એક દિવસ આશ્રમમાં એક તંદુરસ્ત શિષ્ય અચાનક બીમાર પડ્યો.ગુરુજીએ કારણ પૂછ્યું, શિષ્યએ પોતાની ભૂલ કબુલતા કહ્યું ગુરુજી આજે સવારે મંદિરેથી પરત ફરતી...
રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’ની સફળતાના ઉન્માદમાં અને રાયપુરમાં તા. 24થી 26 ફેબ્રુઆરીએ મળનાર કોંગ્રેસ કારોબારીના ખુલ્લા અધિવેશનની ઉત્તેજનામાં કોંગ્રેસ ગેલમાં આવી...
ગુજરાતમાં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે એમણે રાજ્યમાં મોટાપાયે રોકાણ થાય એ માટે વાયબ્રન્ટ સમિટની શરૂઆત કરી હતી અને એમાં સારી એવી...
નવી દિલ્હી: આજે દેશમાં 12 ખાસ મહેમાનો આવ્યા છે, આ મહેમાનો છે દક્ષિણ આફ્રિકાથી (South Africa) આવી રહેલા 12 ચિત્તા (Cheetah), જે...
આખરે ચૂંટણી પંચે શિવસેના શિંદે જૂથને સોંપી દીધી. ચૂંટણી પંચે એવું કારણ આપ્યું કે ઉદ્દવ જૂથે ચૂંટણી કર્યા વિના જ પક્ષમાં લોકોને...
બાળકોમાં કેન્સર જેવી ગંભીર બિમારી થાય તે જ નવાઈ લાગે તેવી વાત છે! પણ, બાળકોમાં કેન્સર ઘર કરી ગઈ છે, સારવારની કોઈ...
હાલમાં જ વેરાવળના તબીબે ગળે ફાનસો ખાઇને આપઘાત કર્યો ત્યાન અન્ય બીજી કરૂણ ઘટના જમીયતનગરનાં નવાગામ ઘેડમાં પુત્રીના લગ્ન પૂર્વે જ પિતાએ...
બહુમતીના જોરે સાંસદો, ધારાસભ્યો પગાર પેન્શન અને અન્ય સુવિધાઓને મેળવી શકે છે. તેમજ મન ગમતા કાયદોઓ પણ પ્રજા પર લાદી શકે છે....
ભારત સરકાર અને બ્રિટીશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (બીબીસી) વચ્ચેનો વિવાદ બહુ જૂનો છે. બીબીસી એક વિદેશી મીડિયા કંપની છે. તેની આદત ભારતની નબળી...
નડિયાદ: નડિયાદના વીઝા એજન્ટે રોમાનીયા વર્ક પરમીટ માટે 40 ક્લાયન્ટો તેમજ યુ.કે સ્ટુડન્ટ વીઝા માટે 20 ક્લાયન્ટો તૈયાર કરી તેમના ઉપરી વીઝા...
વડોદરા: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે વડોદરા શહેરના હ્રદય સમાન સૂરસાગર તળાવ વચ્ચે વિદ્યમાન શ્રી સર્વેશ્વર મહાદેવની ૧૭.૫ કિલો સુવર્ણથી અભિનિવિષ્ટ ૧૧૧ ફૂટ...
વડોદરા: વાઘોડિયા રોડ પર આવેલી 100 કરોડની સરકારી જમીન હડફ કરી ગેરકાયદે બાંધકામ કરનાર સંજય પરમારને મદદ કરનાર કોર્પોરેશનના ડે.ટીડીઓ. જુનિયર ક્લાર્ક...
વડોદરા: વડોદરા મહાનગરપાલિકાની બજેટ લક્ષી સામાન્ય સભા આજે બીજા દિવસે પણ યથાવત રહી હતી. મહાનગરપાલિકાની આ સભા ભારે હોબાળા વચ્ચે યોજાઈ હતી....
નવી દિલ્હી: દેશના મોટા ભાગના રાજ્યોમાંથી ઠંડીનું (Cold) પ્રમાણ વધી રહ્યું છે. કેટલાક રાજ્યો એવા છે જ્યાં ગરમી (Hot) શરૂ થઈ ગઈ...
આણંદ : રાજ્યભરના ખેડૂતોની આવક બે ગણી થાય અને તેમની સમૃદ્ધિ વધે તે માટે વિવિધ યોજના અમલમાં મુકી છે. તેમાં એનડીડીબી દ્વારા...
