ધનોરી નાકા (ગણદેવી), બીલીમોરા: (Bilimor) બીલીમોરા વઘઈ નેરોગેજ ટ્રેન (Narrow gauge train) તારીખ 4 સપ્ટેમ્બરથી ફરી આ રેલ્વે લાઈન ઉપર નિયમિત રીતે...
ટોક્યો પેરાલિમ્પિક 2020: પેરાલિમ્પિક્સના (Tokyo Paralympics) 11 મા દિવસે ભારત (India)ની સુવર્ણ યાત્રા (golden journey) યથાવત રહી છે. ભારતીય બેડમિન્ટન ખેલાડી (badminton player)...
વ્હલા વાચકમિત્રો, ધો. ૧૦-૧૨નાં પરિણામો આવી ગયાં, સ્નાતક / ડિપ્લોમા લેવલે પ્રવેશ શરૂ થઇ ગયા. સાથે જ કોલેજ લેવલે સ્નાતક કક્ષાનાં પરિણામો...
સુરત: (Surat) પાંડેસરામાં વેપારીને (Trader) ઠગબાજોએ વાતોમાં ભેળવી દઇને તેનું એટીએમ કાર્ડ (ATM Card) બદલી નાંખ્યું હતું, એટીએમ કાર્ડમાંથી ઠગબાજોએ (Trickster) 40...
વાસી ખોરાકથી થતાં ગેરફાયદા વિશે આપણે જાણ્યું. હવે આ અંકે આપણે એ સમજીએ કે વારંવાર ગરમ કરવાથી ખોરાકમાં રહેલાં પોષક તત્ત્વોને શી...
સુરત: (Surat) જીએસટી (GST) રિટર્ન ભર્યા નહીં હોવાથી બંધ થઈ ગયેલા જીએસટી નંબરને ફરી ચાલુ કરાવવા માટે રૂપિયા એક લાખની માંગણી કરનાર...
સુરત: (Surat) દિલ્હીમાં ઇન્ડિયા હેબીટેટ સેન્ટરમાં યોજાયેલી ધી મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સની મીટિંગમાં સુરત શહેરને વાઇલ્ડ વેલી બાયો-ડાયવર્સીટી પાર્ક માટે...
JioPhone Next નું વેચાણ ભારતમાં 10 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહ્યું છે અને એવું લાગે છે કે કંપની આ માટે ભારે તૈયારીમાં...
કેમ છો? મજામાં ને?કોરોના પછી ઘણા સમયે ઉત્સવોનો ઉત્સાહ લોકોમાં જામ્યો છે. રક્ષાબંધન અને જન્માષ્ટમી પછી પર્યુષણ અને ગણેશચતુર્થી.. આશા રાખીએ કે...
દિલ્હી: (Delhi) જમ્મુ કાશ્મીર (Jammu Kashmir) મામલે કેવી રીતે આગળ વધવું તે માટે કેન્દ્ર સરકારે આ દિશામાં મહત્વની પહેલ કરી છે. કાશ્મીરના...
ટોક્યો પેરાલમ્પિક (Tokyo Paralympics)માં ફિરદાબાદમાં તિગંવ નિવાસી સિંહારાજ અધાના (Sinhraj adhana) દ્વારા 10 વર્ગની એર પિસ્ટલ (air pistol) એસએચ-1ના ફાઇનલમાં કાંસ્ય પદક...
આખરે તાલિબાને (Talibaan) પોતાનું પોત પ્રકાશ્યું ખરૂં. અફઘાનિસ્તાનમાં (Afghanistaan) પૂર્ણપણે કબજો જમાવી દીધા બાદ તાલિબાને હવે કાશ્મીરના મુસ્લિમો (Muslims) માટે સહાનુભૂતિ બતાવી...
સુરત: સ્થાનિક મહિલા કોર્પોરેટર (lady councilor)ની ભલામણથી ભાજપ (bjp)ના જ વોર્ડ પ્રમુખને માત્ર એક લાખ રૂપિયામાં ફાળવી દેવામાં આવેલી અડાજણની ફુડ કોર્ટ...
ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીની રચના 1925 માં કાનપુર ખાતે થઇ. જેના મુખ્ય ફાઉંડર એમ.એન.રોય અને ચારુ મજમુદાર હતા, લક્ષ્ય હતું. જાતિવિહીન સમાજની રચના....
આમ તો આપણે હમેશાં વિકસિત દેશો સાથેની સરખામણી સહજ કરી લઇએ, ખોટું જરા પણ નથી, જો સરખામણીની શરૂઆત કરીએ તો સરકારી કચેરીથી...
