ઉત્તરાખંડ દૂર્ઘટનામાં (uttarakhand glacier disaster) અત્યાર સુધી 32 લોકોનાં મોત થયા છે અને હજી પણ 206 લોકો ગુમ છે. આ આખી દૂર્ઘટનામાં...
સંશોધનનું મહત્ત્વ આપણે સૌ બખૂબી સમજીએ છીએ. આજે માનવીનું પૃથ્વી પર ટકી જવાનું મુખ્ય કારણ સંશોધન જ છે. સંશોધન વિના માણસ કેવી...
કેશ, ક્રેડિટ ખાતું ટાંચમાં લઈ શકાય નહીં…. કારણકે તેમાં વેપારી અને બેન્ક વચ્ચે દેવાદાર -લેણદારનો સંબંધ બનતો નથી એમ જણાવી નામદાર ગુજરાત...
‘‘જય ધોરણ લાલકી’’…. ગુજરાતી એકાંકી શિક્ષણ ક્ષેત્રે મૂલ્યોના પતનની વાત કરતું એકાંકી આજે યાદ આવે છે! દિગીશ મહેતાકૃત આ નાટકમાં ખેતરમાં શાળા...
સમાજસુધારક સ્વામી દયાનંદ સરસ્વતીએ સંદેશો આપ્યો હતો કે વેદો તરફ પાછા વળો.આજે આપણે સ્વ-સુધારણા માટે પુસ્તકો તરફ વળવાની જરૂર છે.પુસ્તક જ મસ્તિષ્કનું...
દિલ્હીની સરહદો પર ખેડૂતોના ધરણા શરૂ થયા તેને બે મહિના કરતા વધુ સમય થઇ ગયો છે. આ ખેડૂત આંદોલને આ સમયગાળા દરમ્યાન...
એક દિવસ એક સાધુ સ્વામી વિવેકાનંદજી પાસે ગયા અને સ્વામીજીને નમસ્કાર કરી કહ્યું, “હું અહીં એક વિશેષ કામથી આવ્યો છું.મારે તમને મારા...
કોઈએ 7 વાર પ્રપોઝ કર્યું તો પણ પ્રેમિકાને મજાક જ લાગી, તો કોઈએ બુકમાં રોઝ બુકની આપ્યું જેને 1 વર્ષ સુધી બુક...
કેન્દ્ર સરકારે રાજ્યસભાને કહ્યું કે દેશભરમાં 50 લાખથી વધુ આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટ લાઇન વર્કરોને 21 દિવસની અંદર કોરોનાની રસી આપવામાં આવી...
દિલ્હીની બસોને એચસીએનજી આધારિત કરવા માટેનું પહેલું ‘એચસીએનજી’ સ્ટેશન મળ્યુંદિલ્હીની બસો માટે ‘દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન’ (DTC) ને શહેરમાં પેસેન્જરોને લાવતી લઇ જતી...
મંગળ પર પૃથ્વી જેવી ઘટનાઓ વૈજ્ઞાનિકોને મૂંઝવણમાં મૂકે છે. મંગળ (MARS) પર અનોખા ભૂસ્ખલનના બનાવોએ સંશોધનકારોને આશ્ચર્યચકિત કર્યા છે . છેલ્લા કેટલાક...
આયુષ્માન ખુરાનાને એક અભિનેતા તરીકે વધારે માન મળી રહ્યું છે એની પાછળ તેની ફિલ્મોની પસંદગી ગણાય છે. આયુષ્માને હમણાં બે અલગ પ્રકારની...
સિંગવડ: સિંગવડ તાલુકા ની તાલુકા પંચાયત જિલ્લાપંચાયતની ચુંટણીને લઈને તારીખ 8 2 અને 9 2 ના રોજ સીંગવડ મામલતદાર ઓફીસમાં ૧૨...
સુરત (Surat): જેમ જેમ શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ (Local body polls 2021) નજીક આવી રહી છે. ભાજપ કરતાં કોંગ્રેસની મુસીબતો વધી રહી...
