સુરત: સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા શહેરમાં વિવિધ સ્થળોએ ગણેશ વિસર્જન (Ganesh Visarjan) માટે બનાવવામાં આવેલ કૃત્રિમ તળાવો (Lake) ખાતે ગણેશ વિસર્જન સમયે...
નવી દિલ્હી: બિલ્કીસ (Bilkis) બાનો બળાત્કાર (Rape) અને હત્યા (Murder) કેસમાં 11 દોષિતોને મુક્ત કરવાના નિર્ણયને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે (Supreme...
બ્રિટન: બ્રિટનની (Britain) રાણી એલિઝાબેથ IIના (Queen Elizabeth II) નિધન (Death) પર ભારતમાં એક દિવસનો રાષ્ટ્રીય શોક (national mourning) જાહેર કરવામાં આવ્યો...
નવી દિલ્હી: કોંગ્રેસ (Congress) દેશભરમાં 3570 કિલોમીટર લાંબી ભારત જોડી યાત્રા (Bharat Jodo Yatra) યોજી રહી છે. ભારત જોડો યાત્રાના ત્રીજા દિવસે...
લંડન: બ્રિટન સૌથી વધુ શાસન કરનાર રાણી એલિઝાબેથ 2 (Queen Elizabeth) ને વિદાય આપી રહ્યું છે. તેમના મૃત્યુ બાદ બ્રિટનમાં ‘ઓપરેશન લંડન...
સુરત : સુરત શહેરમાં હાલમાં ગણેશ વિસર્જન યાત્રા ચાલી રહી છે. આ વિસર્જન યાત્રા વચ્ચે હજીરામાં અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. હજીરા...
બ્રિટિશ: બ્રિટિશ (British) સામ્રાજ્ય પર 70 વર્ષ સુધી શાસન કરનાર રાણી એલિઝાબેથ IIનું (Queen Elizabeth II) ગુરુવારે સ્કોટલેન્ડના બાલમોરલ કેસલમાં અવસાન (Death)...
એક સમજુ અને મહેનતુ સ્ત્રી પર્વતોની તળેટીમાં રહેતી હતી અને પર્વતોની હારમાળામાં ઘુમીને લાકડા, ફૂલ, ફળ ભેગા કરતી.એક દિવસ પર્વતોમાં ફરતા ફરતા...
અમેરિકા: અમેરિકામાં (America) ભારતીયો (Indian) પ્રત્યે નફરત વધી રહી છે. સામાન્ય લોકોને ધમકી આપ્યા બાદ હવે ભારતીય-અમેરિકન ધારાસભ્ય પ્રમિલા જયપાલને (Indian-American legislator...
સુરત (Surat): ભાગળ નજીક લીમડા ચોક વિસ્તારમાં લીમડા ચોક (Limda Chowk) બાલ ગણેશોત્સવ સમિતિ ટ્રસ્ટ (Bal Ganesh Utsav Samiti Trust) દ્વારા છેલ્લા...
અમદાવાદ: ગુજરાતને (Gujarat) બુલેટ ટ્રેન (Bullet train) બાદ સેમી હાઈસ્પીડ ટ્રેન ‘વંદે ભારત’ (Vande Bharat) ભેટ મળી છે. 130 કિમીની ઝડપે દોડતી...
ભારત બ્રિટનને વળોટી વિશ્વનું પાંચમા ક્રમનું અર્થતંત્ર બન્યું છે. આ બીજી વાર આપણે બ્રિટનને વળોટી ગયા છીએ. પહેલી વાર આવું થોડા વર્ષો...
સુરત: બાપ્પાનો વટ જોવો હોય તો તમારે સુરતના પાલ વિસ્તારમાં જવુ પડે. અહીં બાપ્પાની સવારી લક્ઝુરીયસ કારમાં નીકળે છે. છેલ્લાં બે વર્ષથી...
છેલ્લા કેટલાક સમયથી કાશ્મીરની પાકિસ્તાન સાથેની અંકુશ હરોળ પર ઘૂસણખોરી નોંધપાત્ર રીતે ઘટી ગઇ હોવાનું કહેવાય છે ત્યારે હાલમાં એવા અહેવાલ આવ્યા...
વેસુમાં 149 વર્ષ જૂની પારસીઓની અગિયારી આવેલી છે. મુંબઈના પારસીઓ, તેના ટ્રસ્ટીઓથી ધ્યાન નહીં અપાતું હોવાથી મકાન ખખડી ગયેલું. આતશની પાછળની દીવાલ...
