વડોદરા : વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલા પરશુરામ ભઠ્ઠા પાછળ આવેલ જામવાડી ખાતે પાલિકા તંત્રની ઘોર બેદરકારીને કારણે બાર ફૂટનો મગર મૃત...
વડોદરા : વિદેશી દારૂનો જથ્થો ભરીને અમદાવાદથી દુમાડ ચોકડી થઇ મંજુસર તરફ જતા ટેમ્પા અને તેનું પાઇલોટિંગ કરતા બાઇકને એલસીબી પોલીસે ઝડપી...
વડોદરા : વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલી નૂતન વિદ્યાલયમાં ધો.8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને સ્કૂલના આચાર્યાએ ડસ્ટર મારતા ફ્રેકચર થઈ ગયુ હોવાનો આરોપ...
વડોદરા: બરોડા ક્રિકેટ એસો.ની નવી કમિટીની રચના બાદ રવિવારે તેની એજીએમ મળી હતી. આ એજીએમ પર સહુની નજર એટલા માટે હતી કારણ...
નવી દિલ્હી: દિલ્હી (Delhi) સરકારના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની (Manish Sisodia) લીકર પોલિસી (Leaker policy) મામલે ધરપકડ (Arrest) કરવામાં આવી છે. દિલ્હીના...
આણંદ : આણંદ – ખેડા જિલ્લાને શિક્ષણ હબ તરીકે ગણવામાં આવે છે અને માત્ર 20 કિલોમીટરના વિસ્તારમાં 6 યુનિવર્સીટી આવેલી છે. અહીં...
આણંદ : આણંદના સાંસદ અને ધારાસભ્ય શનિવારના રોજ સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે ગીલી દંડા સહિતની વિવિધ રમતો રમ્યાં હતાં. જોકે, આશ્ચર્યની કોઇ...
સંતરામપુર : સંતરામપુર નગરપાલિકાના શાસકો આંતરિક ખેંચતાણમાં રહેવાના કારણે નગરજનો પ્રાથમિક સુવિધાથઈ વંચિત થઇ રહ્યાં છે. નગરપાલિકાના વોર્ડ નં.6માં ગટરની વ્યવસ્થા વ્યવસ્થિત...
નડિયાદ: નડિયાદ નગરપાલિકા અને પોલીસ તંત્રની બેવડી નીતિ જાહેરમાં દેખાઈ રહી છે. આર્થિક હિતો પોષતા સંતરામ રોડના દુકાનદારોને રોડ પર સામાન મુકી...
સાયણ: (Sayan) ઓલપાડના માસમા ગામે સુરત શહેરના નાના વરાછામાં રહેતા વૃદ્ધે સુરત શહેરના જ બે ઈસમ પાસે વેચાણ કરારથી રાખેલી ચાર પ્લોટના...
સાયણ: (Sayan) ઓલપાડના (Olpad) અરિયાણા ગામે ફાર્મ હાઉસના (Farm House) બંગલામાં જુગાર રમતા પાલના જૈન સમાજના ૭ અને અન્ય ૨ ઈસમ મળી...
ભરૂચ: (Bharuch) જિલ્લા એલસીબી (LCB) પોલીસે ભરૂચ જિલ્લામાં છેલ્લા બે મહિનાથી ઇકોના (EECO) સાયલેન્સરની (Silencer) ચોરીઓ (Theft) કરી હાહાકાર મચાવનાર ગેંગ પૈકીના...
હૈદરાબાદ: દેશમાં હત્યા (Murder) અને લાશના ટુકડા કરવાની ઘટનાઓ સામે આવી રહી છે. દિલ્હી શ્રદ્ધા મર્ડર કેસ હજી સુધી લોક ભૂલી શક્યા...
સુરત: (Surat) સુરત એરપોર્ટથી (Airport) સતત ઘટી રહેલી ફ્લાઈટ (Flight) સંખ્યા વચ્ચે પણ જાન્યુઆરી 2023 માં સુરત એરપોર્ટ પર 99,655 પેસેન્જર નોંધાયા...
ગુજરાત: તૂર્કી (Turkey) અને સીરિયામાં (Siriya) ભૂકંપ (Earthquake) આવ્યા પછી સમગ્ર વિશ્વ તેની તબાહીની ચર્ચા કરી રહ્યું છે. સમગ્ર વિશ્વ તેનાથી થતી...
