સુરત: (Surat) ધીરે ધીરે અનલોકમાં શાળા-કોલેજો પણ શરૂ કરવામાં આવી રહી છે. જેથી શાળા-કોલેજોમાં કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે મનપા દ્વારા...
સુરત: (Surat) સુરત મહાપાલિકાની ચૂંટણીમાં ભાજપમાં (BJP) ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે પરંતુ હજુ ઉમેદવારોના નામો જાહેર થયાં નથી અને બીજી તરફ સૌરાષ્ટ્રવાસી...
અમે તમને કેટલાક સ્માર્ટફોનનાં વિકલ્પો વિશે માહિતી લઈને આવ્યા છીએ, જેની કિંમત 8,000 રૂપિયાથી ઓછી છે. તેમની સુવિધાઓ પણ સારી છે. તો...
રંગભૂમિ અગણિત રંગકર્મીઓને જન્મ આપી ઉછેરતી રહે છે; જેમાંથી કોઈક અભિનેતા પોતાનું જીવન રંગભૂમિને એ રીતે સમર્પિત કરે છે કે તેઓ બની...
મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું કે 26 જાન્યુઆરીએ લાલ કિલ્લા પર ત્રિરંગાનું અપમાન જોઈને દેશ ખૂબ જ દુ:ખી થયો છું. ખેડૂત...
NEW DELHI : દરેક જણ સોશિયલ મીડિયા એકાઉન્ટ (SOCIAL MEDIA ACOUNT) પર એક ચકાસેલું એકાઉન્ટ (VERIFIED ACCOUNT) ઇચ્છે છે. પરંતુ એકાઉન્ટ પર...
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ (VICE PRESIDENT) હામિદ અન્સારીએ પોતાની નવી પુસ્તક વિશે એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે સરકારના શબ્દકોશમાંથી સેક્યુલરિઝમ ગાયબ...
ક્રિપ્ટોકરન્સી બિલ: સંસદના વર્તમાન સત્રમાં સરકાર ક્રિપ્ટોકરન્સી (Cryptocurrency and Regulation of Official Digital Currency Bill) ના નિયમન માટેનું બિલ રજૂ કરવાની સંપૂર્ણ...
1 લી ફેબ્રુઆરીએ સંસદમાં બજેટ (BUDGET) પેશ કરવામાં આવશે, પણ તમે સમજો છો એટલું સરળ નહીં હોય! આ વખતે કોવિડનો ખતરો મંડરાઈ...
સુરત: (Surat) શહેરમાં રસીકરણ (Vaccination) અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે. પ્રથમ તબક્કામાં મનપા દ્વારા ખાનગી તેમજ સરકારી હેલ્થ વર્કરોને વેક્સિન આપવામાં આવી...
AHEMDABAD : રાજ્યની ચૂંટણીઓને લઇને રાજકીય પાર્ટીઓમાં ધમધમાટ શરૂ થઈ ગયો છે. કોંગ્રેસમાં પણ ઉમેદવારોની પસંદગીને બેઠકનો દોર શરૂ થયો છે. કોંગ્રેસના...
GANDHINAGAR : ગુજરાત સહિત દેશમાં કોવિડ-19 ( COVID – 19) સંક્રમણને રોકવા અંગેની કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (NATIONAL DISASTER...
આ વર્ષની પહેલી ‘મન કી બાત’ (MAN KI BAAT) દ્વારા પીએમ મોદી (PM MODI) એ દેશવાસીઓને સંબોધિત કર્યા હતા.કોરોના મહામારી દરમિયાન લોકોની...
સુરત: (Surat) શહેરમાં રસીકરણ (Vaccination) અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે. પ્રથમ તબક્કામાં મનપા દ્વારા ખાનગી તેમજ સરકારી હેલ્થ વર્કરોને વેક્સિન આપવામાં આવી...
નવી દિલ્હી:ઇઝરાઇલ દૂતાવાસની બહાર થયેલા વિસ્ફોટ (DELHI BLAST)ની તપાસમાં સુરક્ષા એજન્સીઓ ‘જૈશ-ઉલ-હિંદ’ (JAISH-UL-HIND) વિશે માહિતી એકઠી કરી રહી છે. આ જ સંસ્થાએ...
સિનેમા હોલ ફેબ્રુઆરીમાં 100% ક્ષમતા પર ખુલી શકે છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું કે સરકાર વધુને વધુ ઓનલાઈન બુકિંગને...