વડોદરા : ચિત્રકાર દ્વારા શિવરાત્રીનાં ઉપલક્ષમાં મહાદેવના વિવિધ સ્વરૂપો દશૉવતા 7 જેટલા મંત્ર- યંત્ર-તંત્ર નો સમન્વય કરી પેન્સિલ ના ઉપયોગ કરી મોર્ડન...
નડિયાદ: ઠાસરા તાલુકાના સાંઢેલી નજીક આવેલ સરદાર સરોવર નિગમની જગ્યામાંથી ગેરકાયદેસર રીતે 56 જેટલાં ગાંડા બાવળના વૃક્ષો કાપી, તેના લાકડા પીકઅપ ડાલામાં...
આણંદ : આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લામાં શનિવારે મહાશિવરાત્રીનું પર્વ ધર્મોલ્લાસ સાથે ઊજવાશે. મહાદેવજીના તમામ મંદિરોમાં મહા શિવરાત્રીની પૂજા-અર્ચના માટે ખાસ આયોજન...
નડિયાદ: સમગ્ર રાજ્યમાં શુક્રવારથી ભૂર્ગભ જળસ્તર ઊંચા લાવવા અને વરસાદી પાણીના સંગ્રહ માટેના ‘સુજલામ સુફલામ જળ અભિયાન’નો શુભારંભ થયો છે. જે અંતર્ગત...
14 ફેબ્રુઆરીએ પ્રેમીઓનો દિવસ એટલે કે વેલેન્ટાઈન્સ ડે ગયો. હવે 18 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રી (Mahashivratri) એટલે કે સતિમાતા અને ભગવાન શિવના લગ્નનો...
સુરત : ડિંડોલી પોલીસે (Police) મેડિકલ કોલેજોમાં (Medical Collage) એડમિશનના (Admission) નામે લાખો રૂપિયાની છેતરપિંડી કરતી આંતરરાજય ગેંગને ઝબ્બે કરી છે. આ...
નવી દિલ્હી: હાલમાં જ બિગ બોસ 16નું (Big Boss-16) રિઝલ્ટ (Result) આવ્યું છે. એમસી સ્ટેન બિગ બોસ-16 નો વિનર બન્યો છે. દર...
નવી દિલ્હી : મહારાષ્ટ્રની (Maharashtra) રાજનીતીમાં ચાલી રહેલી ઉઠાપટકના લાંબા સમયથી ચાલી રહી છે. શુક્રવારે શિવસેનાનું નામ અને પાર્ટીનો ચિન્હ (Party symbol)...
પારડી : પારડી (Pardi) પોલીસની ટીમે કલસર ચેકપોસ્ટ (Kalsar Checkpost) પર દમણથી દારૂ ભરીને આવતી કારને (Car) રોકવાનો પ્રયાસ કરતા બુટલેગરે કાર...
સુરત: સુરતના લાલ દરવાજા (Lal Darwaja) વિસ્તારમાંથી અશ્વોમાં (Horse) દેખાયેલા ગ્લેંડરના જીવલેણ રોગચાળાના પગલે પશુપાલન વિભાગના ચિકિત્સકોએ ઘોડાઓના સેમ્પલ લેવાની ઝુંબેશ તેજ...
બારડોલી: બારડોલી (Bardoli) નગરમાંથી પસાર થતાં કડોદ બારડોલી રાજ્ય ધોરી માર્ગ પર હુડકો સોસાયટી પાસે નગરપાલિકાએ (Municipality) રોડ માર્જિનમાં વરસાદી પાણીના નિકાલ...
સુરત : શહેરના સચિન જીઆઈડીસી ખાતે રહેતી 14 વર્ષની કીશોરીને ઘરની ઉપર આવેલા મકાનમાં રહેતા 17 વર્ષના તરૂણે પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરી...
વાપી : વાપી જીઆઈડીસીમાં (Vapi GIDC) આવેલી એક બેંકમાં એક્ઝિક્યુટીવ (Bank Executive) તરીકે ફરજ બજાવતા યુવાને પાર્કિંગમાં બાઈક મૂકયા બાદ તે નોકરી...
ગાંધીનગર : રાજ્યમાં ફેબ્રુઆરી માસમાં જ ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. મોટાભાગના શહેરોનું મહત્તમ તાપમાન 37 ડિગ્રીની ઉપર પહોંચી ગયું છે. જ્યારે...
સુરત: માંગરોળના (Mangarol) વાંકલ ગામે બજારમાં કરિયાણાની દુકાનમાં (Grocery Store) સામાન ખરીદવા આવેલા ગ્રાહકના ખિસ્સામાંથી રૂ.1700ની ચીલઝડપ કરવાની ઘટના CCTV કેમેરામાં (CCTV...