115 વર્ષ પહેલાં ચોક બજાર સ્થિત સોપારી ગલીમાં તમાકુ અને બીડી બનાવવા માટેના પાનની એક દુકાન શરૂ થઈ હતી. ત્યારે તમાકુ પંચમહાલ...
સુરત(Surat) : બે વર્ષના લાંબા સમય ગાળા બાદ સુરતમાં રંગેચંગે ઉત્સાહપૂર્વક ગણેશ ઉત્સવની (GaneshUtsav) ઉજવણી ભક્તો દ્વારા કરવામાં આવી અને જોત જોતામાં...
સુરત: સુરતમાં ભારે હૈયે ગણેશજીને વિદાય આપવામાં આવી છે. ત્યારે હાલમાં રાજમાર્ગ પર ગણેશ વિસર્જન યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે. મોટા...
મુંબઈ: દર્શકોની લાંબી રાહ અને ઉત્સાહ બાદ આખરે ફિલ્મ બ્રહ્માસ્ત્ર (Brahmastra) સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. દિગ્દર્શક અયાન મુખર્જીની 10 વર્ષની મહેનતથી બનેલી...
સુરત: સુરતમાં 10 દિવસ દુંદાળા દેવની પૂજા અર્ચના કર્યા બાદ આજે આખરે બાપાને વિદાય આપવાની ઘડી આવી ગઈ છે. સુરતમાં વહેલી સવારથી...
નિર્વિઘ્ને કાર્યની સફળતા માટે આપણાં સમાજમાં સૌ પ્રથમ ગણપતિની પુજા કરવામાં આવે છે અને માટે જ ખૂબ જ ભક્તિભાવ અને ઉલ્લાસ પૂર્વક...
ગોવા: ગોવામાં (Goa) કર્લીઝ રેસ્ટોરન્ટમાં (Curly’s Restaurant) જ્યાં બીજેપી (BJP) નેતા અને ટિકટોક સ્ટાર સોનાલી ફોગાટની (Sonali Phogot) હત્યા (Murder) કરવામાં આવી...
દિલ્હી: દિલ્હીના (Delhi) આઝાદ માર્કેટ (Azad Market) વિસ્તારમાં એક નિર્માણાધીન ચાર માળની ઈમારત ધરાશાયી (building collapses) થઈ છે. કાટમાળ નીચે દબાઈ જવાથી...
લંડન, તા. ૮: બ્રિટનના મહારાણી (Queen of Britain) એલિઝાબેથ બીજાનું (Elizabeth II) આજે ૯૬ વર્ષની વયે અવસાન (death) થયું છે. તેમની તબિયત...
દુબઇ, તા. 08 : એશિયા કપની સુપર-4ની આજે અહીં રમાયેલી મેચમાં ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ 1020 દિવસના લાંબા દુકાળ પછી...
ટકારમા : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) ઓલપાડ ખાતે જરૂરિયાતમંદ નાગરિકો માટે મેગા મેડિકલ કેમ્પમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ જનહિતકારી...
દુબઇ, તા. 08 : વિરાટ કોહલીનો (Virat kohali) છેલ્લા 1020 દિવસથી ચાલી આવતા સદીના દુકાળનો આજે ગુરૂવારે અંતે અંત આવ્યો છે અને...
સુરત : ગુરૂવારની સાંજે સાતથી આઠ વાગ્યાના આરસામાં વરસાદ (Rain) સાથે જોરદાર પવન (Strong Wind) ફૂંકાયો હતો. જેના કારણે ઠેર ઠેર વૃક્ષ...
સુરત: (Surat) વિધાનસભાની ચુંટણીના પડઘમ વચ્ચે રાજનીતીના એપી સેન્ટર સુરતમાં ભાજપનો (BJP) ગઢ સાચવી રાખવા માટે ભાજપ એક પણ તક ચુકતુ નથી....
સુરત: (Surat) શુક્રવારે અનંત ચૌદશના દિવસે બે વર્ષ બાદ શહેરમાં ધામધુમથી શ્રીજી વિસર્જનયાત્રાઓ નિકળશે તેથી શહેરના માર્ગો ધમધમી ઉઠશે. સતત 10 દિવસ...
