વિસ્કોન્સિનના એક પબમાં થયેલા ગોળીબારમાં ત્રણ લોકોનાં મોત અને બે લોકોને ગંભીર રીતે ઘાયલ થયા હતા. એમ શેરિફ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું....
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં અહીં સોમવારે ચેન્નાઇ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ એકબીજા સામે બાથ ભીડવા માટે મેદાનમાં ઉતરશે ત્યારે બંને ટીમની...
રાજ્યમાં કોરોનાવાયરસનો રોગચાળો બેકાબૂ બની ગયો છે અને નવા દૈનિક કેસોનો આંકડો રોગચાળો શરૂ થયો ત્યારથી પ્રથમ વખત પાંચ આંકમાં ગયો છે...
સુરત ખાલી થઇ રહ્યું હોય તેવા દ્રશ્યો સુરત અને સુરત અને ઉધના રેલવે સ્ટેશને જોવા મળી રહ્યાં છે. કામદાર આગેવાનોનું કહેવુ છે...
સેલવાસના એક બિલ્ડરનું તેમજ ઉદ્યોગપતિનું લૂંટ-અપહરણ કરી રૂ.1 કરોડની ખંડણી માંગવાના પ્લાન સાથે એક કારમાં સેલવાસ જઈ રહેલી ગેંગને વાપી ડુંગરા પોલીસે...
ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે રવિવારે કોરોના કટોકટી અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને ભારપૂર્વક જણાવ્યું હતું કે, રસીકરણ વધારવું એ કોરોના સંક્રમણ...
દેશમાં કોવિડ-19 કેસોમાં ઝડપથી વધારો થતાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રવિવારે મતદાનવાળા પશ્ચિમ બંગાળમાં તેમની તમામ જાહેરસભાઓને રદ કરી હતી. તેમણે અન્ય...
સુરત: (Surat) શહેરમાં તીવ્ર ગતિએ વધી રહેલા કોરોનાને રોકવા માટે મનપાની અપીલ બાદ શહેરના કાપડ માર્કેટ, હીરાબજાર (Textile Diamond Market) તેમજ કેટલાક...
વલસાડ : વલસાડ જિલ્લામાં કોરોના સંક્રમણ વધવાને કારણે જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આગામી 20 એપ્રિલથી 10 દિવસ માટે વલસાડ જિલ્લામાં સંપૂર્ણ...
સુરત: (Surat) હરિદ્વારમાં યોજાયેલા કુંભમેળા (Kumbh Mela) દરમિયાન શાહી સ્નાન વખતે મોટી મેદની ભેગી થયા પછી સાધુ સંતો અને કેટલાક રાજ્યોના શ્રધ્ધાળુઓ...
સુરત: (Surat) બ્રિટિશકાળમાં સુરતના ચોકબજાર, ભાગાતળાવ વિસ્તારમાં ટચઓફ ડફલિન ફંડ હેઠળ શરૂ કરવામાં આવેલી અને 19મીં સદીમાં રૂખમાબાઇ(રાઉત) હોસ્પિટલ (Rukhmabhai Hospital) તરીકે...
સુરત: શહેરમાં વકરી રહેલા કોરોનાના સંક્રમણને નિયંત્રણમાં લાવવા માટે મનપા કમિશનર બંછાનિધિ પાનીએ શહેરીજનોને ટુ-માસ્ક પોલિસી અપનાવવા અનુરોધ કર્યો હતો. છેલ્લા ઘણા...
એક તરફ કોરોનાની મહામારી(CORONA PANDEMIC)ના પગલે પહેલાથી જ શહેરીજનો ત્રસ્ત છે, ત્યાં શહેરના અમરોલી વિસ્તારમાં અચાનક રેપીડ ટેસ્ટ (RAPID TEST) કરનારી સીટીબસ(CITY...
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી (Nitin Patel) નીતિન પટેલે રવિવારે પત્રકારોને સંબોધન કરતા કહ્યુ હતું કે, રાજ્ય અને દેશમાં કોરોનાના દર્દીની સંખ્યા અચાનક છેલ્લા...