એક અમેરિકન અખબારે (american news paper) ગૂગલ (google) અને ફેસબુક (facebook) સામે ઓનલાઇન જાહેરાતોના એકાધિકાર માટે ટ્રસ્ટ વિરોધી કાયદા હેઠળ કેસ દાખલ...
સમાજ જયારે ફરી કળા પ્રવૃત્તિ કરતો થાય તો સમજવું કે માણસ તેના સ્વાભાવિક જીવન તરફ પાછો વળ્યો છે. રસકીય પ્રવૃત્તિ માણસ ત્યારે...
બેંગલુરુ (BENGULURU) ભાજપના વરિષ્ઠ ધારાસભ્ય બાસનગૌડા પાટીલ (BASANGAUDDA PATIL) યતાનલે ફરી એકવાર કર્ણાટકના નેતૃત્વમાં પરિવર્તનને લઇને નિવેદન આપતા કહ્યું કે નવા મુખ્યમંત્રી...
DELHI : 26 જાન્યુઆરીએ કિસાન પરેડ ( FARMER PROTEST) દરમિયાન લાલ કિલ્લા (RED FORT) અને દિલ્હીના વિવિધ વિસ્તારોમાં હિંસા દરમિયાન ખેડુતો ગુમ...
ગત સદીમાં ૧૯૮૦ના દાયકામાં દુનિયાના મોટા ભાગના લોકોએ એઇડ્સનું નામ પ્રથમ વખત સાંભળ્યું હતું અને તે સમયે અમેરિકામાં અને ત્યારબાદ વિશ્વના અનેક...
ઇરાનના અખાતમાં આવેલ હોરમઝ ટાપુ પર એક નવુ ગામ વસાવવામાં આવ્યું છે જેની વિશેષતા એ છે કે તેમાં બધા મકાનો, રેસ્ટોરાંઓ, કાફે,...
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી તેમની તમિલનાડુની મુલાકાત વખતે કેટલાક તમિલ ગામવાસીઓ સાથે કલાન બિરયાની(મશરૂમ બિરયાની) અને સાથે કાંદાની ડીશની મઝા માણી રહ્યા...
ઇ-કોમર્સ કંપની મિન્ત્રાએ પોતાનો લોગો બદલવાનો નિર્ણય કર્યો છે. કારણ કે, મુંબઈ સ્થિત એક મહિલા કાર્યકર્તાએ સાયબર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે,...
ઈન્દોર, તા. 30 દેશના સૌથી સ્વચ્છ શહેર ઈન્દોરની મહાનગર પાલિકાના કર્મચારીઓ સ્વચ્છતાના નામે માનવતાને ભૂલી ગયા છે. તેઓ ભીખ માંગીને પેટ ભરતા...
સુરત: સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ગેરકાયદે જિંગા તળાવવા મેદાનમાં ઉતરેલા ઓલપાડ મામલતદારથી દાળ નહિ ગળતા હવે તેમને સત્તર ગામના સરપંચોને નોટિસ પાઠવી...
નવસારી, વલસાડ, ભરૂચ, વ્યારા : દક્ષિણ ગુજરાતમાં શનિવારે સૌથી નીચુ તાપમાન વલસાડમાં લઘુત્તમ 10 ડિગ્રી અને મહત્તમ 24 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે...
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના આગામી મહિનામાં યોજાનારા પદવીદાન સમારોહમાં વિવિધ ડિગ્રી માટે અરજી કરનાર કુલ ૩૬,૭૯૮ વિદ્યાર્થીઓ પૈકી ૨૪,૫૯૯ વિદ્યાર્થીઓએ બેરોજગાર...
આજે બપોરે શહેરના રામપુરા વિસ્તારમાં આવેલી ઓઈલ કંપનીના કર્મચારીઓને ચપ્પુના ઘા ઝીંકીને બાઇક પર આવેલો યુવાન 25 લાખની લૂંટ ચલાવી ફરાર થઇ...
એક જાપાની ( JAPANI) મહિલાએ તેની માતાના શબને તેના એપાર્ટમેન્ટના ફ્રીઝર (FREEZER) માં એક દાયકા સુધી સંતાડ્યો. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, તેણે...
