સુરત: છેલ્લાં બે વર્ષ કરતા વધુ લાંબા સમયથી સુરતનો હીરા ઉદ્યોગ આર્થિક મંદીનો સામનો કરી રહ્યો છે. વર્ષ 2023 હીરા ઉદ્યોગ માટે...
રાજ્યના ગૃહમંત્રી અને શિક્ષણ મંત્રીને રજૂઆત કરશે સ્કૂલ સંચાલક અને કોર્પોરેશનના અધિકારીઓને બચાવવાનું ષડયંત્ર રચાતું હોવાના આક્ષેપ ( પ્રતિનિધિ ) વડોદરા તા.6...
સુરત(Surat): શહેરના સિવિલ હોસ્પિટલમાં (SuratCivilHospital) જાહેરમાં બાળકને જન્મ અપાતો હોવાના કિસ્સા અવારનવાર બનતા રહે છે. 108 એમ્બ્યુલન્સમાં, સ્ટ્રેચર પર અનેકોવાર સગર્ભાઓ બાળકને...
ભોપાલ(Bhopal): મધ્યપ્રદેશના (MP) હરદા (Harda) જિલ્લામાં ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ (Fire after explosion in crackers factory) થયો છે. એક-બે નહીં, પરંતુ સતત...
સુરત(Surat) : શહેરના ઉમરા (Umara) વિસ્તારમાં આવેલા મંદિરમાં મહાદેવને (Mahadev) જીવતા કરચલા ચઢાવાની છે અનોખી માન્યતા. અહીંના રામનાથ ઘેલા મંદિરમાં (RamnathGhelaTemple) દર...
સુરત (Surat): છેલ્લા થોડા મહિનાઓથી ગુજરાત (Gujarat) ભાજપમાં (BJP) એક પછી એક પત્રિકાકાંડ (PatrikaKand) બહાર આવી રહ્યા છે. આવા જ એક પત્રિકાકાંડમાં...
આરોપી કિરણ ઉર્ફે બાદશાહ પારિયા ફરાર થતા પોલીસ દોડતી થઈ : શારીરિક તકલીફ થતા તેને એસએસજી હોસ્પિટલના વોર્ડ 13 માં દાખલ કરવામાં...
સુરત (Surat) : એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AI) સુરત એરપોર્ટ (SuratAirport) પર બર્ડ હિટ (BirdHit) અને એનિમલ હિટ (AnimalHit) રોકવા વર્ષે 50...
સુરત(Surat): મધ્યપ્રદેશથી (MP) આવતા સૂકા કળીદાર સૂકા લસણની (Dry Garlic) ડિમાન્ડ સામે માત્ર 40 ટકા સપ્લાય રહેતાં ભાવો આસમાને પહોંચ્યા છે. આદુ,...
ઉમરેઠ તા.5ઉમરેઠના વણસોલ ગામમાં આવેલા વિવાહ પાર્ટી પ્લોટમાં ત્રાટકેલા તસ્કરાએ લગ્ન સમારંભની વિધિ દરમિયાન જ રોકડા, દાગીના સહિત રૂ.11.85 લાખના મુદ્દામાલ ભરેલો...
આણંદ તા.5આણંદ તાલુકાના નાવલી – નાપાડ રોડ પર દહેમી ગામ પાસે મોડી રાત્રે પુરપાટ ઝડપે જતી કારના ચાલકની બેદરકારીના કારણે ત્રણ બાઇક...
આણંદ, તા. 5આણંદ, ટાઉન પોલીસ સ્ટેશન ખાતે કાર્યરત પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરના કાઉન્સિલર ઇન્દિરાબેન પરમાર દ્વારા જણાવાયું છે કેઆણંદ જિલ્લાના એક...
નડિયાદ, તા.5નડિયાદ નગરપાલિકાની માલિકીની દુકાનો ખાલી કરાવવાના ઠરાવથી વેપારીઓ ગિન્નાયા છે. આ અંગે સોમવારે પ્રાંત અધિકારીને રજૂઆત કરવા પહોંચ્યા હતા. જ્યાં પોતાની...
આણંદ તા.5આણંદના મોગર ગામમાં આવેલી ખાનગી કંપની પર કબજો જમાવવા 40થી 50 વ્યક્તિનું ટોળું ધસી ગયું હતું અને તોડફોડ કરી હતી. આ...
આપણાં તમામ સરકારી તંત્રો પોથીમાંનાં રીંગણાં જેવાં છે. જ્યારે બધું વ્યવસ્થિત ચાલતું હોય ત્યારે એકબીજાનાં મેળાપીપણામાં તથા એકબીજાંની મીલીભગતથી બધું સુમેરે ચાલ્યાં...