નવી દિલ્હી,તા. 18(પીટીઆઇ): કોરોનાવાયરસ ચેપની બીજી લહેરને લીધે દેશએ ગ્રાહકોની સાથે રોકાણકારોની લાગણીઓને ધ્યાનમાં રાખીને મોટી અનિશ્ચિતતા માટેની તૈયારી કરવાની જરૂર છે,...
નવી દિલ્હી,તા. 18(પીટીઆઇ): આરોગ્ય મંત્રાલયે રવિવારે કહ્યું કે, ભારતમાં છેલ્લા 12 દિવસમાં દૈનિક કોરોનાવાયરસ પોઝિટિવિટી દર બમણો થઈને 16.69 ટકા થઈ ગયો...
ગાંધીનગર: (Gandhinagar) રાજય સરકારે તાજેતરમાં જ ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court) સમક્ષ કરેલા સોગંદનામામાં જણાવ્યું હતું કે આરોગ્ય વિભાગ દ્વ્રારા કેન્દ્ર સરકારની...
નવી દિલ્હી,તા.12 (પીટીઆઇ): આરોગ્ય મંત્રાલયે રવિવારે જણાવ્યું હતું કે, ભારતે 12 કરોડ રસીકરણના આંકડા સુધી પહોંચવામાં માત્ર 92 દિવસનો સમય લીધો છે...
કોરોના વાયરસ(CORONA VIRUS)ના કારણે હવે સરકારોના શ્વાસ રૂંધાય રહ્યા છે. રવિવારે દિલ્હીના મુખ્યમંત્રી (DELHI CM) અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ(PRESS MEET)માં તેમણે કહ્યું કે...
સમગ્ર વિશ્વમાં મોટે ભાગે એન્ટિજેન (antigen) અને આરટીપીસીઆર પરીક્ષણો (rt-pcr test) દ્વારા કોરોનાવાયરસ(corona virus)ની ઓળખ થઈ રહી છે. પરંતુ વૈજ્ઞાનિકો(scientist)એ દાવો કર્યો છે...
આખા વિશ્વમાં નામના મેળવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાખવેલી સંવેદનાનો દાવ ઊંધો પડ્યો છે. છેલ્લા દોઢ વર્ષથી કોરોના આખા વિશ્વને ધમરોળી રહ્યો...
વિદ્વાનો જણાવે છે કે રેશનાલિઝમ એટલે સત્યનું આકાશ અને અંદ્ધશ્રદ્ધા એટલે અજ્ઞાનનો અંધકાર. ધર્મ આસ્તિકોનો અભ્યાસક્રમ છે અને વિવેકબુદ્ધિવાદ એટલે નાસ્તિકોની ગીતા....
વિશ્વમાં અનેક ભાષાઓ એવી છે કે જે હવે કોઇ બોલતું જ નથી. આવી ભાષાઓ છેવટે લુપ્ત થઇ જાય છે. સંસ્કૃત ભાષા પણ...
રાજયમાં કોરોનાના કેસો વધીને રહ્યાંછે ત્યારે આજે સીએમ વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સવારે જામનગર અને કચ્છની મુલાકાત લીધી હતી....
ગયા વર્ષના કોરોના પેન્ડેમિકના પ્રથમ વેવની સરખામણીમાં આ વર્ષના બીજા વેવમાં બાળકોમાં સંક્રમણનું પ્રમાણ ખૂબ વધારે જોવા મળે છે. તાજા જન્મેલાં શિશુથી...
દક્ષ યજ્ઞના વિધ્વંસ પછી શું? બીજી બધી સત્તાની સામે આદિમ સત્તાનો વિજય થયો. બધા દેવતાઓ પરાજિત થઇ ગયા. આ દેવતાઓની એક લાક્ષણિકતા...
ગાંધીનગર :રાજ્યમાં કોરોના દિવસે દિવસે કાળમુખો બની રહ્યો છે. જેથી મૃત્યઆંકમાં પણ વધારો થયો છે, શનિવારે એક જ દિવસમાં કુલ 97 દર્દીઓએ...
કોરોનાની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને JEE મેઈન એપ્રિલ સત્ર મુલતવી રાખ્યું છે. સંયુક્ત પ્રવેશ પરીક્ષા (JEE) નું મુખ્ય 2021 એપ્રિલ સત્ર મોકૂફ...
