નવા કોરોના વાયરસ સાર્સ કોવ-ટુથી થતાં કોવિડ-૧૯ની દવા શોધવા માટે આખા વિશ્વમાં પ્રયાસ ચાલી રહ્યા છે ત્યારે મોનાશ યુનિવર્સિટીના સંશોધકોને એક નવતર...
સમૂહો દ્વારા કોવિડ-19 વધુ ફેલાવવાનો જોખમ ઉભો થઈ રહ્યો છે ત્યારે તેને રોકવા સરકારે એક યોજના તૈયાર કરી છે. કેરળ, મહારાષ્ટ્ર, રાજસ્થાન,...
સુરતમાં હજી તો શનિવારે એ.પી.એમ.સી માર્કેટની ભીડનો વિડીયો વાયરલ થયો હતો ત્યારે રવિવારે ઝાંપાબજારમાં લોકોની ભીડનો વિડીયો સામે આવતા તંત્રની ચિંતામાં વધારો...
રવિવારે રાત્રે 9 કલાકે 9 મિનિટ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા આહવાન અનુસાર દેશવાસીઓ લાઇટો બંધ કરીને દીપ, મીણબત્તી કે મોબાઇલ...
નોવેલ કોરોનાવાયરસને કારણે દેશવ્યાપી લૉકડાઉન વચ્ચે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી 8 મી એપ્રિલે વિવિધ રાજકીય પક્ષોના ટોચના નેતાઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા...
કોરોનાના કહેરમાં સપડાયેલા રાજ્યમાં કોરોનાની સૌથી વધુ અસર અમદાવાદમાં જોવા મળી રહી છે. અમદાવાદમાં કોરોનાના કુલ 53 જેટલા પોઝિટિવ કેસ નોંધાતા તે...
પૂણારોડ પર આવેલી અને નવી સરદાર માર્કેટ તરીકે ઓળખાતી એપીએમસી બંધ કરી દેવાનો આદેશ સુરત જિલ્લા કલેક્ટર ધવલ પટેલે આપ્યો છે. આ...
સુરતમાં આજે કોરોનાના વધુ ત્રણ દર્દી પોઝિટિવ નોંધાયા છે. સત્તાવાર રીતે મળતી માહિતી અનુસાર ઝાંપાબજાર હાથીફળિયાના રમેશચંદ્ર રાણા અને પાંડેસરાની હરિધામ સોસાયટીમાં...
સુરત શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી વધુ આઠ શંકાસ્પદ કેસ મળી આવતા તેમને શહેરની જુદી જુદી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમના સેમ્પલ...
રજનીબેન લીલાની, 61 વર્ષીય કોરોના ચેપગ્રસ્ત વૃદ્ધ મહિલાનું શનિવારે રાત્રે સુરત શહેરમાં નિધન થયું હતું. રજનીબેન લીલાની શનિવારે કોરોના પોઝિટિવ જોવા મળી...
સ્પેનમાં શનિવારે 809 મૃત્યુ નોંધાવાની સાથે કોરોનાવાયરસ સંબંધિત મૃત્યુમાં સતત બીજા દિવસે ઘટાડો થયો હતો. સ્પેનમાં કોરોનાને લીધે મૃત્યુની કુલ સંખ્યા 11,744...
કોરોના વાયરસના સંક્રમણની શક્યતાને જોતાં સૌરાષ્ટ્ર, પોરબંદર, વેરાવળમાંથી અંદાજે ૫૦૦થી વધુ માછીમારો સાથે પરત ઉમરગામ આવી રહી હતી. ત્યારે પાંચ-સાત જેટલી બોટોને...
કોરોનાની મહામારીને પગલે સુરત શહેર અને જિલ્લામાં રહેતા અમેરિકા, જર્મન અને ફ્રાંસના નાગરિકો પોતાના વતન રવાના થયા છે. જિલ્લા કલેક્ટર કચેરીના અંતરંગ...