મતદાન કરવા પીએમ મોદી 6ઠ્ઠી મેનાં રોજ અમદાવાદ આવશે, ગાંધીનગરમાં રાત્રિ રોકાણ
વેકેશન માણવા સયાજીબાગમા પહોંચેલા સહેલાણીઓ વિજળી ગુલને કારણે પરેશાન થયાં
રૂપાલા વિવાદ વચ્ચે રાજકોટમાં નવો પટેલ પત્રિકા વિવાદ સર્જાયો
નડિયાદમાં ગટર પ્રશ્ને ત્રણ સોસાયટીના રહિશો નિર્ણય પર અડગ
સુરતમાં અચાનક બેભાન થઈ જતાં મહિલા સહિત ત્રણના મોત
વાસદ પાસે ઝાડ સાથે કાર અથડાતાં 2ના મોતઃ 5 ઘાયલ
પગપાળા નર્મદા પરિક્રમા કરવું હવે લગભગ અશક્ય, કિનારાના બેરીકેટ સુધી પાણી ફરી વળ્યાં
કરોડોના માલનું પેમેન્ટ ન કરતાં અમદાવાદની કંપનીના ડિરેક્ટર્સ સહિત ત્રણ સામે ફરિયાદ
વડોદરા : MSU માં સફાઈના અભાવે કચરો મોટા અકસ્માતને આમંત્રણ આપશે?
વડોદરા : સમા વિસ્તારમાં મહિલાના ગળામાંથી સોનાની ચેઇન આંચકી બાઇક સવાર ગઠિયા ફરાર
PM મોદી વારાણસીથી આ તારીખે ભરશે ઉમેદવારી પત્ર, આ પહેલા અયોધ્યા અને કાશીમાં કરશે રોડ શો
વડોદરા : નંદેસરી ચોકડી પાસે બે પરિવાર બાખડ્યાં, લાકડી-લોખંડની કોસથી હુમલો,એકને માથામાં ટાકા આવ્યાં
નવજીવન હોસ્પિટલ ખાતે ગર્ભવતી મહિલા નું મોત નીપજતા હોબાળો
આ 5 શેર્સના લીધે શેરબજારમાં તોફાન આવ્યું, એક જ ઝાટકામાં રોકાણકારોના 4 લાખ કરોડ સ્વાહા
અડધી રાત્રે ચાદર લપેટી અભિનેત્રી હોટલની બહાર આવી, પછી શું થયું…?
ગુજરાતના આ રાજા આજે પણ પોલેન્ડમાં ભગવાનની જેમ પૂજાય છે, ખૂબજ દિલચસ્પ છે તેનું કારણ
સુરતની તાપી નદી કેમ લીલાછમ મેદાન જેવી બની ગઈ!?
પાકિસ્તાન: સિંધુ નદીના કીનારે બસ પલટી, 20ના મોત
નિકાહના બીજા જ દિવસે દહેજ બાબતે બોલાચાલી કરીને પરણીતાને હેરાનગતિ કરતા સાસરિયા વિરુદ્ધ ફરિયાદ
શહેરમાં આજે 500 જેટલી રિક્ષોઓ પર પોસ્ટર લગાડી મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું
રાજસ્થાન: ગર્ભવતી પર બળાત્કાર બાદ હત્યા, ગ્રામજનોનો આરોપીના પરિવારને જીવતો સળગાવવાનો પ્રયાસ
મતદાનના દિવસે તાપમાં શેકાશે મતદાર: રાજ્યમાં હિટવેવની અસર, અત્યારથી યલો એલર્ટ જાહેર
લોકોને હસાવનાર લાફ્ટર ક્વીન ભારતી આ કારણે વ્લોગમાં રડી, 3 દિવસ પીડાયા બાદ હોસ્પિટલમાં દાખલ
‘કોંગ્રેસે પોતાની હાર સ્વીકારી લીધી’ રાહુલ ગાંધીના અમેઠીથી ચૂંટણી ન લડવા પર સ્મૃતિ ઈરાનીનો કટાક્ષ
વડોદરા : નર્મદા પરિક્રમા ફરી શરૂ કરાવવા માગણી
રાહુલ ગાંધીએ રાયબરેલી સીટ પરથી નોમિનેશન ભર્યું, સોનિયા ગાંધી અને પ્રિયંકા રહ્યાં હાજર
પાવાગઢની ખીણમાં 500 ફૂટ નીચે ટેમ્પો પડ્યો, ચાલકને ઇજા
શિવસેના પ્રચારકને લેવા પહોંચેલુ હેલિકોપ્ટર ક્રેશ, વીડિયો
શેરબજારમાં અચાનક કડાકો: સેંસેક્સ 1400 અંક તુટ્યો, નિફ્ટી પણ ગગડ્યો
પાકિસ્તાને યુએનમાં રામ મંદિર પર કોમેન્ટ કરતા ભારતે આપ્યો જડબાતોડ જવાબ
