આણંદ : આણંદ જિલ્લામાં ઊર્જાના સ્ત્રોત તરીકે કોમ્પ્રેસ્ડ બાયોમીથેન ગેસ (સીબીજી) તથા જૈવિક ખાતરોનું ઉત્પાદન થઇ શકે તે માટે છાણ – આધારિત...
દુબઈ: એશિયા કપ 2022માં (AsiaCup2022) ટીમ ઈન્ડિયાએ (India) જીત સાથે પોતાના મિશનની શરૂઆત કરી છે. 28 ઓગસ્ટે રમાયેલી મેચમાં ભારતે પાકિસ્તાનને (Pakistan)...
સુરત(Surat) : લાજપોર સેન્ટ્રલ જેલ(Lajpore Central Jail)માં હત્યાના પ્રયાસ(attempted murder Case)ના આરોપી(accused)ને હેડ ક્વાર્ટર પોલીસ(Police)ના જાપ્તાએ કોર્ટ(Court)માં મુદ્દત દરમિયાન હાજર કરવા માટે...
આણંદ : આણંદ શહેરના પોલસન ડેરી રોડ પર આવેલા ખાટકીવાડમાં પોલીસે દરોડો પાડી પાંચ જેટલા કતલખાનામાં ગૌવંશ કતલનું કૌભાંડ પકડી પાડ્યું હતું....
સુરત: છેલ્લાં આઠ વર્ષથી વિવાદોમાં અટવાઇ રહેલા સુરત (Surat) મનપાના (SMC) નવા વહીવટી ભવન (New Administration Building) માટે ખાતમુહૂર્ત થવાનાં સાત વર્ષ...
પ્રેમ સુમેસરાનું 8-8-22 નું ચર્ચાપત્ર ‘ભારતની છાતી પર….’વાંચ્યુ. ગાંધીનું ખંડન અને ગોડસેનો મહિમા કરનાર ખરેખર તમો લખો છો તેમ બબુચકો જ કહેવાય....
સુરત : સરથાણા(Sarthana)માં વકીલ(Advocate) મેહુલ બોધરા(Mehul Boghra)ની સામે નોંધાયેલી એટ્રોસિટી એક્ટ તેમજ ખંડણીની ફરિયાદમાં ગુજરાત હાઇકોર્ટે(Gujarat High court) તપાસ ઉપર સ્ટે(Stay) આપતો...
સુરતમાં ગણપતિ ઉત્સવની શરૂઆત ગોપીપુરા ખાતે હિન્દુ મિલન મંદિરમાં થઈ હતી.હિન્દુ મિલનની ગણપતિ વિસર્જનયાત્રા સૌથી છેલ્લી નીકળતી.ગણપતિ ઉત્સવમાં કોટ વિસ્તાર આગવી ઓળખ...
સુરત : શહેરમાં જમીન દલાલને (Broker) બિલ્ડર (Builder) પાસેથી નાણાં કઢાવવા જતાં આ બૈલ મૂજે માર જેવો ઘાટ સર્જાયો છે. તેમાં શહેરનો...
નડિયાદ: ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોરમાં આગામી તારીખ 31 મી ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી આવનાર છે. ત્યારે, મુખ્યમંત્રી સમક્ષ પાલિકાના ભ્રષ્ટાચારનો ભાંડો ન ફુટે...
નવી દિલ્હી: ભારત અને એશિયાના સૌથી અમીર ગૌતમ અદાણીના (GautamAdani) નામે વધુ એક સિદ્ધિ નોંધાઈ છે. ગૌતમ અદાણી વિશ્વના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ...
આટલા વર્ષમાં ન જોવા મળેલ કે સાંભળવા મળેલ બાબત હવે હકીકત બની ગઈ છે. અન્ય રાજ્યમાંથી આવતું ડ્રગ્સ પકડાતુ અને તે પણ...
એક જ ગુરુના બે શિષ્યો પ્રકાંડ પંડિત થયા.એક શિષ્ય, નામ સુગમ. પોતાની નાનકડી જમીન પર ખેતી કરી ખુશ રહે અને જે તેની...
ટાઢું..એટલે મંદ, ઢીલા સ્વભાવનો..ટાઢો! શાંતિનો સ્વામી, નહિ ક્રોધની ગરમી કાઢે કે નહિ કામમાં પૈંડાં લગાવે, ક્યારેય ઉશ્કેરાય નહિ તેવો..! સમજો ને કે...
ટિકટોક સ્ટાર અને ભાજપનાં નેતા સોનાલી ફોગાટની ગોવાની હોટેલમાં થયેલી હત્યાના પ્રકરણમાં ભારતની સામાજિક જિંદગીનો બિહામણો ચહેરો પ્રગટ થાય છે. સોનાલી ફોગટ...