માંજલપુર રોડ પર વીજ કંપનીના થાંભલા રોડ પર નોંધારા મૂકી દેવાયા
એમજીવીસીએલની આ તે કેવી સ્માર્ટનેસ ! જૂના મીટરના બોક્સ માંજલપુરના રસ્તા પર રેઢા મૂકી દીધા
દરિયામાં અષ્ટ ગામના એક જ પરિવારના 4 સભ્યોના મોત બાદ દાંડીના દરિયા કિનારે સુચના બોર્ડ લગાવાયા
ડાંગ જિલ્લાના દક્ષિણ વન વિભાગનાં વઘઈ રેંજમાંથી ખેરનાં લાકડાનો જથ્થો ઝડપાયો
સરથાણામાં સાત વર્ષના બાળક પર મનપાના કચરાનો ટેમ્પો ફરી વળતાં બાળકનું મોત
વડોદરા મહાનગર પાલિકા દ્વારા વાર્તા રે વાર્તા …
ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીના કાફલાનું હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત
અમદાવાદ સહિત ચાર શહેરોમાં રેકોર્ડ બ્રેક 45 ડિગ્રી ગરમી, અચાનક બેભાન થઈ પડી જવાની ઘટનાઓ વધી ગઈ
બંગાળમાં PM મોદીએ કહ્યું- BJPના વાવાઝોડાએ TMCના આતંકના કિલ્લાઓને ધ્વસ્ત કરવાનું શરૂ કરી દીધું છે
વરસાદી પાણીના નિકાલ માટે તાત્કાલિક ધોરણે અવરોધો દૂર કરવા કોંગ્રેસની અપીલ
વડોદરામાં બિલ્ડરની દાદાગીરી, બહારથી માણસો લઇ આવી યુવક પર હુમલો કર્યો
છોટાઉદેપુર જિલ્લો તપીને 44 ડિગ્રી પોહચ્યો
IMD Alert: દેશના અનેક રાજ્યોમાં ગરમીનું રેડ એલર્ટ, ચોમાસું આંદામાન-નિકોબાર પહોંચ્યું
કેજરીવાલનું ભાજપ હેડક્વાર્ટર ખાતે વિરોધ પ્રદર્શન, કહ્યું- ભાજપે અમને ખતમ કરવા માટે યોજના બનાવી
સ્વાતિ માલીવાલ કેસમાં તપાસ માટે CM હાઉસ પહોંચી દિલ્હી પોલીસ, CCTV DVR સહિત સાધનો જપ્ત કર્યા
ડભોઇ તાલુકા પંથકના મદ્રેસામાં શિક્ષણ વિભાગ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો
શહેરમાં નિયમોને નેવે મૂકી વાહનો ચલાવતા વાહનચાલકો હવે ચેતી જજો,
વાઘોડિયા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં એસી બંધ, 11 વર્ષથી નીચેના ખેલાડી 43 ડિગ્રીમાં બફાયા
શિનોર રાણાવાસના અંબાજી મંદિરને 30 વર્ષ પૂર્ણ થતાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા
શિનોરના તેરસા ગામેથી ગુમ થયેલા બે બાળકો સાકબારાથી મળી આવ્યા
વડોદરા : તરસાલીમાં વૃદ્ધાની હત્યા કર્યા બાદ સોનાના દાગીનાની લૂંટ
વડોદરામાં વીજળીનો કકળાટ: રાતે દોઢ વાગ્યે કારેલીબાગ કચેરીએ વિફરેલા લોકો પહોંચ્યા
રાજ્યની 1130 જેટલી મદરેસાને સર્વે કરવાનો શિક્ષણ વિભાગ દ્વારા આદેશ….
સુરતમાં અનોખો મેળો યોજાશે, દેશ વિદેશના ઉદ્યોગ સાહસિકો ભેગા થશે
PM મોદીએ દિલ્હી રેલીમાં કહ્યું, ‘તમારા સપના સાકાર કરવા માટે મારું જીવન અર્પણ છે’
રાજ્યમાં આગામી પાંચ દિવસ ગરમીનો પારો 44 ડિગ્રીથી ઉપર રહેવાની સંભાવના, અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ
લો બોલો.. ચાલકે ટ્રકનું GPS બંધ હોવાનો ફાયદો ઉઠાવ્યો અને 43.50 લાખના AC સગેવગે કરી દીધા
લોકોના હોબાળા બાદ સ્માર્ટ મીટર મામલે DGVCLના MD યોગેશ ચૌધરીએ કરવો પડ્યો ખુલાસો, જાણો શું કહ્યું..
ઉમરગામના દેહરીની કંપનીમાં ધડાકા સાથે ભીષણ આગ લાગતા 15 શખ્સો દાઝી ગયા
કેજરીવાલ આવતીકાલે AAP નેતાઓ સાથે BJP ઓફિસ પહોંચશે, કહ્યું- ‘જેને જેલમાં નાંખવા હોય નાંખી દેજો..’