એક દિવસ રાજાએ સભામાં પ્રશ્ન કર્યો કે, ‘આપણી પ્રજા અને નગરને સુખી બનાવવા માટે આપણે તેમને બધી સગવડો આપીએ છીએ.બધાને ભોજન મળે..ઘર...
આણંદ તા.5ચાંગા સ્થિત શિક્ષણ, સંશોધન અને નવીનીકરણના પર્યાય સમાન ચાંગા સ્થિત ચારૂસેટ કેમ્પસનો 24મો સ્થાપના દિન ચારૂસેટમાં ઉજવવામાં આવ્યો હતો. આ સમારંભના...
આપણાં તમામ સરકારી તંત્રો પોથીમાંનાં રીંગણાં જેવાં છે. જ્યારે બધું વ્યવસ્થિત ચાલતું હોય ત્યારે એકબીજાનાં મેળાપીપણામાં તથા એકબીજાંની મીલીભગતથી બધું સુમેરે ચાલ્યાં...
ડાકોર તા 5યાત્રાધામ ડાકોરમાં લાખોની સંખ્યામાં દર્શનાથે ભાવિક ભક્તો આવે છે. ત્યારે સામાન્ય ભીડભાડ રહે છે. તો ક્યારેક દર્શન માટે સામાન્ય બોલચાલની...
ભારતના પ્રધાનમંત્રી મોદીજી 2024નો ચુનાવી જંગ જીતવા માટે ધર્મરૂપી રામ મંદિરના મુદ્દાનું રાજનીતિકરણ કરવા મરણિયા થયા છે. અધૂરા બનેલા રામ મંદિરમાં મૂર્તિની...
આણંદ તા.5આણંદ જીલ્લામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર ફરજ બજાવતા ફિમેલ હેલ્થ વર્કર, મેઇલ હેલ્થ વર્કર, ડ્રાઈવર, વોર્ડ બોય, વોર્ડ આયા અને સ્વીપર...
આર્થિક પ્રગતિએ માનવ જાત માટે જેટલા લાભ ઊભા કર્યા છે એટલું નુકસાન પણ કર્યું છે. અર્થશાસ્ત્રનો પાયો જ એ સિધ્ધાંત પર છે...
ગુરુવારે પહેલી ફેબ્રુઆરીએ રજૂ થયેલા વચગાળાના બજેટમાં શહેરી જાહેર પરિવહનને પ્રાથમિકતા આપતા સરકારે પોતાના વચગાળાના બજેટમાં ઇલેકટ્રિક બસોની ખરીદી માટે રૂ. ૧૩૦૦...
રિઝર્વ બેંક દ્વારા ૩૧ જાન્યુઆરીએ પેટીએમ પેમેન્ટ્સ બેંક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ફાસ્ટેગ, વોલેટ અને તેના બેંક ખાતામાં પૈસા જમા કરાવવા...
ઉત્તરાખંડ: ઉત્તરાખંડ વિધાનસભાના વિશેષ સત્રના બીજા દિવસે આજે એટલે કે મંગળવારે રાજ્ય સરકાર યુનિફોર્મ સિવિલ કોડ પર બિલ રજૂ કર્યું છે. આ...
નવી દિલ્હી: તેલંગાણાના (Telangana) મુખ્યમંત્રી અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ એ રેવંત રેડ્ડીએ (CM A Revanth Reddy) ગઇકાલે સોમવારે સાંજે દિલ્હીમાં 10 જનપથ...
નવી દિલ્હી: ઉત્તર-પશ્ચિમ (North-West) અને અડીને આવેલા મધ્ય અને ઉત્તરપૂર્વ ભારતના હિમાલયના (Himalaya) રાજ્યોમાં ગઇકાલે સોમવારે ભારે વરસાદ (Rain) રહ્યો હતો. દરમિયાન...
સુરત: (Surat) ભેસ્તાનના સિદ્ધાર્થ નગરમાં જાળીઓમાં ગાયોને ખાવા માટે નાખેલા ચારામાં શેરડી લેવા ગયેલી 4 વર્ષની બાળકી ઉપર 8 થી 10 રખડતા...
ગાંધીનગર: (Gandhinagar) ગીર જંગલ (Jungle) વિસ્તારમાં છેલ્લા બે વર્ષમાં એટલે કે 2022 અને 2023માં 113 સિંહ, 126 જેટલા સિંહ બાળ, 294 દીપડા...
સુરત: (Surat) ‘પપ્પા હું ઓફિસે જાઉં છું, આજે મારે કામ છે’ તેમ કહી ઘરેથી નીકળેલા વરાછાના યુવકે ઓફિસમાં (Office) ફાંસો ખાઈ આત્મહત્યા...