સુરત: (Surat) સુરત મનપા (Municipal Corporation) દ્વારા સંચાલિત તરણકુંડો, બાગ-બગીચા, સ્પોર્ટસ કોમ્પ્લેક્સ વગેરેનું ખાનગીકરણ કરી મનપાનો ખર્ચ ઘટાડવા અને આવક ઊભી કરવાની...
મુંબઈ: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (TMKOC) દર્શકોના પ્રિય શોમાંથી એક છે. ઘણા વર્ષોથી ચાહકો આ સીરિયલને ખૂબ પસંદ કરે છે, જેના...
નવી દિલ્હી: કેએલ રાહુલ (KL Rahul) સતત ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યો છે અને ટીમ ઈન્ડિયામાં (Team India) તેની જગ્યાને લઈને સવાલો...
સુરત: (Surat) છેલ્લા થોડા દિવસોથી સુરતમાં માસૂમ બાળકો (Children) ઉપર કૂતરાંના (Dog) હુમલાના બનાવો અને એક બાળકીના અરેરાટીભર્યા મોતના પગલે તંત્રવાહકોની કૂતરાંના...
સુરત: સુરતમાં (Surat) રખડતાં શ્વાનનો (Dog) આંતક દિવસને દિવસે વધી રહ્યો છે. ત્યારે સુરતના ભેસ્તાન વિસ્તારમાં બે બાળકી પર શ્વાનો દ્વારા હુમલો...
અમદાવાદ: એક તરફ લોકો પોતાના સ્વાસ્થય પ્રત્યે જાગૃત થયા છે. ધણાં લોકો સવારે જલ્દી ઉઠી દોડવાનું, કસરત કરવાનું, યોગા તો આજનું જનરેશન...
સુરત: (Surat) સુરત શહેરમાં બાળકો રખડતાં કૂતરાંના (Dog) આતંકનો (Terror) ભોગ બની રહ્યાં છે, ત્યારે સીડબ્લ્યૂસી ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં જણાઈ રહ્યું છે. સુરત...
સુરત: (Surat) સુરત સાયબર ક્રાઈમ (Cyber Crime) પોલીસ ગાઝિયાબાદથી દોઢેક મહિના પહેલા વીમાના નામે ઠગતા ચીટર દેવેન્દ્ર ગુપ્તાને ટ્રાન્ઝિટ રિમાન્ડ (Transit Remand)...
નવી દિલ્હી: જોશીમઠ (Joshimath) નરસિંહ મંદિર રોડ પર પાણીનો પ્રવાહ છલકાયો છે. અહીં પાણીનો પ્રવાહ છલકાવાથી લોકોમાં ગભરાટ ફેલાયો છે. લગભગ ત્રણ...
નવી દિલ્હી: છત્તીસગઢની (Chhattisgarh) રાજધાની રાયપુરમાં કોંગ્રેસનું (Congress) 85મું અધિવેશન ચાલી રહ્યું છે. ગઈકાલે 25 ફેબ્રુઆરી જ્યાં આ કાર્યક્રમમાં પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ...
નવી દિલ્હી: આતંકવાદીઓના (Terrorist) નાપાક મનસૂબાઓને તોડી પાડવા માટે સતત કાયદા વઘુ કડક કરવામાં આવી રહ્યા છે પરંતુ આતંકવાદીઓ તેમની હરકતો છોડી...
નવી દિલ્હી: દિલ્હીમાં (Dealhi) થયેલ શ્રદ્ધા મર્ડર કેસ (Murder) પછી ધણાં કિસ્સાઓને આ કેસ સથે જોડવામાં આવે છે. હાલમાં બોલિવુડની (Bollywood) અભિનેત્રી...
નવી દિલ્હી: કોંગ્રેસના (Congress) પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ (Sonia Gandhi) રાજકારણમાંથી નિવૃત્તિ (Retirement) લેવાના સમાચારોને ફગાવી દીધા છે. તેણીએ કહ્યું છે કે...
નવી દિલ્હી: તુર્કીમાં (Turkey) ભૂકંપે (Earthquake) ઘણો વિનાશ સર્જયો છે. ભૂકંપના કારણે કેટલાક પરિવારો (Family) બેઘર બન્યા છે. કોઈ બાળકે માતા-પિતા ગૂમાવ્યા...
નવી દિલ્હી: રિપબ્લિકન પાર્ટીના નેતા નિક્કી હેલી જેમણે તાજેતરમાં અમેરિકી (America) રાષ્ટ્રપતિ પદ માટે પોતાની ઉમેદવારી જાહેર કરી છે તેમણે પોતાના ચૂંટણી...