સુરત: સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા શહેરમાં વિવિધ સ્થળોએ ગણેશ વિસર્જન (Ganesh Visarjan) માટે બનાવવામાં આવેલ કૃત્રિમ તળાવો (Lake) ખાતે ગણેશ વિસર્જન સમયે ગણેશજીની પ્રતિમાની સાથે તેઓને પહેરાવવામાં આવેલા આભૂષણો, વાઘાઓ વગેરેના રીયુઝ કરી પર્યાવરણના સંરક્ષણ તથા જરૂરિયાતમંદ મહિલાઓને રોજગારી આપવાના હેતુસર સુરત મહાનગરપાલિકાના યુસીડી વિભાગ દ્વારા અમલીકૃત દીનદયાળ અંત્યોદય યોજના – રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન (DAY-NULM) અંતર્ગત રચાયેલ સ્વસહાય જૂથના બહેનો દ્વારા કૃત્રિમ તળાવ/ઓવારા પર મૂર્તિ સાથેના આભૂષણો, વાઘાઓ વગેરેને સન્માનપૂર્વક રીતે સ્વીકારવામાં આવ્યા છે.
આ એકત્ર કરેલી ચીજવસ્તુઓમાંથી ચણિયાચોળી, ઘરેણાંઓ, સુશોભનની વસ્તુઓ બનાવી જરૂરિયાતમંદ તથા શહેરી ઘરવિહોણા લોકોના આશ્રયસ્થાનમાં રહેતા બાળકોને ભેટ સ્વરૂપે આપવામાં આવશે જેથી તેઓ આગામી દિવસોમાં આવનાર નવરાત્રી પર્વની હર્ષ ઉલ્લાસ સાથે ઉજવણી કરી શકે તેમજ સ્વસહાય જૂથના બહેનોને આજીવિકા મળી રહે તે માટે તૈયાર કરેલ વસ્તુઓ નવરાત્રિ મેળા દરમ્યાન વેચાણ-કમ-પ્રદર્શન માટે મૂકવામાં આવશે.
ગણેશ મંડપો બાપ્પા વિના સૂના પડ્યા
બપોર બાદ શહેરના મુખ્ય માર્ગો પર ગણેશ વિસર્જન યાત્રાનો માહોલ જામ્યો હતો. રાજમાર્ગ પર મોટી સંખ્યામાં ઊંચી ઊંચી ગણેશ પ્રતિમા સાથે ભક્તોની ભીડ ભેગી થઈ હતી. ડુમસ અને હજીરામાં પણ મોટી મોટી પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું. દરમિયાન 9 દિવસ સુધી લાડથી રાખેલા બાપ્પા આજે જતા રહેતાં ભક્તો લાગણીશીલ બન્યા હતા. બાપ્પા વિના મંડપો, શેરી મહોલ્લા અને એપાર્ટમેન્ટ સુના પડ્યા હતા.
ટ્રોલી પર ગણપતિ વિસર્જન યાત્રા
એકતરફ ટોય કારમાં બાપ્પાની શાહી સવારી નીકળી તો બીજી તરફ ક્યાંક લારી, ક્યાંક ટ્રક તો ટેમ્પોમાં વિસર્જન યાત્રા નીકળી હતી. અડાજણમાં એક ગણેશ મંડળ દ્વારા ટ્રોલી પર મહિલા, બાળકો સાથે વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી. બે વર્ષ બાદ કોરોનાના પ્રતિબંધોની કેદમાંથી છૂટી સુરતીઓએ ઉત્સાહપૂર્વક વિસર્જન યાત્રામાં ભાગ લીધો.
મરાઠી પરિવારે દુ:ખી મનથી બાપ્પાને વિદાય આપી
અડાજણના મરાઠી પરિવારે પરંપરાગત મરાઠી વસ્ત્રો પહેરી બાપ્પાને વિદાય આપવા આવ્યા હતા. ભારે ગરમીમાં રસ્તો દાઝી રહ્યો હોવા છતાં મરાઠી પરિવાર ઉઘાડા પગે બાપ્પાની મૂર્તિ લઈ ચાલ્યો હતો. પાલના ઓવારા પર વિસર્જનની ઘડીએ પરિવારની આંખોમાં આંસુ હતા. પરિવારના મોભીએ કહ્યું અમે 20 વર્ષથી ઘરે બાપ્પાની મહેમાનગતિ માણીએ છીએ. 10 દિવસ ઉપવાસ કરીએ છીએ. આજે બાપ્પા જઈ રહ્યાં છે ત્યારે મન દુ:ખી છે.