ડોમેસ્ટિક ક્રિકેટ અંગે મોટો નિર્ણય લેતા, ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ ચાલુ સૈયદ મુસ્તાક અલી ટ્રોફી બાદ વિજય હઝારે ટ્રોફી યોજવાનો નિર્ણય...
MUMBAI : પોસ્કો (POSCO) હેઠળ જાતીય શોષણ અંગેના તેના વિવાદાસ્પદ હુકમને પગલે બોમ્બે હાઈકોર્ટ (BOMBAY HIGH COURT) ની નાગપુર બેંચના જસ્ટિસ પુષ્પા...
નવી દિલ્હી (New Delhi): સમાચાર આવ્યા છે કે જૈશ-ઉલ-હિંદે (Jaish-Ul-Hind) શુક્રવારે દિલ્હીમાં ડૉ. એ.પી.જે અબ્દુલ કલામ રોડ પર સ્થિત ઇઝરાઇલી દૂતાવાસની બહાર...
સુરત ડિસ્ટ્રિક્ટ કો.બેંકની વહીવટ (administration) ચૂંટણીમાં નરેશ પટેલ અને સંદીપ દેસાઈના નેતૃત્વમાં ભાજપની સહકાર પેનલના ઉમેદવારોનો વિજય (win) થયો છે. જો કે...
દાહોદ: આજથી અઢી માસ અગાઉ દાહોદ શહેરમાં અનાજ માર્કેટ ખાતે એક ટ્રાન્સપોર્ટના વેપારી પાસેથી કુલ રૂા.૧૩,૯૪,૪૮૩ના સોયાબીનના કટ્ટા ભરી ડ્રાઈવર અને ક્લીનર...
ગુજરlત સરકારે કર્ફ્યુને લઇને એક મોટો નિર્ણય લીધો હતો. કરફ્યુ 15 ફેબુ, સુધી વધારવામાં આવ્યો હતો પરંતુ તેમાં એક કલાક ઘટાડવાનો નિર્ણય...
લુણાવાડા : લુણાવાડા નગરપાલિકામાં તત્કાલિન પ્રમુખે ફરજ દરમિયાન હોદ્દાનો દુરઉપયોગ કર્યો હતો. અને સ્થળ ફેરની મંજૂરી વગર લુણાવાડાના ઇન્દિરાના મેદાનમાં ટાઉન...
સંતરામપુર : કડાણા તાલુકા ના લાડપુર ગામે મકાન માં અચાનક જ આગ લાગતા જોતજોતામાં મકાન ને બાજુમાં આવેલ મકાન પણ આગની જ્વાળાઓ...
નવી દિલ્હી (New Delhi): છેલ્લા કેટલાક દિવસોથી દેશના જુદા-જુદા રાજ્યોમાંથી ગંભીર અકસ્માતના ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. હવે ઉત્તર પ્રદેશના મુરાદાબાદ...
વડોદરા: વડોદરા-વાઘોડિયા રોડ પર ડીબીએસ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા સંસ્કાર નગર નામની રહેણાક મકાનની સ્કીમ મૂક્યા બાદ લોભામણી જાહેરાતો આપી મકાનો...
વડોદરા, તા.૨૯વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ગંધારા ગામની સીમમાંથી હત્યા કરાયેલી હાતલમાં યુવાનની લાશ મળી આવી હતી. આ બનાવની જાણ કરજણ પોલીસને થતાં...
વડોદરા: િજલ્લા બાળ શ્રમ નાબુદી ટાસ્કફોર્સ કમીટીએ સયાજીબાગમાં પક્ષીઘરના અંદરના ભાગમાં ચાલી રહેલબાંધકામ માટ 17 બાળકોનો ઉપયોગ કરતા ટાસ્કફોર્સ કોન્ટ્રાકટર િશવાલય ઈન્ફ્રા...
કાલોલ: કાલોલ નગરપાલિકા ની સામે આવેલ કાપડ ની લારી નજીક આવેલા લાઈટના થાંભલા ઉપર ગુરુવારે કોઈક કારણસર વાનર ના નાના બચ્ચાને...
NEW DELHI : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી (MAHATMA GANDHI) ની આજે 73 મી પુણ્યતિથિ છે. આ દિવસે, 30 જાન્યુઆરી, 1948 ના રોજ, નાથુરામ...
વડોદરા: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે બે દિવસ ઉમેદવારોની પસંદગી મેળો ચાલ્યો હતો તે બાદ હવે ટિકિટ માટે સોદાબાજી ચાલી...
