સુરત: શુક્રવારે અનંત ચૌદશના રોજ શહેરના 19 કૃત્રિમ ઓવારામાં 5 ફૂટથી નાની 53 હજાર જેટલી ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. જોકે,...
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi)એ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કેન્દ્ર-રાજ્ય(Centre-State) વિજ્ઞાન પરિષદ(Science Council)નું ઉદ્ઘાટન(Inaugurated) કર્યું હતું. અમદાવાદ(Ahmedabad)ના સાયન્સ સિટી ખાતે બે દિવસીય...
પલાઉ(Palau): પશ્ચિમ પેસિફિક મહાસાગર(west pacific ocean)માં સ્થિત પલાઉ(Palau)માં શનિવારે સવારે 5.01 કલાકે ભૂકંપ(Earthquake) આવ્યો હતો. આ ભૂકંપની તીવ્રતા 6.1 માપવામાં આવી હતી....
સુરત: શહેરમાં ગણેશ ઉત્સવ જેવા તહેવારોની અસસ્લ મજા તો કોટ વિસ્તારમાં જ આવે એ તો માનવું જ પડે છે. જ્ઞાન સાથે ગમ્મતની...
ઝુરિચ: ગોલ્ડ મેડલિસ્ટ ભાલા ફેંક એથ્લેટ નીરજ ચોપરાએ અહીં પ્રતિષ્ઠિત ડાયમંડ લીગ ફાઇનલ્સ ટાઇટલ જીતીને વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે....
સુરત: લિંબાયતમાં રહેતી એક સગીરાનો ભાઇ (Brother) જેલમાં (Jail) ગયા બાદ આ સગીરા જે ઘરમાં રહેતી હતી તેના પતિએ જ સગીરાને બીજા...
સુરત: ભેસ્તાન-ઉન પાટિયા ખાતે શેરડીના રસની (Sugercan Juice) લારી ચલાવતા યુવક પાસે ગઈકાલે મધરાતે ત્રણ અજાણ્યાએ સિગારેટની માંગણી કરી ઝઘડો કર્યો હતો....
દુબઈ,: કેએલ રાહુલને જ્યારે પૂછવામાં આવ્યું કે અફઘાનિસ્તાન સામેની મેચ દરમિયાન ટી-20 ઇન્ટરનેશનલમાં તેની પ્રથમ સદી ફટકારનાર વિરાટ કોહલીને વર્લ્ડકપમાં રોહિત શર્મા...
ઈસ્લામાબાદ: સંયુક્ત રાષ્ટ્રના(United Nations) વડા એન્ટોનિયો ગુટેરેસે (Antonio Guterres) શુક્રવારે શોક વ્યક્ત કર્યો હતો કે કુદરતી આફતો (Natural Disasters) તે દેશો પર...
નવી દિલ્હી: શનિવારે સેન્ટ જેમ્સ પેલેસ ખાતે એક્સેશન કાઉન્સિલની બેઠકમાં રાજા ચાર્લ્સને સત્તાવાર રીતે બ્રિટનના (Britain) નવા રાજા (King) તરીકે જાહેર કરવામાં...
મેદિનીનગર,ઝારખંડ: ઝારખંડના (Jarkhand) પલામુ (Palamu) જિલ્લામાં શોરૂમ (Showroom) કમ ગોડાઉનમાં (Godwon) લાગેલી આગમાં (Fair) એક 80 વર્ષીય વૃદ્ધાનું મૃત્યુ થયું હતું અને...
દેલાડ: દ.ગુ.વીજ કંપનીની ઓલપાડ (Olpad) સબ ડિવિઝનના(Sub Division) કાર્યક્ષેત્રનાં ગામોની સીમમાંથી ગત વર્ષે અજાણ્યા તસ્કરોએ વીજપોલ પરથી ચોરેલા એલ્યુમિનિયમ (Alluminum) વાયરોની(Wires) ચોરીનો...
સુરત: મૂળ ભાવનગરના (Bhavnagar) ગારિયાધારના રૂપાવટી ગામના વતની, ગરીબ પરિવારના (Family) યુવાન વિવેક ગોટી ગોટીની કિસ્મત સુરતમાં (Surat) હીરાની (Diamond) જેમ ચમકી...
ભરૂચ: વાલીયા (Valiya) તાલુકાના એક ગામમાં રહેતી મહિલાના (Women) પડોશમાં રહેતી કૌટુંબીક બેન કેટલાય સમયથી બીમાર રહે છે. જેથી બીમાર મહિલાના પતિએ...
ગાંધીનગર: રાજ્યમાં રખડતા ઢોરોની (Stray cattle) સમસ્યા ઉકેલવા માટે રાજય સરકાર પગલા ભરી રહી છે , જેના પગલે રખડતા ઢોરની સમસ્યા નિયંત્રણ...