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ શનિવારે કહ્યું હતું કે રાજ્યમાં એપ્રિલ 14 લૉકડાઉન ઉપાડવું કે નહીં તેનો નિર્ણય લોકો સરકારના નિર્દેશોનું પાલન કરશે...
મહામરીની વાતો ચાલી રહી હતી અને વાતાવરણમાં તણાવ ફેલાયો હતો ત્યારે એક શખ્સની નોકરી કદાચ જતી રહી હતી સાથે જ તેના માથા...
ભારતમાં કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકારે શનિવારે એક માર્ગદર્શિકા જાહેર કરી હતી જેમાં કોવિડ-19ને ફેલાવતા અટકાવા લોકોને ‘ઘરમાં...
કોરોના સામેની લડતમાં દેશવાસીઓ પોતાને એકલા ન અનુભવે અને એક્તના દર્શન થાય એ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આવતી કાલે રવિવારે રાત્રે...
એસોચેમ દ્વારા કોરોનાવાયરસથી થતાં નુકસાનથી તમામ સેક્ટરની રિકવરી માટે 100-120 અબજ ડૉલર (રૂ. 7.50 લાખ કરોડ -9 લાખ કરોડ)ના પેકેજની માગ કરવામાં...
કોરોના વાયરસથી ચેપગ્રસ્ત એક મહિલાએ અહીં એક બાળકને જન્મ આપ્યો હતો અને બાળક સ્વસ્થ છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.ડૉ. નીરજા ભાટલા એઈમ્સના...
લૉકડાઉન સમાપ્ત થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને બજેટ કેરિયર એર એશિયા ઇન્ડિયાએ 15 એપ્રિલથી પ્રવાસ માટે એર ટિકિટ બુક કરવાનું શરૂ કર્યું છે....
બોલીવુડના ઘણા સ્ટાર્સ પણ કોરોના વાયરસથી પીડિત લોકોની મદદ માટે આગળ આવ્યા છે. હજી સુધી, ઘણા સિતારાઓએ લોકોને આર્થિક મદદ કરવાની જાહેરાત...
શહેરમાં શનિવારે સાંજે આરોગ્ય વિભાગ પાસેથી મળેલા અપડેટ મુજબ સુરત શહેરમાં વધુ એક પોઝિટીવ કેસ નોંધાયો છે. પાલ વિસ્તારની 61 વર્ષીય મહિલાનો...
શહેરમાં છેલ્લા બે દિવસથી કોરોના પોઝિટીવ કેસોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ ડી-માર્ટના કોરોના પોઝિટીવ કર્મચારીના પરિવારના ચાર...
હોકી ઈન્ડિયાએ શનિવારે પીએમ-કેર્સ ફંડમાં વધારાના 75 લાખનું દાન આપવાનો નિર્ણય કર્યા બાદ રોગચાળાને પહોંચી વળવા માટે તેના કુલ ફાળો 1 કરોડ...
શનિવારે, જમ્મુ-કાશ્મીરના કુલગામના માંજગામ ખાતે સુરક્ષા દળો સાથેની એન્કાઉન્ટરમાં હિઝબુલ મુજાહિદ્દીનના 4 આતંકવાદીઓ માર્યા ગયા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓના છુપાયેલા...
યુ.એસ. માં અત્યાર સુધીમાં 2,77,000 લોકોને કોરોના રોગનો ચેપ લાગ્યો છે, જ્યારે 7 હજાર 392 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ બધાની વચ્ચે...
દેશમાં આજે કોરનાવાયરસ ચેપના નવા 78 કેસ નોંધાયા છે. તેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 47 દર્દીઓ છે. આ પછી રાજસ્થાનમાં 19, ગુજરાતમાં 10,...
વલસાડ જિલ્લા માટે એક સારા સમાચાર પ્રાપ્ત થયા છે. જિલ્લામાં કુલ ૧૦પ૯ વ્યક્તિઓને ૧૪ દિવસના હોમ કવોરન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા હતા. જે...