નવી દિલ્હી (New Delhi): નવી દિલ્હીમાં ઇઝરાઇલી દૂતાવાસની (Israeli embassy) બહાર શુક્રવારે બોમ્બ બ્લાસ્ટ થયો હતો. હાલમાં બ્લાસ્ટની પાછળ ઈરાની હાથની શંકા...
જે નાણાંકીય વર્ષમાં દેશનો જીડીપી માઇનસ ૭.૭ ટકાનો વિકાસ દેખાડતો હોય તે દેશના અર્થતંત્રને ફરીથી બેઠું કરવા માટેનું અંદાજપત્ર મૌલિક, ક્રાંતિકારી અને...
જીવનમાં ખુદ્દારી અને ગદ્દારી એમ બે પરિબળ છે, અને ખુદ્દારીની કિંમત મૂલ્ય ખુબ ઉંચુ છે. પોતાના માલિકને વફાદાર – પ્રમાણિક રહેનારને ખુદ્દાર...
AHEMDABAD : સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા ભાજપ (BHAJAP) દ્વારા તેજ કરવામાં આવી છે. શુક્રવારે અમદાવાદના ખાનપુર કાર્યાલય ખાતે જિલ્લા સંકલન...
જયારે ધંધા ના વ્યાપ માટે જાહેરાત કરવામાં આવે તે સમજાય, પરતું હવે તો વિવિધ હોસ્પિટલ પણ જાહેરાત આપવા માડી, જાહેરાત પણ એવી...
નજીકના ભવિષ્યમાં તામિલનાડુ વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે બે દક્ષિણ ભારતના અભિનેતાએ રાજકારણમાં ઝંપલાવવાનું નક્કી કર્યું. એક રજનીકાંત જેને દક્ષિણમાં ભગવાન...
હાલમાં ભારતીય ગણિતજ્ઞ શ્રી નિખિલ શ્રીવાસ્તવને વષૅ ૨૦૨૧ ના માઇકલ એન્ડ શીલા હેલ્ડ પુરસ્કારના સંયુક્ત વિજેતા જાહેર થયા છે. શ્રી નિખિલ શ્રીવાસ્તવે...
સંતોષી નર સદા સુખી કહેવત જેમને પણ રચના કરી હશે તેમને પણ કહેવત બનાવ્યા પછી સંતોષ તો ન જ થયો હશે. કેમકે...
નિત્યના કાર્ય પ્રમાણે પ્રાર્થનાને હજી વાર હતી એટલે ગાંધીજી સાંજે ફરવા નીકળ્યા. રસ્તામાં એક મુલાકાતી મળવા આવતા હતા. તેમણે પોતાનો સામાન જમીન...
લાલ કિલ્લા પર ખેડૂતોના હિંસક પ્રદર્શનની વચ્ચે હિંસા અને અહિંસાની ચર્ચા છેડાઈ છે. 30 જાન્યુઆરી વચ્ચે આવીને જાણે બૂમો પાડીને કહી રહી...
એક તરફ ભારતનું બંધારણ અમલમાં આવ્યું તેની સ્મૃતિમાં દેશ 26 મી જાન્યુઆરીએ 72 મો પ્રજાસત્તાક દિન ઉજવવામાં મશગુલ હતો ત્યારે રાજધાની દિલ્હીમાં...
ગુરુવારની ઘટનાએ કૃષિ કાયદા (AGRICULTURE LAW) ના વિરોધમાં બે મહિનાથી આંદોલનને નવા પ્રાણ આપ્યા છે. બીકેયુના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકેટ (RAKESH TIKEIT)...
GANDHINAGAR : રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર કરવામાં આવી છે. બીજી તરફ રાજ્યમાં હજુ પણ કોરોના (CORONA) ના કેસો સામે આવી રહ્યા...
શું દેશની રાજધાની નવી દિલ્હીમાં પ્રજાસત્તાક દિન પર લાલ કિલ્લા પર થયેલી શરમજનક ઘટના અને ટ્રેક્ટર પરેડમાં થયેલી હિંસા અને આ ઘટના...
RAJKOT : બેંક-આંગડીયા પેઢીમાંથી રૂપિયા લઈને જતા લોકોને નિશાન બનાવતી નાયડુ ગેંગને (NAYDU GANG) રાજકોટ રૂરલ ક્રાઇમ બ્રાંચ (RURAL CRIME BRANCH) ની...
