વડોદરા: મહાનગરપાલિકા દ્વારા શહેરના ચાર ઝોનમાં સફાઇ ઝુંબેશ વધુ સર્ચ કરવામાં દાવા કર્યા છે 270 જેટલા જાહેર જગ્યાઓ નક્કી કરવામાં આવ્યા છે....
મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) એ અષાઢી બીજના પાવન અવસરે 144 મી જગન્નાથ રથયાત્રા (Jagannath Rath Yatra) ને પ્રસ્થાન કરાવતા પૂર્વે અમદાવાદ...
કોરોના ( CORONA) સંકટ વચ્ચે ભગવાન જગન્નાથની ( GOD JAGANNATH) રથયાત્રા ( RATHYATRA) સોમવારે ઓડિશાના પુરી અને ગુજરાતમાં અમદાવાદમાં નીકળી રહી છે....
દાહોદ: દાહોદ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીના પગલે જિલ્લામાં સર્વત્ર વરસાદી પાણી છવાઈ ગયા હતા. લાંબા સમયથી જોવાથી મેઘરાજાની રાહની આતુરતાનો અંત આવ્યો...
વડોદરા: અષાઢી બીજને દિવસે વડોદરામાં ઇસ્કોન મંદિર દ્વારા ભગવાન જગન્નાથજીની નિકળનારી રથયાત્રાને પગલે વડોદરા પોલીસ દ્વારા રથયાત્રાના રૂટ રેલવે સ્ટેશનથી બગીખાના સુધી...
વડોદરા : ભારતીય જનતા પાર્ટી ના બક્ષીપંચ યુવા મોરચાની ઉપપ્રમુખ મંત્રી અને કારોબારી સભ્યોની નિમણૂંક કરાઇ છે. જેમાં ગુનાઈત ભૂતકાળ ધરાવતા અને...
વડોદરા : સ્માર્ટસીટી વડોદરા શહેરમાં પાલિકા દ્વારા પ્રિમોન્સૂનની કામગીરીના દાવા કરવામાં આવી રહ્યા છે. જોકે આ દાવા વચ્ચે અટલાદરા વિસ્તારમાં ગટરના દુષિત...
વડોદરા : છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાએ વિરામ લીધો હતો .હવામાન ખાતાએ આગામી 4 દિવસ વરસાદ ની આગાહી કરી છે. ત્યારે આજે સવારથી...
વડોદરા: ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વિરમગામ જી. અમદાવાદ ખાતે ગુજરાત રાજય બજાર સમિતિ કર્મચારી સંઘ ગાંધીનગરની કારોબારી સભા સંઘ પ્રમુખ અજીતસિંહ અટોદરિયાના...
છોટાઉદેપુર: છોટાઉદેપુરમાં વરસાદનું આગમન થતાં ઓરસંગ માં નવા નીર આવ્યા છેલ્લા એક મહિનાથી ગરમીના ભારે ઉકળાટ બાદ ગઈકાલે સાંજે આઠ વાગે વીજળીના...
હાલોલ: હાલોલ શહેરની સોસાયટીમાં પરિવાર સાથે રહેતાં આધેડ મહિલાને થયેલ બિમારી ની સારવાર મેળવવા છતાં, તેને પગલે થતી અસહ્ય પીડામાંથી છુટકારો નહી...
દાહોદ: દાહોદ જિલ્લાના લીમખેડા હડફ નદીના પુલ પર ગતરોજ મધ્યરાત્રિના સમયે એક એસટી બસ વરસાદી માહોલમાં પસાર થતાં ભારે વરસાદના કારણે એસટી...
આવતીકાલે અમદાવાદમાં જમાલપુરમાં આવેલા પ્રસિદ્ધ જગન્નાથજી મંદિરેથી 144 મી રથયાત્રા નીકળનાર છે ત્યારે તેની પૂર્વ સંધ્યાએ આજે સીએમ વિજય રૂપાણી તથા ડે...
કોરોના હોવા છતાં ગુજરાતમાં વિકાસ યાત્રા અટકી નથી. મુખ્યપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ આરંભેલી ગુજરાતની વિકાસયાત્રા તેઓના કેન્દ્રમાં ગયા પછી પણ અવિરત રહે...
સોમવારે અષાઢી બીજે અમદાવાદમાં જમાલપુર જગદીશ મંદિની 144મી રથયાત્રા પંરપરાગત માર્ગો પર કફર્યુ વચ્ચે નીકળનારી છે ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના...
સેલવાસ: દાદરા નગર હવેલીના (Dadra Nagar Haveli) સેલ્ટી ગોરાટપાડા ગામે સુરતથી ફરવા આવેલા પ્રવાસીઓની (Tourist) બસ (Bus) પલટી જતા ચકચાર મચી જવા...