લોકડાઉન દરમિયાન ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને અનાજ-કરિયાણાની અછત નહીં પડે તે માટે સરકારે 1 લી એપ્રિલથી 3 જી એપ્રિલ સુધી સસ્તા અનાજની...
ઘણા લોકો એવુ માને છે કે, ખાસી, શરદી, તાવ, માથા અને હાથ-પગનો અતિશય દુખાવો હોય તેવા દર્દીઓના લક્ષણો કોરોના વાયરસના માનવામાં આવે...
નકલી નોટ કૌભાંડમાં માસ્ટરમાઈન્ડને પકડવા SOG ટીમની રાજસ્થાન તરફ તપાસ
યુવાધનના સ્વાસ્થ્ય સાથે ખેલતી મેડિકલ એજન્સી પર ફૂલ સ્ટોપ, વડોદરામાં નશાકારક દવાઓના કાળા બજારનો પર્દાફાશ
DMK-કોંગ્રેસ ગઠબંધનમાં તિરાડ! ટી.આર. બાલુએ કહ્યું: “અમારી સાથે દગો થયો”
30 એકર ક્ષેત્રમાં ફેલાયેલું સદભાવના વૃદ્ધાશ્રમ માવતરને આરામ અને સંભાળ પુરી પાડશે
યાજ્ઞિક વિદ્યાલયની વિદ્યાર્થીનીએ રાજ્યમાં મેળવ્યો ટોપ ક્રમાંક
અમદાવાદથી મુંબઈ જતી શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનમાં એસી ઠપ્પ
પાંચ દિવસ અગાઉથી પ્રેમિકાની હત્યાનો પ્રેમીએ પ્લાન બનાવ્યો હતો
“આશા છે લોકોને બળજબરીથી બાંગ્લાદેશ મોકલવામાં નહીં આવે”, બાંગ્લાદેશના મંત્રીએ આવું કેમ કહ્યું?
તમિલનાડુમાં વિજયનો શપથગ્રહણ મુલતવી રહી શકે છે: સરકાર બનાવવા માટે 118 ધારાસભ્યોની જરૂર
વડોદરામાં MBBSનો વિદ્યાર્થી 10 દિવસથી લાપતા, હજુ કોઈ પતો નઈ પરિવાર ચિંતામાં
મકરપુરાની જશોદા કોલોનીમાં હૃદયદ્રાવક ઘટના
રિપોર્ટ: ઈરાન યુદ્ધ 48 કલાકમાં સમાપ્ત થઈ શકે છે, 14 શરતો સાથે કરાર તૈયાર છે
વડોદરા : ઉમા ચાર રસ્તા પાસે ઊભેલી વિદ્યાર્થિની પર ચાકુથી હુમલો
અમદાવાદની એલડી કોલેજ ઓફ એન્જીનીયરીંગમાં સંશોધન તકો અને અસરકારક સંશોધન વિષય પર પાંચ દિવસનો સેમિનાર
બેંક એકાઉન્ટ ભાડે લઈને ઠગાઈ – ₹53.55 કરોડની આંતરરાજ્ય સાયબર ઠગાઈનો પર્દાફાશ – 10 આરોપીઓ ઝડપાયા
“સૌના સાથ-સૌના વિકાસ”ને વેગ આપો – સંવેદના અને સ્પષ્ટતા સાથે કરો જનસેવા કરો- મુખ્યમંત્રીનો સંદેશ
નિષ્ફળતા સામે હાર ન માનવાની પ્રેરણા: ડૉ. ગણેશ બારૈયાનું સન્માન, આરોગ્ય મંત્રીનો યુવાઓને સંદેશ