દાહોદ: સજીવ અને પ્રાકૃતિક ખેતીનો સમન્વય ખેડૂત મિત્રોને નજીવા ખર્ચે પર્યાવરણ પ્રિય કૃષિ ઉત્પાદન કરવામાં અને નફાનું ધોરણ વધારવામાં મદદરૂપ થઈ...
આજકાલ સાચા-સંતો સાધુઓનું સ્થાન બાવાઓએ લઇ લીધું છે. એ જ રીતે પાનનું સ્થાન માવાએ લીધું છે. પાન જેવો રજવાડી ઠાઠ માવામાં નથી...
નવી દિલ્હી (New Delhi): ખેડૂત આંદોલનનો (farmers’ protest) આજે 75મો દિવસ છે, અને હવે આ આંદોલને જે રૂપ લીધું છે તે ભયાનક...
જાંબુઘોડા: જાંબુઘોડા માં આવેલી રાષ્ટ્રીયકૃત બેંક ઓફ બરોડા માં નિયમોનું પાલન કરવા માટે ગેટની બહાર માસ્ક પહેરીને અંદર આવવાના પોસ્ટર ચોંટાડવામાં આવ્યાં...
દાહોદ: દાહોદ શહેરમાં રવિવાર મધરાતથી બીએસએનએલનુ નેટવર્ક સંપૂર્ણ બંધ થઇ જતાં તેના ગ્રાહકો પરેશાન થઇ ગયા છે. શહેરમાં ચાલતા ખોદકામને લીધે કેબલ...
બોલીવુડ (Bollywood) ના સુપરસ્ટાર (Super star) સલમાન ખાન (salman khan) પર હરણ (Black deer) ના શિકાર કેસ દરમિયાન આર્મ્સ એક્ટ (Arms Act)...
સુરત શહેરમાં ગોડાદરા વિસ્તારમાં લક્ઝરી બસ (LUXURY BUS) ડિવાઈડર પર ઉભેલા શિક્ષક પર ફરી વળી હતી. જેમાં શિક્ષક (TEACHER)નું ઘટનાસ્થળે જ મોત...
AHEMDABAD : મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારોના પસંદગીને લઈને કોંગ્રેસમાં ( CONGRESS) ઘમાસાણ શરૂ થયું છે. પરિણામે, વિરોધ અને આક્રોશનો વંટોળ કાર્યકરોમાં ફૂંકાયો છે....
વડોદરા: વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ ચેપીરોગના દવાખાના પાસે પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ પડતા પાણીની રેલમછેલ થતા ચોમાસા જેવી દ્રશ્યો સર્જાઈ...
વડોદરા: રેલવે દ્વારા ગત તારીખ 3 જી જાન્યુઆરીએ લેવાયેલી GDCE ની પરીક્ષામાં ગોટાળા થયા હોવાના આક્ષેપ સાથે વેસ્ટર્ન રેલ્વે એમ્પ્લોઇઝ યુનિયન દ્વારા...
વડોદરા: શહેર-જિલ્લાની શાળાઓમાં હાલ એડમિશન પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે આગામી સત્ર માટે શાળામાં ભરતી થનારા વિદ્યાર્થીઓની અંતિમ યાદી જાહેર કરવાની...
નવી દિલ્હી (New Delhi): એમેઝોન પ્રાઈમની (Amazon Prime) વેબ સિરીઝ ‘તાંડવ’ અને ‘મિરઝાપુર’ અંગેના વિવાદ પછી એવી માંગ કરવામાં આવી હતી કે...
વડોદરા: કોર્પોરેશનની ચૂંટણીમાં મંગળવારે ઉમેદવારી પરત ખેંચવાનો છેલ્લી તારીખ હતી જેમાં 9 થી વધુ અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું હતું જેમાં...
AHEMDABAD : અમદાવાદ મનપાની ચૂંટણીમાં મંગળવારે ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે શહેરની નારણપુરા વોર્ડમાં બક્ષીપંચની અનામત બેઠક ઉપર કોંગ્રેસના ( CONGRESS) મહિલા ઉમેદવારે...
વડોદરા: ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઈન્ડિયા દ્વારા ડિસેમ્બર-2020માં લેવાયેલ નવા કોર્સની CA ફાઉન્ડેશન અને નવેમ્બર-2020 માં જુના અને નવા કોર્સની...