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટાંની આગાહી
મધપૂડાઓને લીધે ગબ્બરની રોપવે સેવા બે દિવસ બંધ
પશ્ચિમ રેલવે દ્વારા વટવા–હાવડા સમર સ્પેશિયલ ટ્રેન દોડાવાશે
વેરાવળમાં જગદીશ વિશ્વકર્મા – ” પીએમ મોદીએ પ્રાંતવાદ-જ્ઞાતિવાદની રાજનીતિ ખતમ કરી વિકાસવાદ સ્થાપ્યો, કોંગ્રેસના નિષ્ક્રિય ધારાસભ્યને જનતા આપશે જવાબ”
8 બાળકોને ઉપાડી લઇ જુદા જુદા રાજ્યોમાં વેચી દીધા
સંતરામપુરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ – ” પીએમ મોદીએ યોગથી આયુષ્માન ભારત સુધીની ચિંતા કરી, આદિવાસી સંસ્કૃતિને આપ્યું વૈશ્વિક સન્માન”
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ૫૦% મહિલા અનામત રાજીવ ગાંધીના કારણે છે : શક્તિસિંહ ગોહિલ
2023ના અનામત બિલને તાત્કાલિક લાગુ કરો : મુકુલ વાસનિક
ધંધુકાના ચકચારી યુવક હત્યા કેસમાં આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર
ભાવનગરનો ડેપ્યુટી રિજનલ ફાયર ઓફિસર ૫ લાખની લાંચમાં ઝડપાયો
અમદાવાદમાં બેફામ BMW કાર બસ સ્ટેન્ડમાં ઘૂસી
રાજય સરકારનો મોટો નિર્ણય: સરકારી ડ્રાઈવરો માટે હવે નવો ડ્રેસ કોડ લાગુ કરાયો
DGGI અમદાવાદની મોટુ ઓપરેશન – ₹1,825 કરોડના GST રિફંડ કૌભાંડનો માસ્ટરમાઈન્ડ દિલ્હી એરપોર્ટ પરથી ઝડપાયો
હિસાબ માંગતી જનતા, પરસેવે રેબઝેબ નેતા: વડોદરાના વોર્ડ-7માં પ્રચાર દરમિયાન તંગ માહોલ
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે વડોદરા જિલ્લામાં તૈયારીઓ તેજ, સમીક્ષા બેઠક યોજાઇ
1.25 કરોડની હવાલા ટ્રાન્સફરનો ખુલાસો
આશ્રમ શાળાઓના વિદ્યાર્થીઓ માટે નિભાવ ગ્રાન્ટમાં વધારો
અમરાવતી સેક્સ સ્કેન્ડલમાં મોટો વળાંક
હીટવેવને પગલે વડોદરાની સ્કૂલો સવારની પાળીમાં ચલાવવાનો આદેશ
મોહન ભાગવતની Z+ સુરક્ષા ખર્ચ વસૂલવાની માંગ કરતી PIL બોમ્બે હાઈકોર્ટ દ્વારા ફગાવી
ભાયલીની નવરચના યુનિવર્સિટીમાં શાહુડી ઘૂસતા કુતુહલ
અમેરિકાની એક જ જાહેરાતે બજારમાં મચાવ્યો ધમાકો! સેન્સેક્સ-નિફ્ટી ઉછળ્યા જોરદાર
શૌર્ય, સ્વાભિમાન અને સ્વરાજની કહાની ફિલ્મ ‘રાજા શિવાજી’નો જોરદાર ટ્રેલર થયો રિલીઝ
વડોદરામાં વજન ઘટાડવા વપરાતા “માઉન્જારો ક્વિકપેન” ઇન્જેક્શનના ગેરકાયદેસર ઓનલાઇન વેચાણનો પર્દાફાશ
આદર્શ ગામનો ઉદય અનેપ્રગતિનું પર્યાય એટલે વાંસદાનું : ચોંઢા
પશ્ચિમ બંગાળ મતદાર યાદીમાંથી નામ કાઢાયાની ફરિયાદ
15 વર્ષની અવગણના સામે આક્રોશ: ફિણાવમાં ખ્રિસ્તી સમાજ દ્વારા ચૂંટણી બહિષ્કારનું એલાન
“પપ્પા સાથે છું, ફોન ન કરશો” બોયફ્રેન્ડને મોકલ્યો ઓડિયો, થોડા સમયમાં યુવતીનું મૃતદેહ મળતાં ચકચાર