પોષણ પખવાડિયા-2026માં ગુજરાતનો દેશભરમાં ચોથો ક્રમ, 73 લાખથી વધુ પ્રવૃત્તિઓથી હાથ ધરાઈ
ગર્લફ્રેન્ડના મોજ શોખ પૂરા કરવા સ્પોર્ટ બાઇક ચોરી કરતી ગેંગના ત્રણ સાગરીત ઝડપાયા
ગુજરાતમાં એ તરફ ગરમી, બીજી તરફ દાહોદ, અમરેલી અને રાજકોટમાં વરસાદ
અમદાવાદના ઢોસાકાંડમાં રહસ્ય હજુ પણ અકબંધ, પોલીસ પણ મૂંઝવણમાં
IPL ફાઇનલ બેંગલુરુમાં નહીં, અમદાવાદમાં યોજાશે: BCCIએ શેડ્યૂલ જાહેર કર્યો
તમિલનાડુમાં થલાપતિની સરકાર: TVK ચીફ વિજયે દાવો કર્યો, કાલે સવારે CM તરીકે શપથ લેશે
સુરતની એક હોસ્પિટલમાં માનવતાનું કતલ
પ.બંગાળમાં નવી સરકારના ગઠનની તૈયારી શરૂ, મમતા અને અભિષેકના ઘરો પરથી સુરક્ષા પાછી ખેંચી લેવાઈ
ઓપરેશન ‘સિંદૂર’ : પાકિસ્તાનમાં છુપાયેલા આતંકી માસ્ટરમાઇન્ડ્સને નિશાન બનાવવાનો ગુપ્ત મિશન
ભારતની પ્રથમ ‘ડિજિટલ અરેસ્ટ’ સ્કેમ પર આધારિત ફિલ્મ ‘ધરપકડ’ની ટીમ ગુજરાતમિત્રની મુલાકાતે
ભારે ડિસ્કાઉન્ટ પર તેલ આપવાની ઓફર,પરંતુ એક શરત સાથે ,રશિયા બાદ ઇરાકે ભારતને આપ્યો મોટો પ્રસ્તાવ
અરબી સમુદ્રમાં ફસાયેલા ભારતીય જહાજને પાકિસ્તાન નેવીએ આપી મદદ
AI ટેક્નોલોજીથી વધુ સ્માર્ટ બનશે સુરત
નવા કોરોના વાયરસ સાર્સ કોવ-ટુથી થતાં કોવિડ-૧૯ની દવા શોધવા માટે આખા વિશ્વમાં પ્રયાસ ચાલી રહ્યા છે ત્યારે મોનાશ યુનિવર્સિટીના સંશોધકોને એક નવતર સફળતાનું કિરણ દેખાયું છે. માથામાં થતી જૂ મારવા માટે મોં વડે લેવાની એક દવા આ વાયરસને પણ નિષ્ક્રિય કરી દેતી જણાઇ છે.
આઇવરમેકટિન નામની આ એન્ટી પેરાસાઇટ દવા કોવિડ-૧૯ના વાયરસને નિષ્ક્રિય બનાવી શકે છે . આ દવાનો એક જ ડોઝ સાર્સ કોવ-ટુ વાયરસને શરીરના કોષમાં વિકસતો અટકાવી દેવા સક્ષમ છે એમ લેબોરેટરી ટેસ્ટિગમા જણાયું છે . આ ડ્રગ અત્યારે વિશ્વભરમાં સહેલાઈથી ઉપલબ્ધ છે અને આ પહેલા તે HIV, ઇનફ્લુએન્ઝા અને ઝીકા વાયરસ સામે પણ ઉપયોગી જણાઇ હતી. આ દવા ટૅબલૅટ સ્વરૂપે આવે છે અને તે મોં વાટે ગળવાની હોય છે. જોકે સાર્સ કોવ-ટુ પર તેની અસર માણસ પર પરીક્ષણ કરીને ચકાસવાની બાકી છે અને તેમાં એકાદ મહિનો લાગી શકે છે એમ વૈજ્ઞાનિકો કહે છે.