વડોદરાના કિશનવાડીમાં વુડાના મકાનો પાસે ભીષણ શોર્ટ સર્કિટ: આકાશમાં તણખા ઝરતા રહીશોમાં મચ્યો ફફડાટ
ડભોઇમાં ઈ.વી.એમ. ચોરીની અફવાએ મચાવ્યો હોબાળો, સ્ટ્રોંગ રૂમ સુરક્ષિત હોવાનું ખુલ્યું
હુગલીમાં TMC સાંસદ મિતાલી બાગ પર હુમલો, બંગાળ ચૂંટણીમાં તણાવ તેજ
‘વેગન-આરથી શીશમહેલ’ સુધી, બંગાળ રેલીમાં કેજરીવાલ સામે રાહુલ ગાંધી આક્રમક
ઈરાની સાંસદે કહ્યું: પાકિસ્તાન મધ્યસ્થી કરવાને લાયક નથી, તે અમેરિકાનો પક્ષ લે છે
પ્રચંડ ગરમી બાદ રાહતના સંકેત: દિલ્હી સહિત દેશના અનેક વિસ્તારોમાં હળવી વરસાદની શક્યતા
સન ફાર્માનો મેગા સોદો, રૂ. 1.10 લાખ કરોડમાં અમેરિકન કંપની ખરીદશે
બંગાળ ચૂંટણી વચ્ચે 100 દેશી બોમ્બ કેસમાં NIAની એન્ટ્રી
બેફામ ટ્રેલરે બે બાઈક સવાર યુવકોને કચડ્યા — સ્થળ પર જ કરુણ મોત
ટ્રમ્પ ઇવેન્ટ શૂટરનો મેનિફેસ્ટો બહાર
સુરત મનપાની ચૂંટણીમાં ૫૯.૩૨% મતદાન નોંધાયું
IPL 2026: રિંકુ સિંહનો ધમાકેદાર ફિનિશ, કોલકાતાએ લખનૌને સુપર ઓવરમાં હરાવી મેળવી રોમાંચક જીત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સરેરાશ ૬૦% મતદાન.૨૮મી એપ્રિલે મતગણતરી
વિશ્વમાં તણાવ, ભારત માટે ચેતવણી: શું હવે મજબૂત નીતિ આવશે?”
વડોદરા મહાનગરપાલિકાનું ફાઇનલ મતદાન 53.34 ટકા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને બિનહરીફનો ટ્રેન્ડ, લોકશાહી માટે કેટલો યોગ્ય?
અમેરિકાના ફ્રીડમ હાઉસે ભારતની લોકશાહીને ચૂંટાયેલી તાનાશાહી ગણાવી
સાયલન્સ પિરિયડ’માં ફેસબુક લાઈવ કરી આચારસંહિતાના ભંગનો કોંગ્રેસ પર ભાજપનો ગંભીર આરોપ
‘મારી સામે 36 કેસ છે, હું PM મોદીથી ડરતો નથી’, બંગાળ રેલીમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન
શું તમારા પૈસા સુરક્ષિત છે? નવા AI મોડલથી સાયબર જોખમ વધ્યું, બેંક ડેટા પર AIનો ખતરો
264 રન છતાં હાર્યું દિલ્હી, પંજાબ કિંગ્સે 265 રન ચેઝ કરીને ઇતિહાસ રચ્યો, એક ઓવર પહેલા મેચ જીતી
વડોદરા: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે CPનો એક્શન પ્લાન, 3500થી વધુ જવાનો તૈનાત
#UnfollowRaghavChadha, ભાજપમાં જોડાતા જ રાઘવ ચઢ્ઢાના 24 કલાકમાં 10 લાખ ફોલોઅર્સ ઘટ્યા
વડોદરામાં રવિવારે ‘મતદાન જંગ’, 21.95 લાખ મતદારોના હાથમાં શહેરની સત્તાની ચાવી
હૈદરાબાદનો દબદબો ચાલુ રહેશે? કમિન્સની વાપસી સાથે હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી
દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સની મેચ વખતે કેચ લેતા એન્ગિડીનું માથું જમીન સાથે અથડાયું, એમ્બ્યુલન્સમાં બહાર લઈ જવાયા
ગેસની અછત નહીં સર્જાય: સરકારે 8 લાખ ટન LPGનો જથ્થો બુક કર્યો, LPG માટે ગ્લોબલ ખરીદી શરૂ
ડીપસીકે લોન્ચ કર્યું શક્તિશાળી AI મોડલ DeepSeek V-4, OpenAI અને Google સાથે થશે સીધી ટક્કર
ભાજપે કેજરીવાલના નવા નિવાસસ્થાનના ફોટા જાહેર કર્યા: કહ્યું- તેઓ વૈભવી જીવન જીવી રહ્યા છે
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એડવાઇઝરી જાહેર કરી
વડોદરા : વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલા પરશુરામ ભઠ્ઠા પાછળ આવેલ જામવાડી ખાતે પાલિકા તંત્રની ઘોર બેદરકારીને કારણે બાર ફૂટનો મગર મૃત અવસ્થામાં મળી આવ્યો હતો.ભારે જહેમત બાદ ફાયરબ્રિગેડની ટીમ તથા વન વિભાગની ટીમે સંયુક્ત રીતે મગરના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે લઇ જવાયો હતો.પીએમ રિપોર્ટ બાદ મગરના મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે.
