અમદાવાદ બાદ હવે સુરતમાં પણ આજે રાત્રીના 12 વાગ્યાથી 14 એપ્રિલ સુધી તામ પ્રકારના ખાનગી વાહનોના અવરજવર પર પ્રતિબંધ મુકાયો છે. જે...
નવા કોરોના વાયરસ સાર્સ કોવ-ટુથી થતાં કોવિડ-૧૯ની દવા શોધવા માટે આખા વિશ્વમાં પ્રયાસ ચાલી રહ્યા છે ત્યારે મોનાશ યુનિવર્સિટીના સંશોધકોને એક નવતર...
સમૂહો દ્વારા કોવિડ-19 વધુ ફેલાવવાનો જોખમ ઉભો થઈ રહ્યો છે ત્યારે તેને રોકવા સરકારે એક યોજના તૈયાર કરી છે. કેરળ, મહારાષ્ટ્ર, રાજસ્થાન,...
સુરતમાં હજી તો શનિવારે એ.પી.એમ.સી માર્કેટની ભીડનો વિડીયો વાયરલ થયો હતો ત્યારે રવિવારે ઝાંપાબજારમાં લોકોની ભીડનો વિડીયો સામે આવતા તંત્રની ચિંતામાં વધારો...
રવિવારે રાત્રે 9 કલાકે 9 મિનિટ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા આહવાન અનુસાર દેશવાસીઓ લાઇટો બંધ કરીને દીપ, મીણબત્તી કે મોબાઇલ...
નોવેલ કોરોનાવાયરસને કારણે દેશવ્યાપી લૉકડાઉન વચ્ચે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી 8 મી એપ્રિલે વિવિધ રાજકીય પક્ષોના ટોચના નેતાઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા...
કોરોનાના કહેરમાં સપડાયેલા રાજ્યમાં કોરોનાની સૌથી વધુ અસર અમદાવાદમાં જોવા મળી રહી છે. અમદાવાદમાં કોરોનાના કુલ 53 જેટલા પોઝિટિવ કેસ નોંધાતા તે...
પૂણારોડ પર આવેલી અને નવી સરદાર માર્કેટ તરીકે ઓળખાતી એપીએમસી બંધ કરી દેવાનો આદેશ સુરત જિલ્લા કલેક્ટર ધવલ પટેલે આપ્યો છે. આ...
સુરતમાં આજે કોરોનાના વધુ ત્રણ દર્દી પોઝિટિવ નોંધાયા છે. સત્તાવાર રીતે મળતી માહિતી અનુસાર ઝાંપાબજાર હાથીફળિયાના રમેશચંદ્ર રાણા અને પાંડેસરાની હરિધામ સોસાયટીમાં...
સુરત શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી વધુ આઠ શંકાસ્પદ કેસ મળી આવતા તેમને શહેરની જુદી જુદી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમના સેમ્પલ...
રજનીબેન લીલાની, 61 વર્ષીય કોરોના ચેપગ્રસ્ત વૃદ્ધ મહિલાનું શનિવારે રાત્રે સુરત શહેરમાં નિધન થયું હતું. રજનીબેન લીલાની શનિવારે કોરોના પોઝિટિવ જોવા મળી...
સ્પેનમાં શનિવારે 809 મૃત્યુ નોંધાવાની સાથે કોરોનાવાયરસ સંબંધિત મૃત્યુમાં સતત બીજા દિવસે ઘટાડો થયો હતો. સ્પેનમાં કોરોનાને લીધે મૃત્યુની કુલ સંખ્યા 11,744...
કોરોના વાયરસના સંક્રમણની શક્યતાને જોતાં સૌરાષ્ટ્ર, પોરબંદર, વેરાવળમાંથી અંદાજે ૫૦૦થી વધુ માછીમારો સાથે પરત ઉમરગામ આવી રહી હતી. ત્યારે પાંચ-સાત જેટલી બોટોને...
કોરોનાની મહામારીને પગલે સુરત શહેર અને જિલ્લામાં રહેતા અમેરિકા, જર્મન અને ફ્રાંસના નાગરિકો પોતાના વતન રવાના થયા છે. જિલ્લા કલેક્ટર કચેરીના અંતરંગ...
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ શનિવારે કહ્યું હતું કે રાજ્યમાં એપ્રિલ 14 લૉકડાઉન ઉપાડવું કે નહીં તેનો નિર્ણય લોકો સરકારના નિર્દેશોનું પાલન કરશે...
મહામરીની વાતો ચાલી રહી હતી અને વાતાવરણમાં તણાવ ફેલાયો હતો ત્યારે એક શખ્સની નોકરી કદાચ જતી રહી હતી સાથે જ તેના માથા...
ભારતમાં કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકારે શનિવારે એક માર્ગદર્શિકા જાહેર કરી હતી જેમાં કોવિડ-19ને ફેલાવતા અટકાવા લોકોને ‘ઘરમાં...