સુરત: (Surat) ધીરે ધીરે અનલોકમાં શાળા-કોલેજો પણ શરૂ કરવામાં આવી રહી છે. જેથી શાળા-કોલેજોમાં કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે મનપા દ્વારા જે શાળા-કોલેજોમાં વિદ્યાર્થીઓ (School College Students) આવી રહ્યા છે ત્યાં કોરોનાના ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. જે અંતર્ગત શનિવારે મનપા દ્વારા વધુ 39 શાળા-કોલેજોમાં કોરોના ટેસ્ટિંગની કામગીરી કરવામાં આવી હતી. જેમાં બે વિદ્યાર્થીઓ પોઝિટિવ મળી આવ્યા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર, લિંબાયત ઝોનમાં ડિંડોલી વિસ્તારની જ્ઞાન ભારતી શાળાના બે વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મનપા દ્વારા કુલ 39 શાળામાં 2058 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે, ગઈકાલે પણ આજ શાળાના એક વિદ્યાર્થીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
શહેરમાં માત્ર 42 પોઝિટિવ દર્દીઓ નોંધાયા
સુરત: શહેરમાં કોરોનાની ધીરે ધીરે વિદાય થઈ રહી છે. દિવાળી બાદથી કોરોનાના સંક્રમણમાં ખાસ્સો એવો ઘટાડો થયો છે. શહેરમાં પ્રતિદિન 50 થી ઓછા પોઝિટિવ દર્દીઓ હવે નોંધાઈ રહ્યા છે. શનિવારે શહેરમાં માત્ર 42 પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા અને તે સાથે જ પોઝિટિવ દર્દીઓનો કુલ આંક 39,416 પર પહોંચ્યો છે. તેમજ શહેરમાં વધુ 51 દર્દીઓ સાજા થવાની સાથે અત્યાર સુધીમાં કુલ 38,275 દર્દીઓ સાજા થયા છે અને રીકવરી રેટ 97.11 ટકા પર પહોંચ્યો છે. હાલમાં એકટિવ કેસો માત્ર 1,141 જ છે.
પાંચથી છ દિવસમાં તમામ હેલ્થવર્કર્સ પ્રથમ ડોઝ આપી દેવાશે
શહેરમાં કોરોનાની ધીરે ધીરે વિદાય થઈ રહી છે. કોરોનાના સંક્રમણમાં પણ હવે ઘટાડો થઈ રહ્યો છે તેમજ વેક્સિનેશનની કામગીરી પણ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. શહેરમાં પ્રથમ તબક્કામાં હેલ્થ વર્કર્સને વેક્સિન આપવામાં આવી રહી છે. ત્યારબાદ બીજા તબક્કામા ફ્રન્ટલાઈન વર્કર્સને આવરી લેવાશે અને કો-મોર્બિડ પેશન્ટોને વેક્સિન આપવામાં આવશે. આવનારા પાંચથી છ દિવસમાં હેલ્થ વર્કર્સને પ્રથમ ડોઝ આપી દેવાશે જેની સાથે સાથે ફ્રન્ટલાઈન વર્કર્સને પણ વેક્સિન મુકવાની તૈયારી મનપા દ્વારા કરવામાં આવી છે. જેથી આજથી ફ્રન્ટલાઈન વર્કર્સને વેક્સિન મુકવાની શરૂઆત કરાઈ હતી.
શહેરમાં 16 જાન્યુઆરીથી વેક્સિનેશનની પ્રક્રિયાનો પ્રારંભ કરાયો છે. જેમાં અત્યારસુધીમાં કુલ 8 દિવસ વેક્સિનેશનની કામગીરી કરવામાં આવી છે. છેલ્લા આઠ દિવસમાં કુલ 336 સેન્ટરો પરથી 21,651 હેલ્થ વર્કર્સને વેક્સિન મુકી દેવામાં આવી છે. શહેરમાં 36,000 કરતા વધુ હેલ્થ કેર વર્કર્સ છે ત્યારે અડધાથી વધુને વેક્સિન મુકી દેવાઇ છે. સરકારની મળેલી સૂચના અનુસાર હેલ્થ કેર વર્કર્સમાં વેક્સિનેશન ચાલી રહ્યું છે.