દમણ: (Daman) દમણ પ્રશાસને ઘટી રહેલા કોરોનાના કેસને ધ્યાન ઉપર લઈ પ્રદેશનાં તમામ હરવા ફરવા લાયક સ્થળોને શનિ-રવિ અને જાહેર રજાઓ સિવાયનાં...
બીલીમોરા,ઘેજ: (Bilimora) બીલીમોરામાં વરસાદ (Rain) ખેંચાતા જગતનો તાત ચિંતાતુર બન્યો છે. છેલ્લાં દોઢ સપ્તાહથી વરસાદ હાથતાળી આપી રહ્યો છે. ત્યારે મેહુલિયો માંગી...
અંક્લેશ્વર: (Ankleshwar) પાનોલી જીઆઇડીસીમાં (Panoli GIDC) આવેલ બજાજ હેલ્થ કેર કંપની માં ઉત્પાદન પ્રક્રિયા દરમ્યાન ભીષણ આગ (Fire) લાગતા નાસભાગ મચી જવા...
અમદાવાદ: (Ahmedabad) આવતીકાલે એટલેકે સોમવારે અષાઢી બીજ પર જગન્નાથ પૂરી બાદ દેશના બીજા નંબરની ભગવાન જગન્નાથની રથયાત્રા અમદાવાદમાં (Ahmedabad) નીકળશે. આ માટે...
નવી દિલ્હી : આઈએએનએસ સીવોટર લાઇવ ટ્રેકર (IANS c-voter live tracker)ના તાજેતરના રાઉન્ડમાં કેટલીક રસપ્રદ બાબતોનો ખુલાસો થયો છે. ટોચના તારણો સૂચવે છે કે...
સુરત: (Surat) મુખ્યમંત્રી વિજય રૂપાણી સુરતની મુલાકાતે (CM Rupani) છે, ત્યારે તેમના હસ્તે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યમંત્રીના...
કોરોના ( CORONA ) મહામારીના કારણે હાલ લોકો મોલ અને દુકાનોમાં ખરીદી કરવાનું ટાળીને ઓનલાઇન ખરીદી કરી રહ્યા છે. જો ઓનલાઇન ખરીદી...
ઉત્તર પ્રદેશ (UP)ના લખનૌ (Lucknow)ના કાકોરીથી અટકાયતમાં લેવામાં આવેલા અલ કાયદા (Al kayda)ના બે શંકાસ્પદ આતંકવાદી (Terrorist)ઓ લખનૌ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં...
ધીરે ધીરે રાજધાની અનલોક ( UNLOCK ) કરવાની પ્રક્રિયા ચાલુ થઇ ગઈ છે. દરમિયાન, રવિવારે દિલ્હી સરકારે ( DELHI GOVERMENT ) અનલોક...
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ની યોગી (CM Yogi Adityanath) સરકારની નવી વસ્તી નીતિ (New Population Policy)ની ઘોષણા પૂર્વે સંભલ તરફથી સમાજવાદી પાર્ટીના સાંસદ...
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath)એ રવિવારે ઉત્તર પ્રદેશની નવી જનસંખ્યા નીતિ (New Population Policy)ના મુસદ્દાનું વિમોચન કર્યું....
surat : છેલ્લા ઘણા સમયથી માન દરવાજા ( man darvaja ) ટેનામેન્ટના રહીશો આવાસો છોડી રહ્યા નથી. છેલ્લાં ત્રણ વર્ષથી અહીંનાં 320...
એક તરફ કોરોના તો બીજી તરફ રમત-ગમતનો દોર ચાલી રહ્યો છે, ત્યારે કોપા અમેરિકા (Copa America) 2021ની ફાઇનલમાં બ્રાઝિલ (Brasil)ને હરાવીને મેસ્સી...
ભારત સરકાર અને માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર ( TWITTER) વચ્ચે ચાલી રહેલી ઝગડો હવે સમાપ્ત થશે. ટ્વિટરે આખરે ભારતના નવા આઈટી નિયમો (...