અડાસ પાસે નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજનું ગર્ડર ધરાશાયી
વિનેશ ફોગાટ એશિયન ગેમ્સના ટ્રાયલ્સ હારી, કહ્યું-આખી સિસ્ટમ સામે લડી; હું વાપસી કરીશ
વલસાડના રાહુલ જાખરે એશિયન યુ-20 ડેકાથલોનમાં સુવર્ણ ચંદ્રક જીતી ઇતિહાસ રચ્યો
TMC સાંસદ અભિષેક બેનર્જી પર હુમલા અંગે મમતા બેનર્જીએ આપી આ પ્રતિક્રિયા
‘ચોપડી અને ખાલી બોટલ જમા છતાં ગેસ મળતો નથી’, સિલિન્ડર માટે સંજેલીમાં પડાપડી
200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડીઝની મુશ્કેલીઓ વધી, કોર્ટે આ આદેશ આપ્યો
ખાતર માટે ખેડૂતોની લાઇન, સાથે ‘ફરજિયાત’ પ્રોડક્ટનો બોજ! નસવાડીના ગુજકોમાસોલ ડેપો સામે રોષ
‘પદાધિકારીઓ નહીં, પરિવારજનો ચલાવે છે પંચાયતનો વહીવટ’, જરોદ ગ્રામ પંચાયતની સામાન્ય સભામાં હોબાળો
કાલોલમાં ગમખ્વાર અકસ્માત: ટ્રકની અડફેટે સુરેલીના સરપંચનું ઘટનાસ્થળે જ મોત
ડીકે શિવકુમાર બનશે કર્ણાટકના 24મા મુખ્યમંત્રી, રાજ્યને 4 નાયબ મુખ્યમંત્રી પણ મળશે
રિપોર્ટ: ઈરાનને ₹28 લાખ કરોડનું પુનર્નિર્માણ ભંડોળ મળશે, US કંપનીઓ રોકાણ કરશે
રાજસ્થાનના 4 જિલ્લાઓમાં રેતીનું તોફાન: પાકિસ્તાનમાં ઉદ્ભવેલા વાવાઝોડાને કારણે હવામાન બદલાયું
‘હસ્તી’ને મળ્યું નવું ઘર: મુંબઈના કોટક દંપતીએ દત્તક લીધી
આર્મી ચીફ: ભારત ‘ઓપરેશન સિંદૂર 2.0’ માટે તૈયાર છે, યુદ્ધવિરામ ફક્ત હાલ પુરતું
બે મહિનાથી પગાર વિનાના NHM કર્મચારીઓનો હલ્લાબોલ, પાલિકા કચેરીએ ઉગ્ર રજૂઆત
દેશમાં ISI-અંડરવર્લ્ડ નેટવર્કની મોટા વિસ્ફોટની યોજના નાકામ: 9 આતંકવાદીઓની ધરપકડ
ડ્રેસ મોકલવાના બહાને TTE એ યુવતીને AC કોચમાં બોલાવી અશ્લીલ હરકત કરી
IPL પર ઓનલાઈન સટ્ટાબાજીનો પર્દાફાશ: વડસરમાંથી સટોડિયો ઝડપાયો
‘લાઇફ ટાઇમ દસ્તાવેજ’ રદ્દી કાગળ પર છપાયા, બોર્ડના ગુણપત્રકોની ગુણવત્તા પર ઉઠ્યા સવાલો
RTE પ્રવેશમાં આંગણવાડીના બાળકો સાથે અન્યાયનો આક્ષેપ, DEO કચેરીએ વાલીઓનો હોબાળો
વડોદરા ‘આપ’ પ્રમુખનું સનસનીખેજ ષડયંત્ર: આઈબી અધિકારી બનીને પોતાના જ હરીફને ધમકાવ્યો
મમતાનો અસ્ત? તૃણમૂલનાં ઊભાં ફાડિયાં થશે?