Shreyas Iyer એ Vaibhav Suryavanshi ને ગણાવ્યો ‘ફ્યુચર સ્ટાર’, IPLમાં બેટિંગથી થયા પ્રભાવિત
સુખસર તાલુકામાં ચૂંટણી પૂર્વે એસપી રવિરાજસિંહ જાડેજાની ખાસ મુલાકાત
એક દિવસ આશ્રમમાં એક તંદુરસ્ત શિષ્ય અચાનક બીમાર પડ્યો.ગુરુજીએ કારણ પૂછ્યું, શિષ્યએ પોતાની ભૂલ કબુલતા કહ્યું ગુરુજી આજે સવારે મંદિરેથી પરત ફરતી વખતે પ્રસાદના ઘણા બધા પેંડા મેં એકલાએ ખાઈ લીધા હતા એટલે તબિયત ખરાબ થઈ છે.’ગુરુજી બોલ્યા, ‘વત્સ, આ તારી ભૂલ છે અને એક યાદ રાખવા જેવો પાઠ પણ છે કે જો જીભના સ્વાદને જેટલો ઓછો કરીશ એટલું તારા માટે સારું છે જીવનમાં તંદુરસ્ત રહેવાનો આ એક જ રસ્તો છે જીભના ચટાકેદાર અને મીઠા મધુરા સ્વાદ છોડો અને સ્વાસ્થ્યવર્ધક સાત્વિક ખોરાક અપનાવો .
આશ્રમમાં બે શિષ્યો જીગરજાન મિત્રો હતા.હંમેશા સાથે જ રહે, તેમની વચ્ચે વાદવિવાદ થયો બંને જણાએ એકબીજા સાથે વાત કરવાનું સાવ જ બંધ કરી દીધું.એક સારો મિત્રતાનો મીઠો સબંધ વિવાદને કારણે તૂટી ગયો.થોડા દિવસમાં આ વાત ગુરુજીના કાને પહોંચી તેમણે બંને શિષ્યોને પોતાની કુટિરમાં બોલાવ્યા અને તેમના અબોલાનું કારણ પૂછ્યું બંને જણે પોતપોતાની વાત રજુ કરી.
ગુરુજીએ કહ્યું, ‘જો આ ઝઘડાને લીધે તમે એકબીજા સાથે અબોલા લઇ વર્ષોનો મિત્રતાનો સબંધ તોડશો તો તમને બંનેને નુકસાન થશે.માટે ઝઘડો થાય તો પણ થોડીવારમાં હસીને ભૂલી જાવ.જીવનમાં મધુર સબંધો વિકસાવવાનો આ એક જ રસ્તો છે વાદ વિવાદ અને ઝઘડાને છોડો અને એક સરસ સ્મિતને અપનાવો. એક દિવસ ગુરુજીનો એક મિત્ર તેમને મળવા આવ્યો અને બોલ્યો, ‘દોસ્ત તું તો જ્ઞાની છે એટલે તારી પાસે આવ્યો છું.મને દીકરીના લગ્નની,દીકરાના ભણતરની.વેપારની અનેક ચિંતાઓ સતાવે છે એટલે સુઈ શકતો નથી. ભવિષ્યમાં શું થશે તેનો ડર લાગે છે અને આ ડર અને અનેક ચિંતાઓ મને રાત્રે સુવા નથી દેતી.હું સુઈ શકું તેવો કોઈ માર્ગ દેખાડ’ગુરુજીએ પોતાના મિત્રને કહ્યું, ‘દોસ્ત, તું કેટલી મોટી ભૂલ કરે છે.
આવતીકાલ આપણા કોઈના હાથમાં નથી તો તેની ચિંતા કરીને શું અર્થ છે?આ ચિંતાઓથી બચવાનો એક રસ્તો છે ધ્યાન —-મન શાંત કરી ધ્યાન કર .વ્યર્થ ચિંતા કરવાનું છોડી દે.ઈશ્વરે જે આપ્યું છે તે માટે તેમનો અભાર માન અને આજની ઘડીનો આનંદ લેતા શીખ.દોસ્ત જીવન સુખમય અને આનંદમય બનાવવાનો એક જ રસ્તો છે વ્યર્થ ચિંતા છોડો અને ચિંતન .સત્સંગ અને ધ્યાનને અપનાવો.’ જીભનો સ્વાદ છોડો; સાત્વિક ખોરાક અપનાવો —- વિવાદ છોડો; મધુર સ્મિત અને પ્રેમને અપનાવો —-ચિંતા છોડો; સત્સંગ, ધ્યાન ,ચિંતનને અપનાવો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.