એક તરફ છેલ્લા ઘણા સમયથી વિશ્વામિત્રી નદીના શુધ્ધિકરણ માટે વાતો કરવામાં આવી છે અગાઉ સરકારે વિશ્વામિત્રી શુધ્ધિકરણ માટે ફંડની પણ ફાળવણી કરી હતી.પરંતુ આજદિન સુધી ના તો વિશ્વામિત્રી નદીનું શુધ્ધિકરણ હાથ ધરવામાં આવ્યું છે, ના કોઇપણ પ્રકારની જાળવણી કરવામાં આવી છે અને તે ફંડના નાણાં ક્યાં ખોવાઇ ગયા તેનો પણ હિસાબ નથી. હા કેટલીક ખાનગી સંસ્થાઓ જેવી કે વિશ્વ હિન્દુ પરિષદ રાવપુરા પ્રખંડ,વહો વિશ્વામિત્રી જેવા એનજીઓ દ્વારા વિશ્વામિત્રી ઘાટોની સફાઇ ઐતિહાસિક ધરોહરની સફાઇ કરવામાં આવી રહી છે.
પરંતુ જે રીતે અગાઉ સરકારે વિશ્વામિત્રી સ્વચ્છતા ભંડોળ આપ્યું હતું તે કંઇ જ થયું નથી.ઉપરથી વિશ્વામિત્રી નદી પર દબાણ થકી બે મોટી હોટલો અહીં ઉભી થઇ ગઇ છે, સાથે જ વિશ્વામિત્રી નદીમાં અસહ્ય ગંદકી, નદી કિનારે ચાલતી શરાબની ભઠ્ઠીઓ, નશાનો કારોબાર,ડ્રેનેજના વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવતાં ગંદા પાણી, આ તમામને કારણે આજે વિશ્વામિત્રી નદીમાં જળચર જીવોને નુકસાન પહોંચી રહ્યું છે.જળચર જીવોના જીવન જોખમમાં મૂકાયા છે.ત્યારે શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલા પરશુરામ ભઠ્ઠા પાછળના નવી જામવાડી ખાતે વિશ્વામિત્રી નદીમાં એક બાર ફૂટના મગરનો મૃતદેહ મળી આવ્યો હતો. જેની જાણ સ્થાનિક જીવદયા પ્રેમી રાજુભાઇ અગ્રવાલે વન વિભાગ તથા ફાયરબ્રિગેડની ટીમને કરતાં ફાયરબ્રિગેડની ટીમ તથા વન વિભાગની ટીમે આ મગરના મૃતદેહને ભારે જહેમત બાદ બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.
ભ્રષ્ટાચારના કારણે બે મહિનામાં બીજા મગરનુ મોત
તંત્રની ભ્રષ્ટાચાર ની નીતિઓથી અહીં હોટલો તથા અન્ય ડ્રેનેજના પાણી, ગંદકીને કારણે છેલ્લા બે મહિનામાં આ બીજા મગરનુ મૃત્યુ થયું છે હવે અહીં કોઇપણ પ્રકારના લોભ,લાલચો, પ્રલોભનો કે ભ્રષ્ટાચાર નહીં ચલાવી લેવામાં આવે હવે અહીં વિશ્વામિત્રી શુધ્ધ થવી જોઈએ અને જળચર જીવોને નુકસાન ન થવું જોઈએ આ માટે અમે કોઇપણ જાતની બાંધછોડ માટે તૈયાર નથી અને ઉગ્ર આંદોલન કરાશે. – રાજુભાઈ અગ્રવાલ, જીવદયા પ્રેમી