પાકિસ્તાન(Pakistani)ની ગુપ્તચર એજન્સી (agency) માટે જાસૂસી કરવાના આરોપમાં દિલ્હી પોલીસ(Delhi police)ના સ્પેશિયલ સેલ દ્વારા એક યુવકની ધરપકડ કરવામાં આવી છે. આરોપીની ઓળખ હરપાલસિંઘ...
ઇઝરાઇલમાં રવિવારથી ઘરની બહાર માસ્ક પહેરવાનો નિયમ દૂર કરવામાં આવશે. જેની આરોગ્યમંત્રી યુલી ઍડલસ્ટેઇને ગુરુવારે જાહેરાત કરી હતી. ઍડલસ્ટેઈને ગુરુવારે એક નિવેદનમાં...
નડિયાદમાં સીએનજી બાઇકમાં અચાનક આગ લાગી
વડોદરામાં ભાજપના ‘સામ-દામ-દંડ-ભેદ’ સામે કોંગ્રેસના ઉમેદવારો ‘ગાયબ’?
KKR સામે CSKની ઇનિંગમાં ઉતાર-ચઢાવ, CSK એ KKRને જીતવા 193 રનનો ટાર્ગેટ આપ્યો
નવ નિર્મિત બોડેલી નગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં જ ભાજપની ચાર સીટો બિનહરીફ થવાની સંભાવના
આશા ભોસલેના નિધન પર જ્હોન સીના અને મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહિમે આપી શ્રદ્ધાંજલિ
વડોદરા : રૂપિયા 43 લાખના દારૂના ગુનામાં કુખ્યાત બુટલેગર સુનિલ ઉર્ફે અદો ઝડપાયો
સુરતમાં 54 ATM કાર્ડ સાથે શાતિર ફ્રોડ ગેંગનો પર્દાફાશ, સિનિયર સિટીઝનને બનાવતા નિશાન
5 લાખ નોકરીઓ ક્યાં? બંગાળમાં બેરોજગારી મુદ્દે રાહુલ ગાંધીનો TMC પર તીખો હુમલો
ગોધરા–વડોદરા એક્સપ્રેસવે સ્ટ્રેચ ટ્રાયલ બેઝ પર શરૂ: હવે ખારેલથી ગોધરા સડસડાટ પહોંચી શકાશે
છત્તીસગઢમાં વેદાંતા પાવર પ્લાન્ટમાં ભયાનક વિસ્ફોટ: બોઇલર ફાટતાં 40થી વધુ શ્રમિકો દાઝ્યા
કેનેડાના વર્ક પરમિટ વિઝા બનાવી આપવાના બહાને રૂ.17.09 લાખની છેતરપિંડી
રોજના 1,600 કરોડનું નુકસાન, પેટ્રોલ 18 અને ડીઝલ 35 મોંઘું થઈ શકે, ચૂંટણી બાદ ભાવવધારાની શક્યતા
ઓવૈસીની પાર્ટીએ એક જ બેઠક પર બે ઉમેદવારને મેન્ડેટ આપ્યા, કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો
નારી શક્તિ વંદન બિલમાં મહિલા ક્વોટા માટે શું શું હશે? 2029 પહેલાં અમલમાં આવશે નવું બિલ
વડોદરામાં ‘પીગળતા’ રસ્તા, માણેજા-સુસેન રોડ પર ડામર ઓગળતા વાહનચાલકો મુસીબતમાં મુકાયા, તંત્રની કામગીરી સામે સવાલ
ઇસ્લામાબાદ બાદ હવે જીનીવા? અમેરિકા-ઈરાન નવા રાઉન્ડ માટે તૈયાર, યુદ્ધવિરામ માટેના પ્રયાસો તેજ
હોર્મુઝ બાદ હવે બાબ અલ-મંડેબ જોખમમાં? સાઉદીની અમેરિકાને ચેતવણી
સમ્રાટ ચૌધરી બનશે બિહારના નવા મુખ્યમંત્રી, કાલે શપથ ગ્રહણ, ભાજપ ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા
નીતિશ કુમારે છોડી CM ખુરશી, ઉત્તરાધિકારીનો નિર્ણય બાકી
ભારત અમારો મિત્ર દેશ, ભારતીય જહાજોની અવરજવર સુરક્ષિત રહેશે, ઈરાનનો મોટો સંદેશ
બિહારમાં CM બદલાશે, પણ સરકાર રહેશે નીતિશ કુમારની જ: સંજય ઝા
મધ્યસ્થી બનવા નીકળેલા પાકિસ્તાનને ઝટકો, શેરબજારમાં 6600 પોઈન્ટનું મહાગાબડું
CBSE Result 2026 પર મોટું અપડેટ: આજે નહીં, પણ એપ્રિલ અંત સુધી રાહ!