NH-48 પર એક્સલ તૂટતાં ટેમ્પો ચેક કરવા ઊતરેલા યુવકને પાછળથી આઇસરે કચડ્યો
IND vs AFG: અફઘાનિસ્તાન સામેની ODI શ્રેણી પહેલાં શુભમન ગિલનો ‘સીક્રેટ મેસેજ’ ચર્ચામાં
ફૂટબોલ વર્લ્ડ કપમાં ‘ચોરી’થી ખળભળાટ: ઇંગ્લેન્ડ ટીમના બૂટ ચોરાયા,માત્ર એક બોલ બચ્યો;સુરક્ષા વ્યવસ્થા પર ઉઠ્યા સવાલ
પટનામાં ફિલ્મી અંદાજમાં જ્વેલરી શોપ લૂંટવાનો પ્રયાસ નિષ્ફળ: ચહેરા પર માસ્ક, ખિસ્સામાં પેપર સ્પ્રે લઈને આવેલી બે યુવતીઓ દુકાનમાં જ ફસાઈ ગઈ
માનવ ઇતિહાસની સૌથી મહાન અવકાશ યાત્રાની રસપ્રદ કહાની:વોયેજર-2એ લખ્યો હતો અવકાશ વિજ્ઞાનનો સુવર્ણ અધ્યાય, આજે પણ પૃથ્વી સાથે કરી રહ્યું છે સંચાર
પશ્ચિમ બંગાળમાં 4 હજારથી વધુ EVM આગમાં ખાખ! 10 વિધાન સભા બેઠકોમાં ઉપયોગ થયેલી મશીનોના નાશથી મચ્યો રાજકીય તોફાન
અરબી સમુદ્રમાં નવી ઘેરાબંધી! કરાચી પહોંચી ચીન નિર્મિત ‘હંગોર’ સબમરીન, ભારત માટે મોટો પડકાર
વારાણસી કોર્ટમાં હાઇ વોલ્ટેજ ડ્રામા: જજની ખુરશી પર બેસી ગઈ મહિલા
અમેરિકી હુમલામાં ત્રણ ભારતીયોના મોત બાદ ભારતનો કડક વિરોધ, વિદેશ મંત્રી જયશંકરે માર્કો રૂબિયોને કર્યો ફોન
‘ભારતીય જહાજો પરના હુમલા સહન કરવામાં આવશે નહીં’: ટ્રમ્પે ઈરાનને દોષી ઠેરવ્યું
ઝારખંડ-ઓડિશા પહોંચ્યું ચોમાસુ, 9 દિવસમાં 19 રાજ્યોને આવરી લીધા
Kane Williamson એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી, 16 વર્ષ પહેલા ભારત સામે ડેબ્યૂ કર્યું હતું
મે મહિનામાં છૂટક ફુગાવો વધીને 3.93% થયો, સામાન્ય માણસ પર બોજ વધ્યો
મેમાં 13.60 કરોડ ઈ-વે બિલ જનરેટ, દેશની આર્થિક ગતિ મજબૂત હોવાના સંકેત
અમદાવાદ પ્લેન ક્રેશને એક વર્ષ પૂર્ણ: પરિવારજનોની આંખો ફરી ભીની, 260થી વધુ મૃતકોને અપાઈ શ્રદ્ધાંજલિ
વડોદરા : ડુંગળીના કોથળાની આડમા દારૂની હેરાફેરી ઝડપાઈ, રૂ.15.32 લાખના દારૂ સાથે રૂપિયા 20.38 લાખનો મુદ્દા માલ જપ્ત
ભારત માટે ખતરાની ઘંટડી? ‘ગોડઝિલા અલ નીનો’થી પશ્ચિમ ભારત સૌથી વધુ પ્રભાવિત થવાની શક્યતા
વડોદરામાં NEET કૌભાંડનો વિરોધ, ‘સ્વયં સૈનિક દળ’ મેદાને
12 વર્ષ બાદ અક્ષય-વિપુલનું કમબેક, ‘સામુક’માં પ્રથમવાર એલિયન હોરર થ્રિલરમાં જોવા મળશે એક્શન કિંગ
ઓમાન કિનારા નજીક જહાજો પરના હુમલા મામલે ભારતનું કડક વલણ, ટોચના US રાજદૂતને સમન્સ
છૂટક ડીઝલ વિક્રેતાને 200 લિટર ડીઝલની મર્યાદા: કેન્દ્ર સરકારે આદેશ જારી કર્યો
રાજ્યસભા ચૂંટણીમાં NDAનો દબદબો, 18 બેઠકો બિનહરીફ જીત્યું; ગુજરાતમાં કોંગ્રેસનું ખાતું બંધ
રાજ્યસભાનું નામાંકન રદ કરવા સામે મીનાક્ષીની અરજી SC એ ફગાવી, ચુકાદા બાદ મીનાક્ષીએ કહ્યું..