મુંબઈ: અભિનેતા અને ફિલ્મ સમીક્ષક કમલ આર ખાન (KRK) ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. મલાડ (Malad) પોલીસે કેઆરકેની ધરપકડ (Arrest) કરી છે....
‘‘શિક્ષકો અને અધ્યાપકો સંશોધન જ કરતા નથી!’’ સાચી વાત છે. તદ્દન સત્ય. જુઓ દેશમાં મેનેજમેન્ટની ટોચની સંસ્થાઓએ ભારતમાં લોકશાહી સંચાલન સિધ્ધાંતો અને...
યુએનની સુરક્ષા પરિષદમાં વિટો પાવરની એક વિચિત્ર વ્યવસ્થા છે જેના હેઠળ કોઇ પણ ઠરાવ વિટો પાવર ધરાવતો દેશ પોતાનો વિટો વાપરીને ઉડાવી...
પ્રશ્ન: આર્થિક રીતે મારું ભવિષ્ય કેવું છે? કેટલા સંતાનનો યોગ છે? ગર્ભધારણ માટે સમય સૂચવશો તો ગમશે.શ્રૃતિ શુકલ (મુંબઇ)ઉત્તર: આપના જન્મના ગ્રહો...
મંત્રના દોષો જાણીને, એ દોષો નિવારીને કે દોષો નિવારીને મંત્રનો જાપ કરવો હિતાવહ છે. શારદાતિકલતસ્ત્રમાં આ દોષો નીચે પ્રમાણે દર્શાવ્યા છે.छिन्नो रुद्धः...
ધનવાન થવાની ઇચ્છા સૌની હોય છે અને સૌથી વધુ ધનવાન હોવું એ તો સંજોગ, શકિત અને દૃષ્ટિનું પરિણામ હોય છે. મુકેશ અંબાણી...
મકાન બનાવવા માટે જરૂરી વિન્યાસ, આર્કીટેકચર પ્લાનીંગ અને સ્ટ્રકચરલ ડીઝાઇન તૈયાર થઇ ગયા પછી વારો આવે છે ભૂમિ શુદ્ધિકરણનો અર્થાત્ જે ભૂમિ...
મઘા નક્ષત્ર(૨)મઘા નક્ષત્રમાં શુકદેવજી જનક રાજાના શિષ્ય થયા એ વાત ગયા લેખમાં જોઈ. જનક રાજાએ શુકદેવને પોતાના શિષ્ય બનાવી ઈશ્વર સાથે નાતો...
મોટા ભાગના રાજપૂતોની અટક ‘દેસાઈ’, રાજા રજવાડાઓના સમયમાં રાજસત્તા માટે કરવેરો ઉઘરાવવાની સત્તા રાજપૂતો પાસે રહેતી અને જે કરવેરો એકત્ર થાય એનો...
ગાંધીનગર: રાજ્યમાં હાલમાં યુવા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચૂંટણી (Election) પંચ દ્વારા ચાલી રહ્યો છે ત્યારે રાજ્યભરમાં નવા નોંધાયેલા યુવા મતદારોને ભાજપ...
મુંબઇ: આરઆઇએલની ૪૫મી વાર્ષિક સામાન્ય સભામાં આજે આ ગ્રુપના વડા મુકેશ અંબાણીએ પોતાની પુત્રી (Doughter) ઇશાને પોતાના મહાકાય ધંધાકીય જૂથના રિટેલ બિઝનેસના...
નવસારી 🙁 Navsari ) અર્ધ લશ્કર (Army) સંગઠનના પ્રમુખ અને અન્ય હોદ્દેદારને વગર વાંકે પોલીસ (Police) સ્ટેશનમાં પૂરી રાખતા ગુજરાત અર્ધ લશ્કર...
કેપ કાર્નિવલ: ફાઇનલ લિફ્ટ ઓફની (Final lift off) તૈયારીઓ વખતે ઇંધણ (Fuel) લીક થતા અને ત્યારબાદ એન્જિનમાં (Engine) સમસ્યા સર્જાતા અમેરિકી અવકાશ...
નવી દિલ્હી: ઈરાકમાં (Iraq) છેલ્લા 10 મહિનાથી કોઈ કાયમી વડાપ્રધાન (PM) નથી આ ઉપરાંત કોઈ કેબિનેટ કે સરકાર નથી. જેના કારણે રાજકીય...
વલસાડ: વલસાડની(Valsad) પ્રખ્યાત સિંગરની (Singar) પારડી પાર નદી પાસે અવારું જગ્યાએથી કારમાં (Car) લાશ(Death body) મળી આવી હતી. આ મામલે લાશનું પોસ્ટમોર્ટમ(Post...