ઈન્કમટેક્સ રિટર્નના નવા ફોર્મ જાહેર, હવે ITRમાં આપી શકાશે બે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી
ધાવટ ચોકડી પાસે ભયાનક અકસ્માત: કરજણ ફાયર વિભાગની ત્વરિત કામગીરીથી ડ્રાઈવરનો ચમત્કારિક બચાવ
સ્ટોક માર્કેટ,NSE-BSE હોલિડે લિસ્ટ જાહેર,ટ્રેડર્સ માટે મહત્વપૂર્ણ અપડેટ
IT ઉદ્યોગ પર AIનો ખતરો નહીં, પરંતુ ગોલ્ડન ચાન્સ: TCS
ગઢમાં જ ગાબડું! વડોદરા કોંગ્રેસના બે ઉમેદવારોએ પેનલ તોડી, પક્ષ સામે બળવો કરનાર હરીશ પટેલ સાથે પ્રચાર શરૂ કર્યો
સુરતના મિલેનિયમ માર્કેટમાં ફરી આગનો તાંડવ, વેપારીઓમાં હાહાકાર
દશરથ-1 તાલુકા પંચાયત બેઠક પર ભાજપે છેલ્લી ઘડીએ ઉમેદવારનું પત્તું કાપી નવા ચહેરાને મેન્ડેટ આપ્યો
વિસ્કોન્સિનના એક પબમાં થયેલા ગોળીબારમાં ત્રણ લોકોનાં મોત અને બે લોકોને ગંભીર રીતે ઘાયલ થયા હતા. એમ શેરિફ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું. અધિકારી ડેવિડ રાઈટે કહ્યું કે, આ ગોળીબાર કેનોશા કાઉન્ટીના સોમર્સ ગામના સોમર્સ હાઉસ તાવેર્ન ખાતે થયો હતો.ગોળીબાર કરનાર શૂટરની તાત્કાલિક ધરપકડ થઇ શકી નહોતી. રાઈટે કહ્યું કે, ગોળીબાર લક્ષિત અને એક અંગત ઘટના હોવાનું જણાયું હતું. જેથી અધિકારીઓ માનતા ન હતા કે, જેનાથી સામાન્ય લોકોમાં જોખમ છે.રાઈટે જણાવ્યું હતું કે, અધિકારીઓ મૃત્યુ પામનારાં લોકોની ઓળખ માટે કામ કરી રહ્યા હતા. ઘાયલ થયેલા બે લોકોને તે વિસ્તારની હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતા.
ગુરુવારે ઈન્ડિયાપોલિસના ફેડએક્સ વેરહાઉસમાં આઠ લોકોની હત્યા સહિત દેશભરમાં તાજેતરમાં થયેલા ગોળીબારના કારણે અધિકારીઓએ રવિવારે વહેલી સવારથી તાવેર્ન તરફનો રસ્તો બંધ રાખ્યો હતો. આ અગાઉ ગયા મહિને કેલિફોર્નિયામાં ઑફિસમાં થયેલા ગોળીબારમાં ચાર લોકો માર્યા ગયા હતા. તેમજ એટલાન્ટા વિસ્તારના સ્પામાં થયેલા ગોળીબારમાં આઠ લોકોને ગોળી વાગી હતી અને કોલોરાડોના બૉલ્ડરમાં સુપરમાર્કેટ પર થયેલા ગોળીબારમાં 10 લોકોનાં મોત નીપજ્યાં હતાં.