AHEMDABAD : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મનપાની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગીમાં કોંગ્રેસ ( CONGRESS) દ્વારા વ્હલા-દવલાની નીતિ અપનાવવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ કોંગ્રેસના આંતરિક...
CM અરવિંદ કેજરીવાલને પદ પરથી હટાવવાની અરજી સુપ્રીમે ફગાવી
વડોદરા : સ્માર્ટ વીજ મીટરમાં અધધ…બીલ આવતા ગ્રાહકોનો વીજ કચેરીમાં હલ્લાબોલ
વડોદરા: મોડીફાઇ સાઇલેન્સરવાળા વિકૃત અવાજ કાઢતા બુલેટ ચાલકો સામે ટ્રાફિક પોલીસની લાલ આંખ
રાજગઢમાં આર્મી ટ્રકનું ટાયર ફાટતા ગમખ્વાર અકસ્માત, પાંચના મોત
તિલકવાડાના આચાર્યે 40 લાખની લોન લેવામાં ચક્કરમાં રૂ. 3.79 લાખ ગુમાવ્યા
વડોદરાથી ડભોઇ જતાં હો તો વાહન સાચવીને હંકારજો, મેટલના ઢગલા ક્યાંક અકસ્માત ના કરાવી દે!
અડાજણમાં જર્જરિત એપાર્ટમેન્ટનો સ્લેબ ધડાકાભેર પડતાં આસપાસના રહીશોના જીવ અદ્ધર થઈ ગયા
CBSE ધોરણ 12નું 87.98 ટકા પરિણામ જાહેર
ફળોનો રાજા કેરી
CBSE બોર્ડ ધો. 12નું 87.98% રિઝલ્ટ જાહેર, આ રાજ્યનું સૌથી ઊંચું પરિણામ
લોકસભા ચૂંટણી શાંતિપૂર્ણ કરાવનાર ગુજરાત પોલીસ પર મને ગર્વ: વિકાસ સહાય
ગુરુદ્વારામાં નમન કર્યા બાદ PM મોદીએ રોટલીઓ વણી, લંગરમાં પણ આપી સેવા
ન્યુ સમા રોડ ઉપર પાણીની લાઈનમાં ભંગાણ થતા ગટરનું પાણી ભળી ગયું
નારી દેહ પ્રદર્શન ચરમસીમાએ
રસ્તા અને વાહનચાલકોને વધારે સલામત બનાવો
બ્રીટીશ ન્યાયતંત્રમાં જ્ઞાતિવાદ, કોમવાદ, ભ્રષ્ટાચાર ન હતા
જયપુર બ્લાસ્ટની 17મી વરસીના દિવસે 6થી વધુ શાળાઓને મળી બોમ્બ બ્લાસ્ટની ધમકી
ન નિંદા, ન પ્રશંસા
બ્રિટનના શાહી કુટુંબની પુત્રવધૂ પોતાનાં મૂળ શોધવા આફ્રિકા જઇ રહી છે
ચીન અને એશિયન પાડોશીઓ વચ્ચેનાં વ્યાપાર સમીકરણો બદલાઈ રહ્યાં છે
ઓન લાઈન રેલ્વેની ટિકીટ હશે તો જ વૈકલ્પિક વિમાનો લાભ?
સાંસદોનાં પગાર-ભથ્થાં અને એમનું દાયિત્વ
મતદાતાને જવાબ આપ્યા વિના જ શું શાસકપક્ષ વિજેતા થશે?