મોબાઇલ શબ્દ કાને પડતાં જ જેને બોલતાં-ચાલતાં નથી આવડતુ એવું નાનું બાળક પણ હરખાઈ જાય છે તો આજના આ યુગમાં સ્માર્ટ ફોનનું...
ભારતમાં શિક્ષક દિન દર વર્ષે પાંચમી સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિના વાહક, શિક્ષણશાસ્ત્રી અને મહાન દાર્શનિક ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસને શિક્ષક...
એક એક્સપર્ટ ઓટોમોબાઇલ એન્જીનીયરે કારની કંપનીના વર્કશોપમાં એક નવી ડિઝાઈનની ખૂબ જ ઝડપી કારનું મોડલ બનાવ્યું.તેની વર્ષોની મહેનત રંગ લાવી હતી અને...
આજકાલનો માહોલ જોતાં કોઇ એવું માનવાને ઝટ તૈયાર ન થાય કે ગુજરાતમાં ત્રણ મહિના પહેલાં કોરોનાને કારણે લાશો પડતી હતી. કાતિલ વાયરસની...
ભારતના ભાગલા ભૂલી જવાનું મુશ્કેલ પણ યાદ કરવાનું ભયંકર હતું એમ જાણીતાં લેખિકા કૃષ્ણા સોબતીએ ઘણા વખત પહેલાં કહ્યું હતું, પણ કાયમ...
આખરે તાલિબાને પોતાનું પોત પ્રકાશ્યું ખરૂં. અફઘાનિસ્તાનમાં પૂર્ણપણે કબજો જમાવી દીધા બાદ તાલિબાને હવે કાશ્મીરના મુસ્લિમો માટે સહાનુભૂતિ બતાવી છે. જે ભારત...
આણંદ : ઉમરેઠના ઓડ બજારમાં આવેલા રહેણાંક મકાનમાં શુક્રવારના રોજ રસોઇ બનાવતા એકાએક ગેસની બોટલમાં બ્લાસ્ટ થતાં આગ ભડકી હતી. આ આગમાં...
આણંદ : આણંદ કૃષિ યુનિવર્સિટી તથા ગુજરાત ઓર્ગેનીક એગ્રીકલ્ચર યુનિવર્સિટીના કુલપતિ ડો. કે. બી. કથીરીયાએ ઓર્ગેનીક ફાર્મીંગમાં પ્રવાહી જૈવિક ખાતર અને જૈવિક...
સંતરામપુર : સંતરામપુરના ગોધરા ભાગોળ વિસ્તારમાં ટ્યુશનમાં આવતી સગીરા પર સંતરામપુરના જ યુવકે નજર બગાડી હતી. આ સગીરા 13મી જુલાઇ,21ના રોજ ટયુશનમાંથી...
આણંદ : સંતરામપુરના હુસેની ચોકમાં રહેતા શખસે તેની પત્નીને મોબાઇલ પર જ ત્રણ વખત તલ્લાકના મેસેજ મોકલી સંબંધ તોડી નાંખ્યો હતો....
વડોદરા : ડેન્ગ્યુ અને ચીકનગુનિયા, કમળો, કોલેરા, ટાઇફોઇડ જેવા રોગોને ડામવા આરોગ્ય વિભાગે લાલ આંખ પણ કરી છે.સ્વચ્છતા નહીં જાળવનાર શહેરની 70...
વડોદરા : વડોદરા શહેર અને જીલ્લામાં વકરી રહેલા ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગોનો ફેલાવો થતો અટકાવવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના...
વડોદરા: વડોદારમાં દારૂનો વેપલો કરતા બુટલેગરો ફરી સક્રિય બન્યા છે પોલીસથી બચવા અવનવા કીમિયા કરતા બુટલેગરો શાકભાજીના ટેમ્પો મારફતે ઈંગ્લીશ દારૂની હેરાફેરી...
વડોદરા: વડોદરા શહેરમાં સર્પાકારે વહેતી વિશ્વામિત્રીનદી કાંઠાના વિસ્તારોમાં ચોમાસાનું ઋતુ દરમિયાન મગરો નદીની બહાર નીકળી આવવાની ઘટના બનતી હોય છે. ગુરુવારે રાતના...
વડોદરા : વડોદરા શહેર નજીક રણોલી ખાતે ટ્રક રિવર્સ લેતા સમયે ટ્રકના તોતિંગ પૈડાં બાઈક સવાર પર ફરી વળતા બાઈક સવારનું ઘટનાસ્થળેજ...