અસીમ મુનીરની નિર્દય સેના દ્વારા અત્યાચાર: POKમાં નાગરિકો પર ડ્રોન દ્વારા બોમ્બ ફેંકવામાં આવ્યા
લાંચ કેસમા ફરાર PSI મલ્લિકા પરમાર અને એએસઆઇ જય કિશન સસ્પેન્ડ
ભારત સામે ઐતિહાસિક T20 સિરીઝ જીત્યા બાદ આયર્લેન્ડના હેડ કોચ હેનરિક મલાને રાજીનામું આપ્યું, ગેરી વિલ્સન બન્યા નવા કોચ
આસામમાં રેલવે ટ્રેક પર કામ દરમિયાન કરૂણ અકસ્માત, માલગાડીની અડફેટે 2 મજૂરોના મોત, 2 ગંભીર
સાવલીના ટુંડાવ સહિતનાં ગામોમાં ‘ઝેરી રાતો’નો આતંક!
દીવા તળે અંધારું: મેયરના જ વોર્ડમાં જનતા ત્રાહિમામ, મહિનાથી નળમાં આવે છે જીવડાવાળું ગંદું પાણી!
‘સંવિધાન અને સંસ્કૃતિ પર સવાલ ઉઠાવનારા Gen Z નથી’: નીતિન નવીન
વડોદરાના ગોત્રી ઇસ્કોન મંદિરે કરતાલ-મૃદંગના નાદ સાથે શાહી સ્નાનયાત્રા મહોત્સવ ઉત્સાહભેર સંપન્ન
પશ્ચિમ બંગાળ: હિંસા અને રમખાણોને અટકાવવા વિધાનસભામાં જાહેર સલામતી બિલ પસાર
શ્રદ્ધા કપૂરની ‘ઈઠા’ નામ પર ઉઠ્યો વિવાદ: NCP અને વિઠાબાઈના પરિવારે ટાઇટલ બદલવાની કરી માંગ
બ્લડ પ્લાઝ્મા કૌભાંડમાં ચોંકાવનારા ખુલાસા: ગુજરાતની હોસ્પિટલોમાં સપ્લાયના પુરાવા નથી
UPના કાસગંજ હાઇવે નજીક ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું, મહિલા પાઇલટ ગંભીર રીતે ઘાયલ
RSS વિરૂદ્ધ ટિપ્પણીઓ પર પ્રિયાંક ખડગેને સમન્સ, કોર્ટે 21 જુલાઈ સુધીમાં જવાબ માંગ્યો
કેતન પાસેથી 1 કરોડ લઈને ચેતનને આપ્યા.. સિયા ગોયલ વિશે નવા ખુલાસા
રામ મંદિર ચોરી: 8 આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા, પોલીસે રિમાન્ડ નહીં માંગ્યા
EV ખરીદનારા માટે મોટી ખુશખબર! દિલ્હીમાં 100% રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ફી નહીં ભરવી પડે
અયોધ્યા બાર એસો.નું અલ્ટીમેટમ: ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાય 3 દિવસમાં અયોધ્યા છોડે
વાસણા-ભાયલી રોડ પર વીજ ટ્રાન્સફોર્મર પાસે વાયરોમાં શોર્ટ સર્કિટથી આગ
વડોદરા : રહેણાક મકાનમા ધમધમતુ જુગારધામ ઝડપાયુ, 9 જુગારીઓની ધરપકડ
MSUની હેડ ઓફિસ ખાતે પોલીટેકનિકના વિદ્યાર્થીઓની ત્રણ મુદ્દે રજૂઆત
સુરતના સચિન GIDCમાં વિકરાળ આગ, ફાયર કંટ્રોલરૂમની કામગીરી પર ઉઠ્યા સવાલ
સયાજીગંજમાં રીક્ષા-એક્ટિવા વચ્ચે અકસ્માતમાં રીક્ષા પલટી,મુસાફરોનો આબાદ બચાવ
શિક્ષણમાં મોટો ફેરફાર: 2027-28થી ધોરણ-9માં વ્યક્તિ અને સમાજજીવન વિષય સાથે નવું ભણતર
અમરનાથમાં ગરમીની અસર! બરફનું શિવલિંગ ઝડપથી ઓગળતા ભક્તોમાં ચિંતા
વડોદરા : ભગવાનના દર્શન વચ્ચે મંગળસૂત્ર તફડાવનાર બે મહિલા ચોર ઝડપાઈ
‘ભારત ધીરે-ધીરે અરુણાચલ ગુમાવી રહ્યું છે?’ સ્થાનિક આદિવાસીઓનો ચોંકાવનારો દાવો
આસામ-અરુણાચલમાં મેઘતાંડવ, 100થી વધુ ગામો પાણીમાં ડૂબ્યા, બ્રિજ તૂટી પડતાં જનજીવન ઠપ