ગાંધીનગર: ટેક્નોલોજીના યુગમાં દેશના યુવાનોને વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રમાં જરૂરી પ્લેટફોર્મ પૂરૂ પાડવા ઉપરાંત દેશમાં વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રનાં પડકારો-રાજ્યોની જરૂરિયાતો અને...
ભરૂચ: (Bharuch) વાગરા (Vagra) તાલુકાના મુલેર ગામ પાસે આવેલ ભંડારી પેટ્રોલ પંપની સામે બે ટ્રકને (Truck) અકસ્માત (Accident) નડતાં ઇજાગ્રસ્તોને સારવાર અર્થે...
ગાધીનગર: ગુજરાતમાં (Gujarat) ફિલ્મ (Film) શૂટિંગને (Shooting) પ્રોત્સાહન આપવા માટે આજે સીએમ (CM) ભૂપેન્દ્ર પટેલ દ્વ્રારા આવતીકાલે ‘સિનેમેટિક ટુરિઝમ પોલિસી ૨૦૨૨-૨૦૨૭’ જાહેર...
દેલાડ: દ.ગુ.વીજ કંપનીની ઓલપાડ સબ ડિવિઝનના કાર્યક્ષેત્રનાં ગામોની સીમમાંથી ગત વર્ષે અજાણ્યા તસ્કરોએ વીજપોલ પરથી ચોરેલા એલ્યુમિનિયમ વાયરોની (Wires) ચોરીનો ગુનાનો ભેદ...
વલસાડની સિંગર વૈશાલીનો મુખ્ય હત્યારો લુધિયાણાથી પકડાયો વલસાડ: વલસાડના (Valsad) હાઇ પ્રોફાઇલ (Hai Profile) હત્યા (Murder) કેસના મુખ્ય આરોપી અને વૈશાલીની(Vaishali) હત્યા...
સુરત: ગુરુવાર રાતથી જ શહેરભરમાં વરસાદી માહોલ (Rain) છવાયો છે. ગુરુવારની રાત્રિએ કડાકા ભડાકાભેર મેઘરાજા વરસ્યા હતા. મળતી માહિતી મુજબ શહેરમાં રાત્રિના...
બારડોલી: બારડોલી (Bardoli) શહેર તેમજ તાલુકામાં ભક્તોએ નવ દિવસ પૂજન-અર્ચન કર્યા બાદ શુક્રવારે ગણપતિને( Ganesha) ભારે હૈયે વિદાય આપી હતી. બારડોલી શહેરના...
સેલવાસ-દમણ: સંઘપ્રદેશ દાદરા નગર હવેલીની દમણગંગા (Damanganga) નદીની (River) વચ્ચે ઉંચા પથ્થર પર એક વ્યક્તિ લઘુશંકા કરવા અર્થે ગયો હતો. જ્યાં ઉપરવાસમાં...
સુરત: શહેરમાં આજે બેવડી ઋતુનો અનુભવ લોકોએ કર્યો હતો. સવારે તડકો અને બપોર પછી છુટાછવાયા વિસ્તારમાં ધોધમાર વરસાદી ઝાપટું વરસ્યું હતું. આગામી...
સુરત: આજે શ્રીજીને વિદાય આપવામાં આવી રહી છે ત્યારે મેઘરાજા (Rain) પણ તેમને વિદાય આપી રહ્યું હોય તેવી સ્થિતિનું સર્જન થયું છે....
અમદાવાદ : પૂર્વ મુખ્યમંત્રી (Former Chif Minester) વિજય રૂપાણીને (Vijay Rupani) મોટી જવાબદારી સોંપવામાં આવી છે.ગુજરાત ચૂંટણી પહેલા રૂપાણીની નવી ભૂમિકા સોંપવામાં...
સુરત: શહેરી વિસ્તારમાં વાત કરીએ તો આમ તો તમામ તહેવારો (Festivals) આનંદ ઉલ્લાસપૂર્વક તેમજ બઘા સાથે મળી પરિવારની (Family) જેમ ઉજવે છે....
નવસારી : નવસારી (Navsari) સબજેલના (Sabjail ) કેદીને (Prisoner) ફોન ન કરવા દેતા કેદીએ સબજેલનું કમ્પ્યુટર (Computar) અને ટેલિફોન (Telephone) તોડી નાંખી...
સુરત : વકીલ (Lawyer) મેહુલ બોધરા ઉપર હુમલો (Attack) કરનાર ટીઆરબી (TRB) સુપરવાઇઝર સાજન ભરવાડે કરેલી જામીન અરજી કોર્ટે નામંજૂર કરતો હુકમ...