આર્થિક નાદારી સાંભળી છે, પણ જળ-નાદારી હવે સર્વવ્યાપી છે
ગુજરાત પ્રશાસનમાં મોટો ફેરફાર, રાજ્યના 35 વર્ગ-1ના અધિકારીઓની બદલી અને બઢતીના આદેશ
સામાજિક ભેદભાવ..દેશની એકતા ને ખતરો
લાલબાગ બ્રિજ ફરી બન્યો ‘અકસ્માત ઝોન’, કાબૂ ગુમાવતા કાર ડિવાઈડર પર ચડી ગઈ, બ્રિજ પર સર્જાયો ટ્રાફિક જામ
સફળતા શું છે?
ઠંડે ઠંડે પાણી સે નહાના ચાહિયે
કોલ્ડ ડ્રિંક્સ
દારૂના ધંધાની કમાણી પેટ્રોલ પંપમાં ખપાવાઈ? બુટલેગર પરિવારના ખાતામાં રૂ.40 કરોડથી વધુના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન
કરજણ ધારાસભ્ય અક્ષય પટેલના પુત્ર સહિત 5 આરોપીઓનો જામીન પર છુટકારો
વડોદરા પાલિકા દ્વારા પ્રી-મોન્સુન કામગીરીના ભાગરૂપે આધુનિક FDR પદ્ધતિથી રોડનું પેચવર્ક પૂર્ણ
મનરેગામાં લાખોની લૂંટ? : લીલવા ઠાકોર ગામે કૂવો કાગળ પર પૂર્ણ, હકીકતમાં અધૂરો!
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી દ્વારા દર સોમવારે નો વ્હીકલ ડે
વડોદરા : પાણીગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધમધમતો ગાંજાનો કાળો કારોબાર પરએલસીબી ઝોન ૩ ની રેડ
ગુજરાતમાં ઇબોલાનો પગપેસારો ? વડોદરાનો શંકાસ્પદ દર્દી અમદાવાદ સિવિલમાં દાખલ, એરપોર્ટ પર હાઇ-એલર્ટ
રાજ્યના LRD ઉમેદવારોની પ્રતીક્ષાનો અંત: લેખિત પરીક્ષાની તારીખ જાહેર
વડોદરા : યુવકને નગ્ન કરી માર માર્યા બાદ વીડિયો બનાવનાર 4 આરોપીની ધરપકડ
બ્રાઝિલથી આવેલા જહાજમાંથી મુંદ્રા દરિયા કાંઠેથી 1100 કરોડથી વધુનું કોકેઈન જપ્ત, ત્રણ ઝડપાયા
સાળંગપુરધામમાં અધિક માસ નિમિત્તે દર મંગળવારે સંગીતમય સુંદરકાંડ પાઠનું આયોજન
મુખ્યમંત્રીનો રાજ્ય સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ 29 મેએ યોજાશે
વાપીના સરીગામમાંથી કરોડોના MD ડ્રગ્સ સાથે બે ઝડપાયા
અમદાવાદના મેયર તરીકે હિતેશ બારોટ, ડેપ્યુટી મેયર અંજુ શાહની વરણી
રાજ્યના 3 શહેરમાં તાપમાન 43 ડિગ્રી
ગુજરાતની મહાપાલિકાઓને મળ્યા નવા મેયર, અમદાવાદથી મોરબી સુધી ભાજપે જાહેર કરી નવી ટીમ
એન્ટી-ડમ્પિંગ ડ્યુટીથી ભારતને વાર્ષિક રૂ.28,540 કરોડની બચત થઈ શકે : C-DEP રિપોર્ટ
બકરી ઈદને લઈ રાજ્યમાં ચુસ્ત બંદોબસ્ત, સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ નજર રહેશે: ડીજીપી ડો. રાવ
રાજ્યના પોલીસ વડા ડૉ. રાવે ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા કચ્છ કોર્ટમાં જુબાની આપી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કાલથી બે દિવસ ગુજરાતના પ્રવાસે
એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનાગ્રસ્ત અતુલ્યમ બ્લોકની જગ્યાએ નવી હોસ્ટેલ બનાવાશે
ગીરના સિંહોમાં ફરી બેબીસિયા વાયરસનો ખતરો
રાશન વિતરણ અંગે મોદી કેબિનેટનો મોટો નિર્ણય: 80 કરોડ લોકો પર સીધી અસર
ધનોરી નાકા (ગણદેવી), બીલીમોરા: (Bilimor) બીલીમોરા વઘઈ નેરોગેજ ટ્રેન (Narrow gauge train) તારીખ 4 સપ્ટેમ્બરથી ફરી આ રેલ્વે લાઈન ઉપર નિયમિત રીતે પુનઃ દોડવાની શરૂઆત થઈ છે. નવસારીના સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખઆર.પાટીલે શનિવારે સવારે 10: 20 કલાકે આ પુનઃ શરૂ થયેલી નેરોગેજ ટ્રેનને લીલી ઝંડી ફરકાવી વધઇ જવા રવાના કરી હતી. પશ્ચિમ રેલવે (Western Railway) વિભાગની બીલીમોરા-વઘઈ નેરોગેજ ટ્રેન રેલવે વિભાગ તરફથી બીજી સૂચના મળે ત્યાં સુધી રેલવે લાઇન ઉપર દોડાવવા નિર્ણય લેવાયો છે. આ નેરોગેજ ટ્રેન પુનઃ શરૂ થઈ છે ત્યારે રેલવે લાઇન ઉપર આવેલા સ્ટેશનોએ નવા રૂપરંગ સાથે આવતી આ ટ્રેનનું ભવ્ય સ્વાગત સ્થાનિક લોકો તરફથી શનિવારે કરવામાં આવ્યું હતુ. આ ટ્રેનમાં મુસાફરી દરમિયાન બીલીમોરાથી વઘઈ સુધીના માર્ગ પર પ્રવાસીઓને અદભૂદ નજારો જોવાનો લાભ અને અનેરો રોમાંચ અનુભવવા મળશે.

