એડવોકેટે CJI UU લલિતની અધ્યક્ષતાવાળી બેન્ચ સમક્ષ આ બાબતનો ઉલ્લેખ કર્યો હતો. CJI UU લલિતે આ મામલો જસ્ટિસ ઇન્દિરા બેનર્જી, એએસ ઓકા અને એમએમ સુંદરેશની બનેલી ત્રણ જજની બેન્ચ સમક્ષ રજૂ કર્યો હતો. .