સુરત: અનંતચતુર્થીના દિવસે ભારે ગરમીના લીધે બપોર સુધી ગણેશ વિસર્જન યાત્રાનો ખાસ માહોલ જોવા મળ્યો નહોતો, પરંતુ બપોર બાદ ગણેશજીની ઊંચી ઊંચી...
માંજલપુર રોડ પર વીજ કંપનીના થાંભલા રોડ પર નોંધારા મૂકી દેવાયા
એમજીવીસીએલની આ તે કેવી સ્માર્ટનેસ ! જૂના મીટરના બોક્સ માંજલપુરના રસ્તા પર રેઢા મૂકી દીધા
દરિયામાં અષ્ટ ગામના એક જ પરિવારના 4 સભ્યોના મોત બાદ દાંડીના દરિયા કિનારે સુચના બોર્ડ લગાવાયા
ડાંગ જિલ્લાના દક્ષિણ વન વિભાગનાં વઘઈ રેંજમાંથી ખેરનાં લાકડાનો જથ્થો ઝડપાયો
સરથાણામાં સાત વર્ષના બાળક પર મનપાના કચરાનો ટેમ્પો ફરી વળતાં બાળકનું મોત
વડોદરા મહાનગર પાલિકા દ્વારા વાર્તા રે વાર્તા …
ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીના કાફલાનું હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત
અમદાવાદ સહિત ચાર શહેરોમાં રેકોર્ડ બ્રેક 45 ડિગ્રી ગરમી, અચાનક બેભાન થઈ પડી જવાની ઘટનાઓ વધી ગઈ
બંગાળમાં PM મોદીએ કહ્યું- BJPના વાવાઝોડાએ TMCના આતંકના કિલ્લાઓને ધ્વસ્ત કરવાનું શરૂ કરી દીધું છે
વરસાદી પાણીના નિકાલ માટે તાત્કાલિક ધોરણે અવરોધો દૂર કરવા કોંગ્રેસની અપીલ
વડોદરામાં બિલ્ડરની દાદાગીરી, બહારથી માણસો લઇ આવી યુવક પર હુમલો કર્યો
છોટાઉદેપુર જિલ્લો તપીને 44 ડિગ્રી પોહચ્યો
IMD Alert: દેશના અનેક રાજ્યોમાં ગરમીનું રેડ એલર્ટ, ચોમાસું આંદામાન-નિકોબાર પહોંચ્યું
કેજરીવાલનું ભાજપ હેડક્વાર્ટર ખાતે વિરોધ પ્રદર્શન, કહ્યું- ભાજપે અમને ખતમ કરવા માટે યોજના બનાવી
સ્વાતિ માલીવાલ કેસમાં તપાસ માટે CM હાઉસ પહોંચી દિલ્હી પોલીસ, CCTV DVR સહિત સાધનો જપ્ત કર્યા
ડભોઇ તાલુકા પંથકના મદ્રેસામાં શિક્ષણ વિભાગ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો
શહેરમાં નિયમોને નેવે મૂકી વાહનો ચલાવતા વાહનચાલકો હવે ચેતી જજો,
વાઘોડિયા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં એસી બંધ, 11 વર્ષથી નીચેના ખેલાડી 43 ડિગ્રીમાં બફાયા
શિનોર રાણાવાસના અંબાજી મંદિરને 30 વર્ષ પૂર્ણ થતાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા
શિનોરના તેરસા ગામેથી ગુમ થયેલા બે બાળકો સાકબારાથી મળી આવ્યા
વડોદરા : તરસાલીમાં વૃદ્ધાની હત્યા કર્યા બાદ સોનાના દાગીનાની લૂંટ
વડોદરામાં વીજળીનો કકળાટ: રાતે દોઢ વાગ્યે કારેલીબાગ કચેરીએ વિફરેલા લોકો પહોંચ્યા
રાજ્યની 1130 જેટલી મદરેસાને સર્વે કરવાનો શિક્ષણ વિભાગ દ્વારા આદેશ….
સુરતમાં અનોખો મેળો યોજાશે, દેશ વિદેશના ઉદ્યોગ સાહસિકો ભેગા થશે
PM મોદીએ દિલ્હી રેલીમાં કહ્યું, ‘તમારા સપના સાકાર કરવા માટે મારું જીવન અર્પણ છે’
રાજ્યમાં આગામી પાંચ દિવસ ગરમીનો પારો 44 ડિગ્રીથી ઉપર રહેવાની સંભાવના, અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ
લો બોલો.. ચાલકે ટ્રકનું GPS બંધ હોવાનો ફાયદો ઉઠાવ્યો અને 43.50 લાખના AC સગેવગે કરી દીધા
લોકોના હોબાળા બાદ સ્માર્ટ મીટર મામલે DGVCLના MD યોગેશ ચૌધરીએ કરવો પડ્યો ખુલાસો, જાણો શું કહ્યું..