અખંડ એકતાની જીત: લદ્દાખમાં પ્રજાકીય શાસન તરફ પ્રયાણ
સુપ્રીમનો ત્રણ જ માસમાં ચુકાદાનો આદેશ પણ કરોડો કેસના ભારણની સામે હાઈકોર્ટમાં જજોની ભારે અછત છે
ભારતનો રૂપિયો નબળો પડ્યો છે પણ ચીન અને પાકિસ્તાનનાં ચલણો મજબૂત થયાં છે
કેટરિંગના ધંધાની અદાવત બની જીવલેણ: મિત્ર દ્વારા ચાકુના ઘા ઝીંકી વેપારીની હત્યા
‘ઉત્સાહના અતિરેકમાં કાયદાનું ભાન ન રહ્યું’, સાંસદ જશુ રાઠવાએ ભૂલ સ્વીકારી
દાહોદના જંગલમાં ગૂંજશે વાઘણોની ત્રાડ, મધ્યપ્રદેશથી બે વાઘણ લાવવાની તૈયારી
વડોદરામાં આપઘાતનો પ્રયાસ, બે અલગ-અલગ ઘટનાઓથી ચકચાર
GCAS પહેલા રાઉન્ડનું રજિસ્ટ્રેશન પૂર્ણ,સરકારી યુનિ. માટે 2.80 લાખ ચોઇસ
સુરત: છેલ્લાં બે વર્ષ કરતા વધુ લાંબા સમયથી સુરતનો હીરા ઉદ્યોગ આર્થિક મંદીનો સામનો કરી રહ્યો છે. વર્ષ 2023 હીરા ઉદ્યોગ માટે પડકારજનક રહ્યું હતું. યુરોપીયન દેશોમાં માંગ નહીં હોવાના લીધે સુરતમાં ઉત્પાદન પ્રક્રિયા ધીમી પડી હતી, જેના લીધે અનેક કારખાનાઓ બંધ થયા હતા તો અનેક ફેક્ટરીઓમાં રત્નકલાકારોને છૂટા કરી દેવાયા હતા. બેરોજગારી અને આર્થિક સંકટથી પીડાતા રત્નકલાકારોએ જીવન ટૂંકાવી લેવાની નોબત આવી હતી.
છેલ્લાં આઠથી દસ મહિનામાં અંદાજ 38 જેટલાં રત્નકલાકારોએ આર્થિક સંકટથી પીડાઈને આપઘાત કરી લીધા હોવાનો દાવો ગુજરાત ડાયમંડ વર્કર યુનિયને કર્યો છે. આ સાથે જ યુનિયનના હોદ્દેદારોએ આજે શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતને રૂબરૂ મળી રત્નકલાકારોને તેમનો હક્ક અને ન્યાય અપાવવા માંગણી કરી હતી.
આજ રોજ તા. 6 ફેબ્રુઆરીના રોજ ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના નેજા હેઠળ અને ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન દિનેશ નાવડીયાના વડપણ હેઠળ તથા ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના પ્રમુખ રમેશભાઈ જીલરીયા અને ઉપ પ્રમુખ ભાવેશ ટાંક તથા કૃણાલ કાચાના પ્રતિનિધી મંડળએ શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતની રૂબરુ મુલાકાત કરી રજૂઆત કરી હતી. જેમાં જેમ્સ એન્ડ જવેલરી એક્સપોર્ટ અને પ્રમોશન કાઉન્સિલના રીજીયન ચેરમેન વિજય માંગુકિયાએ પણ પોતાનું સમર્થન આપ્યું હતું. હીરાઉદ્યોગમાં પ્રથમ વખત સૌ આગેવાનો અને સંસ્થાઓ એકમત થઈને આર્થિક સંકટમાં ફસાયેલા રત્નકલાકારોને સરકાર મદદ કરે એવી રજૂઆત કરી હતી
હીરાઉદ્યોગમાં છેલ્લાં ઘણા સમયથી મંદીના કારણે રત્નકલાકારો હેરાન થઈ રહ્યા છે. કેમ કે દિવાળીના વેકેશન વહેલા પડ્યા હતા અને વેકેશન નિર્ધારીત સમય કરતા લાંબુ ચાલ્યું હતું. તેથી કારખાના મોડા ખુલ્યા હતા. ઘણા નાના મોટા કારખાના તો ફરી ખુલ્યા જ નહીં. તે બંધ થઈ ગયા છે, જેના કારણે મોટી સંખ્યામાં રત્નકલાકારો બેરોજગાર બન્યા છે.
યુનિયને વધુમાં કહ્યું કે છેલ્લાં આઠ થી દસ મહિનામાં સુરતમાંથી અંદાજે 38 કારીગરોએ આપઘાત કરી જીવન ટૂંકાવી લીધા છે, ત્યારે મુખ્યમંત્રી તથા શ્રમ અને રોજગાર મંત્રીને હીરાઉદ્યોગના રત્નકલાકારોને આર્થિક મદદ કરવા માટે રજૂઆત કરવા મા આવી છે. મંત્રી બળવંતસિંહ રાજપુતે રજૂઆત સાંભળી સારો પ્રતિસાદ આપ્યો હતો.
હીરાઉદ્યોગના રત્નકલાકારોની માંગણીઓ