સફળતા-નિષ્ફળતામાં ટકી જતાં શીખો
પાકિસ્તાનથી પીઓકે સચવાતુ નથી અને કાશ્મીર કબજે કરવાની વાત કરે છે
ધર્મેન્દ્રસિંહ વાઘેલાના પૂર્વ P.A.એ મહિલા પર દુષ્કર્મ ગુજાર્યું
વડોદરાના કીર્તિ મંદિર આકૃતિ આર્ટ ગેલેરીમાં આજથીબેદિવસીય “માય ફીલિંગ્સ” ફોટો પેઇન્ટિંગ પ્રદર્શનની શરૂઆત
પટનામાં PM મોદીનો રોડ શો, CM નીતિશ પણ મોદી સાથે રથ પર સવાર
વડોદરા : પૂર્વ વિસ્તારના રહીશો વિફર્યા, કહ્યું કામ નહિ થાય તો ઘેરાવો કરીશું
18મી મે સુધી ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ થશે, 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે
ઉત્તરાખંડ દૂર્ઘટનામાં (uttarakhand glacier disaster) અત્યાર સુધી 32 લોકોનાં મોત થયા છે અને હજી પણ 206 લોકો ગુમ છે. આ આખી દૂર્ઘટનામાં એક હકીકત જે બહાર આવી છે કે આ દૂર્ઘટનામાં માર્યા ગયેલા અને ગુમ લોકોમાંથી ઘણા લોકો ઉત્તરપ્રદેશના (UttarPradesh) એક જ ગામના છે. અમને મળતી માહિતી મુજબ રવિવારે ઉત્તરાખંડમાં બનેલી ગ્લેશ્યિર પડવાની દૂર્ઘટનામાં ઉત્તરપ્રદેશના લખીમપુર જિલ્લાની નિઘાસન તહસીલમાંથી 33 લોકો ગુમ છે. જેમાંથી 16 ઇચ્છાનગર ગામના છે. તેમાંથી પાંચ એક જ પરિવારના છે.
ઉત્તરપ્રદેશના લખીમપુર જિલ્લામાં નિઘાસનથી આશરે 25 કિમી દૂર ઇચ્છાનગર ગામ છે. અહીં ના એક જ પરિવારના પાંચ-છ લોકો ઉત્તરાખંડમાં ફસાયેલા છે. પરિવારના એક વ્યક્તિનું કહેવું છે કે આ છ લોકોમાંથી તેમનો એક વ્યક્તિ સાથે સંપર્ક થયો છે. બાકીના પાંચ લોકોના ક્યાં તો મોત થયા છે ક્યાં તો તેઓ હજી ગુમ છે. રવિવારે આ સમાચાર સાંભળ્યા પછી પરિવાર પર જાણે મુસીબતોનું આભ તૂટી પડ્યો હતો. વધુમાં જાણવા મળ્યુ છે કે અહીં એક ઘરમાંથી પિતા અને પુત્ર બંને દૂર્ઘટના સ્થળે હાજર હતા. હાલમાં બંને ગુમ છે. કહેવાઇ રહ્યુ છે કે થોડા સમય પહેલા જ અહીં તેમના પુત્રના લગ્ન નક્કી થયા છે.
અહીં ગુમ થયેલા લોકોમાંથી કોઇનું દોઢ મહિનાનું બાળક છે, જેનું તેણે મોઢું નથી જોયુ. તો કોઇએ પોતાનો 19 વર્ષનો નવયુવાન દીકરો ગુમાવ્યો છે. કોઇએ પોતાના ઘરે ફોન કરીને કહ્યુ કે તે જલ્દી જ ઘરે આવશે. તો કોઇના ઘરે ત્રણ નાની બહેનો છે. આ ગામમાં લોકો સાથે જાણવા મળ્યુ છે કે ઉત્તરાખંડથી મૃતકોના શબને ગામમાં લાવવા માટે બધાએ મળીને 25,000 જેટલા રૂપિયા ભેગા કર્યા છે. અને બે એમ્બ્યુલન્સો ભાડે લીધી છે. લોકોનું કહેવુ છે કે આ મદદ તંત્રએ કરવી જોઇતી હતી પણ સરકારી માણસો અહીં આવીને પીડિત પરિવારોને ફક્ત થોડું રાશન જ આપીને ગયા છે.
વધુમાં આ લોકોને જે કોન્ટ્રાક્ટર ઉત્તરાખંડ લઇ ગયો હતો, તેણે આ કામદારોનો એક મહિનાનો પગાર અટાકવી રાખ્યો હતો. અને જ્યારે તેઓ પોતાના વતન પાછા ફર્યા હતા, ત્યારે તેણે આ લોકોને તરત પગાર થઇ જશે એ લાલચે કામ પર પરત બોલાવ્યા હતા.