ઉમરગામના દેહરીની કંપનીમાં ધડાકા સાથે ભીષણ આગ લાગતા 15 શખ્સો દાઝી ગયા
કેજરીવાલ આવતીકાલે AAP નેતાઓ સાથે BJP ઓફિસ પહોંચશે, કહ્યું- ‘જેને જેલમાં નાંખવા હોય નાંખી દેજો..’
સુરત: શુક્રવારે અનંત ચૌદશના રોજ શહેરના 19 કૃત્રિમ ઓવારામાં 5 ફૂટથી નાની 53 હજાર જેટલી ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. જોકે, શહેરના ડીંડોલી, ખરવાસા જેવા વિસ્તારમાં કેટલાંક ભક્તો દ્વારા નહેરમાં પીઓપીની મૂર્તિનું વિસર્જન કરાયું હતું. આ પૈકી જે પ્રતિમાઓ અર્ધવિસર્જિત થઈ હતી તે મૂર્તિઓને આજે શનિવારે નહેરમાંથી પાછી બહાર કાઢી લેવામાં આવી છે.
સાંસ્કૃતિક રક્ષા સમિતિ અને શ્રી માધવ ગૌશાળાના ગૌસેવકો દ્વારા આજે શનિવારે સુરતના ડિંડોલી, ખરવાસા, ચલથાણ જેવા અલગ અલગ વિસ્તારોમાં આવેલી નહેરમાંથી અર્ધવિસર્જિત રઝળતી પીઓપી ની બનેલી ગણેશજીની 2000થી વધુ પ્રતિમાઓને બહાર કાઢવામાં આવી છે. આ મૂર્તિઓને ટેમ્પો, ટ્રકમાં હજીરા ખાતે લઈ જઈ દરિયામાં પુન:વિસર્જિત કરવામાં આવી રહી છે.
સાંસ્કૃતિક રક્ષા સમિતિના સંસ્થાપક આશિષ સૂર્યવંશીએ કહ્યું કે, ઉધના, પાંડેસરા વિસ્તારના 100થી વધઉ સ્વયંસેવકો આ સેવા કાર્ય કરી રહ્યાં છે. છેલ્લાં 6 વર્ષથી સાંસ્કૃતિક રક્ષા સમિતિ દ્વારા આ કાર્ય કરવામાં આવી રહ્યું છે. પીઓપીની જગ્યાએ માટીની મૂર્તિની સ્થાપના કરી ગણેશ ઉત્સવની ઉજવણી કરવા સંસ્થા દ્વારા સતત લોકોને પ્રોત્સાહિત કરવામાં આવે છે, પરંતુ હજુ પણ કેટલાંક મંડળો દ્વારા પીઓપીની મૂર્તિનું સ્થાપન કરી ગણેશ ઉત્સવ ઉજવવામાં આવે છે. આ મૂર્તિઓ નહેરોમાં વિસર્જિત કરવામાં આવે ત્યારે તે ઓગળતી નથી, અને નહેરમાં ગમે ત્યાં ફંગોળાયા કરે છે. વળી, કેટલાંક ભક્તો 10 દિવસની ભક્તિ બાદ ગણેશ પ્રતિમાને ગંદા પાણીમાં વિસર્જન કરવામાં આવે છે. આ રીતે હિન્દુ સમાજની લાગણી દુભાય છે. તેથી સંસ્કૃતિની રક્ષા માટે સંસ્થા દ્વારા તથા લોકોને જાગૃત કરવાના હેતુથી આ અર્ધવિસર્જિત પ્રતિમાઓને નહેરમાંથી કાઢી લઈ હજીરાના દરિયામાં વિસર્જિત કરવામાં આવે છે.
તમને જણાવી દઈએ કે સાંસ્કૃતિક રક્ષા સમિતિ દ્વારા તંત્રને પણ અનેકોવાર પ્લાસ્ટ ઓફ પેરિસની પ્રતિમાઓ પર પ્રતિબંધ મુકવા રજૂઆત કરવામાં આવી છે. છેલ્લાં વર્ષોમાં સ્થિતિ થોડી સુધરી છે પરંતુ હજુ પણ સુરતના અનેક મંડળો દ્વારા ભક્તિની દોડમાં પીઓપીની મૂર્તિઓની સ્થાપના કરી નહેરોમાં વિસર્જન કરાતું હોવાની ફરિયાદો છે.