મહિલા T20 વર્લ્ડ કપ 2026ના સેમિફાઇનલિસ્ટ નક્કી, જાણો કોની વચ્ચે થશે જંગ
GCAS પ્રવેશ પ્રક્રિયા: 4.80 લાખ અરજદારોમાંથી માત્ર 2.14 લાખને જ પ્રવેશ, 50% થી વધુ વિદ્યાર્થીઓ હજુ વંચિત
મુખ્યમંત્રીના હસ્તે iNDEXTbને ગિનેસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર એનાયત
આણંદ : આણંદ જિલ્લામાં ઊર્જાના સ્ત્રોત તરીકે કોમ્પ્રેસ્ડ બાયોમીથેન ગેસ (સીબીજી) તથા જૈવિક ખાતરોનું ઉત્પાદન થઇ શકે તે માટે છાણ – આધારિત બાયોગેસ પ્લાન્ટનો પ્રચાર – પ્રસાર કરવા એનડીડીબી દ્વારા સુઝુકી આરએન્ડડી સેન્ટર સાથે એમઓયુ કરવામાં આવ્યાં છે. દેશમાં કાર્બન તટસ્થતા હાંસલ કરવા અને પશુપાલકોની આવક વધારવાના ઉદ્દેશ્યથી નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (એનડીડીબી) અને જાપાન સ્થિત સુઝુકી મોટર કોર્પોરેશનની ભારતમાં આવેલી સહાયક કંપની સુઝુકી આર એન્ડ ડી સેન્ટર ઇન્ડિયા પ્રા લી.એ એક એમઓયુ કર્યું છે. જેમાં એનડીડીબીના સહકારી મંડળીઓના નેટવર્કની ક્ષમતાનો લાભ ઉઠાવી પરિવહન માટે ઉર્જાના સ્ત્રોત તરીકે કોમ્પ્રેસ્ડ બાયોમીથેન ગેસ (સીબીજી) તથા જૈવિક ખાતરોનું ઉત્પાદન થઇ શકે તે માટે છાણ આધારિત બાયોગેસ પ્લાન્ટનો પ્રચાર – પ્રસાર કરવામાં આવશે.
આ અંગે એનડીડીબીના ચેરમેન મીનેશ શાહ અને એસઆરડીઆઈના ડિરેક્ટર કાઝુતુ કાસાહારાએ સુઝુકી મોટર કોર્પોરેશનના પ્રેસિડેન્ટ ટી. સુઝુકી, સિનિયર એક્ઝિક્યુટીવ ઓફિસર કાઝુનોબુ હોરી અને ડિરેક્ટર કેનિચિરો ટોયોફુકુની હાજરીમાં ગાંધીનગર ખાતે એમઓયુ પર હસ્તાક્ષર કર્યાં હતાં. આ અંગે એનડીડીબીના ચેરમેન મીનેશ શાહે જણાવ્યું હતું કે, ઊર્જા અને ખાતરના સ્ત્રોત તરીકે ગાયના છાણનો કાર્યક્ષમ તરીકે ઉપયોગ કરવા અને પશુપાલકોની આવક વધારવા નવા બિઝનેસ મોડલની રચના કરી અને આવા મોડલને વિકસાવી એનડીડીબી અને સુઝુકી જેવી બે દિગ્ગજ સંસ્થાઓ એક સાથે આવે તે કાર્બન ન્યુટ્રાલિટીની દિશામાં આગળ વધવા માટે ખૂબ જ જરૂરી છે.
સુઝુકીએ આ ક્ષેત્રમાં એનડીડીબીના પ્રયાસોને બિરદાવ્યાં હતાં તથા આ પહેલમાં સહકાર સાધવા સંમત થવા બદલ તેમણે એનડીડીબીના ચેરમેનનો આભાર પણ માન્યો હતો. તેમણે ભારતમાં પરવડે તેવા અને પર્યાવરણને અનુકુળ આવે તેવા પરિવહનના ઉપાયો પુરા પાડવાની સુઝુકી મોટર કોર્પોરેશનની કટિબદ્ધતાની ફરીથી પુષ્ટી કરી હતી. દેશમાં સુઝુકી મોટર કોર્પોરેશનના 40 વર્ષ પુરા થવાની સ્મૃતિમાં આયોજીત એક કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની હાજરીમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ક્લીન એનર્જીના ઉપાયો તથા જૈવિક ખાતરો પુરા પાડવા માટે આ એમઓયુ કરવા બદલ એનડીડીબી અને એસ આરડીઆઈની પ્રસંશા કરી હતી.