‘હેરા ફેરી’ની યાદ અપાવતું ‘વેલકમ ટુ ધ જંગલ’નું મસ્તીભર્યું ટ્રેલર લોન્ચ
14 ટીમો, 54 મેચ અને 46 દિવસનો જંગ; વર્લ્ડ કપ-2027ની તારીખો આવી સામે
‘મોદી ને મરવા દીયા’ નિવેદનથી રાજકીય ગરમાવો, રાહુલ ગાંધીની ટિપ્પણી ચર્ચામાં
ઈવા મોલમાં મનોરંજન કે મોતની જાળ? સુરક્ષાવિહોણી રાઈડ્સથી માસૂમોના જીવ જોખમમાં!
‘મીડિયા સામે સત્તાનો દુરુપયોગ’, ન્યૂઝક્લિક મામલે ઇડી પર હાઇકોર્ટની કડક ટિપ્પણી
વડોદરા : ખબરદાર ઘરના દરવાજા ખોલ્યા છે તો, નિવૃત્ત વૃદ્ધને 18 દિવસ ડિજિટલ અરેસ્ટ કરી રૂ.1.59 કરોડ પડાવાયા
‘અમેરિકાના તેલના ખેલને અમે સારી રીતે સમજીએ છીએ’, જયશંકરનો પશ્ચિમ દેશોને કરારો જવાબ
વડોદરા: મહાનગરપાલિકા દ્વારા શહેરના ચાર ઝોનમાં સફાઇ ઝુંબેશ વધુ સર્ચ કરવામાં દાવા કર્યા છે 270 જેટલા જાહેર જગ્યાઓ નક્કી કરવામાં આવ્યા છે. દર ત્રણ કલાકે સફાઈ ના આદેશ આપ્યા હોવા છતાં પણ બરાનપુરા ત્રણ રસ્તા પર સ્વચ્છતા ઝુંબેશના લિરે લિરા ઉડિયા. વડોદરા સ્માર્ટ સિટી તરફ આગળ વધી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વચ્છ ભારત અભિયાન મિશન તરફ વડોદરા વધુ સજ્જ બની રહ્યું છે.
વડોદરા મહાનગરપાલિકા માને છે કે શહેર જાહેર સ્થળો પર સાફ-સફાઈ યોગ્ય રીતે કરવામાં આવી રહી નથી જેને લઇને પાલિકા દ્વારા ચાર ઝોનમાં દર ત્રણ કલાકે જાહેર સ્થળો પર સાફ-સફાઈ કરવામાં આવશે અને જાહેર સ્થળો પર રહેલો કચરો હટાવવામાં આવશે. તેના માટે 270 જાહેર સ્થળો નક્કી કરવામાં આવ્યા છે. તેનો સતત મોનિટરિંગ પણ કરવામાં આવશે. દરેક વોર્ડ ઓફિસર અને એએમસીને સૂચના પણ આપી દેવામાં આવી છે.
પરંતુ શહેરના બરાનપુરા ત્રણ રસ્તા ખાતે પાલિકાની કામગીરી પણ સવાલો ઉભા થયા છે. વહીવટી વોર્ડ નંબર 5 બરાનપુરા ત્રણ રસ્તા ખાતે કચરાનો મસ્ત મોટો ઢગલો છે. સ્વચ્છતા ઝુંબેશના લીરેલીરા ઉડિયા છે. અને જ્યારે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર હિતેન્દ્ર પટેલ સૂચના આપી છે કે દર ત્રણ કલાકે કચરો ઉઠાવવામાં આવશે અને દરેક વોર્ડ ઓફિસર અને એમ સી એની પર મોનિટરિંગ કરશે પરંતુ સ્થાયી સમિતિ અધ્યક્ષ ના સૂચનાનું પણ આ જાડી ચામડીના અધિકારીઓ માનતા નથી. હવે જ્યારે ચોમાસામાં શરૂઆત થઇ છે ત્યારે કચરાના કારણે ગંદકી અને ગંદકીના કારણે રોગચાળો પણ ફેલાય છે.
હવે જોવાનું એ છે કે સ્વચ્છતા ઝુંબેશ ને લઈને બરાનપુરા નો ત્રણ રસ્તા નો કચરો પાલિકા ક્યારે હટાવશે? પાલિકા ના પદાધિકારીઓની મોટી મોટી વાતો જ કરે છે માત્ર કાગળ પર જ વાતો થાય છે તેનો અમલ કરવામાં આવતો નથી તેનો આ ઉત્તમ ઉદાહરણ છે.શું પાલિકાના પદાધિકારીઓ વોડ નંબર 5 વોર્ડ ઓફિસર અને એમ સી સામે શિક્ષાત્મક પગલાં ભરશે? સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ચાર ઝોનમાં દર ત્રણ કલાકે સફાઇ ઝુંબેશ હાથ ધરવામાં આવે છે .ચેક કરાવીને ત્યાંની કચરા નો ઠગલો હશે તો દૂર કરવામાં આવશે.