SURAT

સુરતનાં માર્ગો પર વિસર્જન યાત્રાનો ભવ્ય માહોલ, જુઓ તસ્વીરોમાં

સુરત: સુરતમાં ભારે હૈયે ગણેશજીને વિદાય આપવામાં આવી છે. ત્યારે હાલમાં રાજમાર્ગ પર ગણેશ વિસર્જન યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે. મોટા તેમજ નાના ગણપતિ વિસર્જન માટે લઇ જવામાં આવી રહ્યા છે. આ તસવીરો સુરતનાં રાજમાર્ગ પરની છે. જ્યાં વિસર્જન યાત્રાનો ભવ્ય માહોલ સર્જાયો છે.

ગણેશ ભક્તો એક સરખા ડ્રેસકોડ બાપ્પાની વિસર્જન યાત્રામાં જોડાયા
નાના બાળકો પણ દુંદાળા દેવને વિદાય આપી રહ્યા છે
દાળિયા શેરીનાં ગણેશજીની વિસર્જન યાત્રા
દાળિયા શેરી દ્વારા સ્થાપિત કરવામાં આવેલા 108 શ્રીજીની વિસર્જન યાત્રા
મહિલાઓ આનંદ ઉલ્લાસ સાથે બાપ્પાને વિદાય આપી રહી છે
જદાખાડીનાં ગણપતિ રાજમાર્ગ પરથી પસાર થયા હતા
બાપ્પાની વિદાઈ થતા નાની બાળકી પોંક મુકીને રડી પડી
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વિસર્જન કરવા પહોંચ્યા
ડુમસ દરિયામાં મોટી મૂર્તિઓનું વિસર્જન
શુક્રવાર હોવાથી મસ્જીદ પાસે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

Most Popular

To Top