પશ્ચિમ રેલવે વિભાગ તરફથી મળેલી વિગત મુજબ બીલીમોરા જંક્શન ઉપરથી દરરોજ નિયમિત રીતે ટ્રેન નંબર 09501 સવારે 10:20 કલાકે ઉપડશે, જે વઘઇ રેલવે સ્ટેશનને બપોરે 13:20 કલાકે પહોંચશે. જ્યારે ટ્રેન નંબર 09502 બપોર પછી 14 :30 કલાકે વઘઇથી પરત બીલીમોરા આવવા રવાના થશે. સાંજે 17: 35 કલાકે બીલીમોરા સ્ટેશને આવી પહોંચેશે. આ નેરોગેજ ટ્રેન વચ્ચેના ગણદેવી, ચીખલી રોડ, રાનકુવા, ધોળીકુવા, અનાવલ, ઉનાઈ, સરાગામ, કેવડી રોડ, કાળાઆંબા, ડુંગરડા સહિત 10 રેલવે સ્ટેશન ઉપર અપ અને ડાઉન બંને વખતે ઊભી રહેશે. મહારાજા સયાજીરાવ ગાયકવાડે ઇ. સ.1892 માં બીલીમોરા-વઘઈ નેરોગેજ રેલવે લાઈન નાખીને આ ટ્રેન જંગલ સંપત્તિના વહન સાથે આદિવાસીઓના આર્થિક ઉત્થાનના હેતુ સાથે શરૂ કરવામાં આવેલી હતી. આ વિભાગની આદિવાસી જનતા આજીવન આ ગાડી ચાલુ રહે તેમ ઈચ્છે છે.

આ ટ્રેનમાં હવે બિન આરક્ષિત સેકન્ડ ક્લાસ 3 કોચ, પ્રથમ વર્ગના આરક્ષણ વાળો એર કન્ડિશન એક કોચ
વિશેષમાં લાંબા સમય સુધી બંધ રહેલી આ નેરોગેજ ટ્રેન નવા રૂપરંગ ની સજાવટ સાથે ફરીથી ચાલુ થઈ છે. જેમાં મુસાફરો આરામથી સીટ ઉપર બેસીને મુસાફરી કરી શકે તેવા બિન આરક્ષિત સેકન્ડ ક્લાસ કોચ ત્રણ જેટલા રહેશે. પ્રથમ વર્ગના આરક્ષણ વાળા વાતાનુકૂલિત એટલે કે એર કન્ડિશન એક કોચ રહેશે. એસી ટુરિસ્ટ કોચ માટે બુકીંગ 03-09-2021થી નિર્ધારિત કાઉન્ટર તેમજ રેલવેની વેબસાઈટ પર થઇ શકશે.
આદિવાસીઓને રોજગાર, વેપાર અને વિવિધ વ્યવસાયલક્ષી પ્રવૃત્તિઓ માટે આ ટ્રેન ખુબ ઉપયોગી
નવસારી, ડાંગ અને સુરત જિલ્લાના આદિવાસી વિસ્તાર માટેની આ નેરોગેજ ટ્રેન લોકો માટે આર્થિક જીવાદોરી સમાન છે. આદિવાસીઓને રોજગાર, વેપાર અને વિવિધ વ્યવસાયલક્ષી પ્રવૃત્તિઓ માટે આ નેરોગેજ ટ્રેન ખૂબ ઉપયોગી છે. આ ટ્રેન ફરીથી શરૂ થવાને લઈને આદિવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળે છે.