રેલ્વે વિભાગમાં માલ- સમાન ભરનારા કામદારો પાસેથી અધિકારીએ નાણા ઉઘરાયા હોવાનો આક્ષેપ સાથે રજૂઆત
વડોદરા : સગીરાનું અપહરણ કર્યા બાદ બળાત્કાર ગુજારનાર યુપીનો યુવક ઝડપાયો
કપડવંજમાં ભારે વાહનો પસાર થવા ઉપર પ્રતિબંધ યથાવત રાખો તેવી માંગ
વડોદરા : આમલેટની લારીવાળા યુવકને માર મારનાર પોલીસ કર્મી-ડ્રાઇવર જેલ ભેગા
પેટલાદની પરિણીતાને યુકે લઇ જઇ પતિએ ત્રાસ આપ્યો
વિરસદમાં ચાર ગઠિયાએ ટ્રક લઇ જઇ સાડા દસ લાખ ન ચુકવ્યાં
એચડી રેવન્નાની પોલીસે કરી અટકાયત, પ્રજ્વલ રેવન્ના ફરાર, કોર્ટે બંનેની જામીન અરજી ફગાવી
વાંસદા-દમણમાં અમિત શાહે જાહેરસભા સંબોધી, કોંગ્રેસ પાર્ટીને આદિવાસી વિરોધી પાર્ટી ગણાવી
શું વડોદરા મહાનગર પાલિકા આવી રીતે પોતાના કર્મચારી નો પગાર કરશે … ?
ક્ષત્રિયોનો આક્રોશ યથાવત- જામનગરમાં 500થી વધુ ભાજપના યુવા કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
સંદેશખાલી: BJPના નેતાએ કબૂલ્યું– બળાત્કારના આરોપો સુનિયોજિત હતા, મમતાએ કહ્યું- ભાજપે સ્ક્રિપ્ટ લખી
દેશના વિવિધ રાજ્યોમાં 8 મે સુધી હીટવેવ, ઉત્તરપૂર્વ ભારતમાં વાવાઝોડા સાથે થશે અતિ ભારે વરસાદ
વડોદરાથી રાજપીપળા પાર્સલ લેવા આવેલ શખ્સ રિક્ષા ડ્રાઈવરને પાર્સલ લેવા મોકલી રિક્ષા લઈ રફુચક્કર
હિન્દુ નેતાને ધમકી આપનાર મૌલવી સુરતથી પકડાયો, પાકિસ્તાનનું કનેક્શન નીકળ્યું
અરવિંદર સિંહ લવલી ભાજપમાં જોડાયા, 6 દિવસ પહેલા કહ્યું હતું- હું કોંગ્રેસ છોડી ક્યાંય નહીં જાઉં..
અમેરિકન મહિલાએ 4 બાળકોને ફ્રીઝમાં મુકી બરફ બનાવી દીધા, ભયાનક ઘટનાથી ન્યાયાધીશો હચમચી ગયા
સાવલી પાસે ડમ્પરે બાઇકને અડફેટે લેતાં બે સગા ભાઈના મોત
મોદીએ કાશ્મીરમાંથી આતંકવાદ નાબૂદ કર્યો: અમિત શાહ
વડોદરામાં મતદાનકર્મીઓને સૂકા નાસ્તા સાથે વેલ્ફેર કિટ અપાશે
વડોદરામાં મતદાન જાગૃતિ માટે પ્રાઉડ વોટર ક્ટ આઉટ લગાવાયા
ભારતીય સેનાના હેલિકોપ્ટરનું મહારાષ્ટ્રના એક ખેતરમાં ઈમરજન્સી લેન્ડિંગ, 4 સૈનિકોનો આબાદ બચાવ
આ છે દુનિયાનો સૌથી અમીર કેદી, મહિનાઓ સુધી આખું પાકિસ્તાન બેસીને ખાઈ શકે એટલી મિલકત છે!
તરસાલીમાં આધેડે ઝેરી પદાર્થ ભેળવી પરિવારને શેરડીનો રસ પીવડાવ્યો, પિતા- પત્નીના મોત, પુત્રની હાલત નાજુક
કેન્દ્ર સરકારે ડૂંગળી પરનો નિકાસ પ્રતિબંધ હટાવ્યો, ખેડૂતોમાં ખુશીની લહેર
બ્રાઝિલમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનથી 37ના મોત, ઇન્ડોનેશિયામાં પણ પૂર અને ભૂસ્ખલનથી તબાહી
પાડોશી દેશ નેપાળની અવળચંડાઈ, 100 રૂપિયાની નોટ પર ભારતના આ વિસ્તારોને પોતાના બતાવ્યા
કેસરગંજ: ભાજપના ઉમેદવાર કરણ ભૂષણ સિંહના કાફલામાં ફાયરિંગથી બેલસર બજાર ગૂંજી ઉઠ્યું, તપાસના આદેશ
‘આતંકી હુમલા બાદ વિશ્વ સમક્ષ રડતી હતી કોંગ્રેસની ડરપોક સરકાર, આજે પાકિસ્તાન રડે છે’- ઝારખંડમાં મોદી ગરજ્યા
સુરતના પાલ ગૌરવપથ રોડ પર ફૂલસ્પીડમાં દોડતી કાર સર્કલ સાથે અથડાઈને ઊંધી પડી
સુરત અને ઇન્દોર બાદ હવે પુરીમાં કોંગ્રેસને ઝટકો, શા માટે કોંગી ઉમેદવારે ચૂંટણી લડવાની ના પાડી?
ડોમેસ્ટિક ક્રિકેટ અંગે મોટો નિર્ણય લેતા, ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ ચાલુ સૈયદ મુસ્તાક અલી ટ્રોફી બાદ વિજય હઝારે ટ્રોફી યોજવાનો નિર્ણય લીધો છે. આ સાથે, નિર્ણય કરવામાં આવ્યો છે કે 87 વર્ષમાં પ્રથમ વખત પ્રથમ વર્ગની ડોમેસ્ટિક ટૂર્નામેન્ટ રણજી ટ્રોફી (RANJI TROPHY) યોજાશે નહીં. 50 ઓવરની વિજય હઝારે ટ્રોફી અને ભારત-ઇંગ્લેન્ડ શ્રેણીની સાથે સાથે બીસીસીઆઈ હવે અંડર -19 ક્રિકેટમાં મહિલા સિનિયર વનડે ટ્રોફી (WOMEN SENIOR ONE DAY TROPHY) અને વિનુ માંકડ વનડે ટ્રોફીનું આયોજન કરશે. બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે રાજ્ય એસોસિએશનોને લખેલા પત્રમાં લખ્યું છે કે રાજ્યના સંગઠનોના પ્રતિસાદને લઇ અને કોરોના વાયરસના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
જય શાહએ આ મુદ્દે વાત કરતા કહ્યું કે, “મને ખૂબ જ ખુશી થાય છે કે આ વખતે અમે વિજય હજારે ટ્રોફી અને અંડર -19 વીનુ માંકડ ટ્રોફી (VINU MAKAND TROPHY) તેમજ સિનિયર મહિલા વનડે ટૂર્નામેન્ટ માટે આયોજન કરી રહ્યા છીએ. શાહે વધુમાં કહ્યું હતું કે ” આ વખતે કોરોના કાળ (CORONA PANDEMIC)માં લાંબા ગાળાના રણજી ટ્રોફીનું આયોજન કરવું ખૂબ મુશ્કેલ હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે કોરોના રોગચાળાને કારણે અમારો સમય બરબાદ થયો છે. માટે જ આયોજન માટે પૂરતો સમય મળી શક્યો નથી.
નવા ઉભરતા ખેલાડીઓને થશે અસર
મહત્વની વાત છે કે દર વર્ષે આયોજિત રણજી ટ્રોફી દ્વારા ભારતીય ક્રિકેટ ટીમને નવા ઉભરતા ખેલાડી (NEW PLAYERS)ઓને અજમાયશનો મોકો મળતો હોય છે, જો કે આ વર્ષે આ મોકો નહીં મળતા નવા ખેલાડીઓને પણ અસર થશે. અને આ જ થકી ભરતને મળતા ખેલાડીઓ પણ આવનાર સમયમાં પોતાની પ્રતિભા દાખવવાથી બાકાત રહેશે. સાથે જ આવા ખેલાડીઓને મળતી આવનાર તક પણ થોડા સમય માટે સીમિત થઇ પડશે.
ભારતે કોરોના સમયગાળા દરમિયાન સૈયદ મુસ્તાક અલી ટી 20 ટૂર્નામેન્ટ (SAIYAD MUSTAK ALI T-20 TURNAMENT) નું સફળતાપૂર્વક આયોજન કર્યું છે. તેની લીગ સહિતની સેમિફાઇનલ મેચ સમાપ્ત થઈ ગઈ છે અને હવે ફક્ત અંતિમ મેચ બાકી છે. કોરોના સમયગાળામાં ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણી પહેલા આ સકારાત્મક સમાચાર છે. બંને દેશો વચ્ચે ટેસ્ટ શ્રેણી 5 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. બંને દેશો વચ્ચે ચાર મેચની ટેસ્ટ સિરીઝ બાદ પાંચ મેચની ટી -20 શ્રેણી અને ત્રણ મેચની વનડે સિરીઝ રમાશે.