કોરોના સામેની લડતમાં દેશવાસીઓ પોતાને એકલા ન અનુભવે અને એક્તના દર્શન થાય એ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આવતી કાલે રવિવારે રાત્રે...
એસોચેમ દ્વારા કોરોનાવાયરસથી થતાં નુકસાનથી તમામ સેક્ટરની રિકવરી માટે 100-120 અબજ ડૉલર (રૂ. 7.50 લાખ કરોડ -9 લાખ કરોડ)ના પેકેજની માગ કરવામાં...
કોરોના વાયરસથી ચેપગ્રસ્ત એક મહિલાએ અહીં એક બાળકને જન્મ આપ્યો હતો અને બાળક સ્વસ્થ છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.ડૉ. નીરજા ભાટલા એઈમ્સના...
લૉકડાઉન સમાપ્ત થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને બજેટ કેરિયર એર એશિયા ઇન્ડિયાએ 15 એપ્રિલથી પ્રવાસ માટે એર ટિકિટ બુક કરવાનું શરૂ કર્યું છે....
બોલીવુડના ઘણા સ્ટાર્સ પણ કોરોના વાયરસથી પીડિત લોકોની મદદ માટે આગળ આવ્યા છે. હજી સુધી, ઘણા સિતારાઓએ લોકોને આર્થિક મદદ કરવાની જાહેરાત...
શહેરમાં શનિવારે સાંજે આરોગ્ય વિભાગ પાસેથી મળેલા અપડેટ મુજબ સુરત શહેરમાં વધુ એક પોઝિટીવ કેસ નોંધાયો છે. પાલ વિસ્તારની 61 વર્ષીય મહિલાનો...
શહેરમાં છેલ્લા બે દિવસથી કોરોના પોઝિટીવ કેસોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ ડી-માર્ટના કોરોના પોઝિટીવ કર્મચારીના પરિવારના ચાર...
હોકી ઈન્ડિયાએ શનિવારે પીએમ-કેર્સ ફંડમાં વધારાના 75 લાખનું દાન આપવાનો નિર્ણય કર્યા બાદ રોગચાળાને પહોંચી વળવા માટે તેના કુલ ફાળો 1 કરોડ...
શનિવારે, જમ્મુ-કાશ્મીરના કુલગામના માંજગામ ખાતે સુરક્ષા દળો સાથેની એન્કાઉન્ટરમાં હિઝબુલ મુજાહિદ્દીનના 4 આતંકવાદીઓ માર્યા ગયા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓના છુપાયેલા...
યુ.એસ. માં અત્યાર સુધીમાં 2,77,000 લોકોને કોરોના રોગનો ચેપ લાગ્યો છે, જ્યારે 7 હજાર 392 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ બધાની વચ્ચે...
દેશમાં આજે કોરનાવાયરસ ચેપના નવા 78 કેસ નોંધાયા છે. તેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 47 દર્દીઓ છે. આ પછી રાજસ્થાનમાં 19, ગુજરાતમાં 10,...
વલસાડ જિલ્લા માટે એક સારા સમાચાર પ્રાપ્ત થયા છે. જિલ્લામાં કુલ ૧૦પ૯ વ્યક્તિઓને ૧૪ દિવસના હોમ કવોરન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા હતા. જે...
લોકડાઉન દરમિયાન ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને અનાજ-કરિયાણાની અછત નહીં પડે તે માટે સરકારે 1 લી એપ્રિલથી 3 જી એપ્રિલ સુધી સસ્તા અનાજની...
ગાલે ટેસ્ટ: ભારતે 178 રનની લીડ મેળવી, શ્રીલંકા 284 રનમાં ઓલઆઉટ
ISI સમર્થિત શહઝાદ ભટ્ટી નેટવર્ક પર દેશવ્યાપી કાર્યવાહી, 200 થી વધુ ધરપકડ
વડોદરામાં રોલર મશીનમાંથી ડીઝલ ચોરી કૌભાંડનો પર્દાફાશ: પાલિકાએ ઇજારેદારને ફટકાર્યો ₹૩ લાખનો દંડ, ડ્રાઇવર બરતરફ
ભારત-થાઈલેન્ડ વચ્ચે સૈન્ય સહયોગ વધુ મજબૂત બનશે: MAITREE-XV અભ્યાસ માટે ભારતીય સેનાની ટુકડી થાઈલેન્ડ રવાના
‘શક્તિમાન’ના મુકેશ ખન્નાએ રાષ્ટ્રગીત-રાષ્ટ્રગાનમાં કર્યો ગોટાળો: ‘જન ગણ મન હટાવો અને વંદે માતરમ લાવો’ કહ્યું
‘હાર્મની ઈન હેરિટેજ’ થીમ સાથે FIAનો ઈન્ડિયા ડે: તારક મહેતાની ટીમ સહિત અનેક મહાનુભાવોની હાજરી
વડોદરા પાલિકાની ઘોર બેદરકારી: નવાયાર્ડમાં ૨ આંગણવાડીના વીજ કનેક્શન કપાતા ૬૦ ભૂલકાં અંધારામાં ભણવા મજબૂર
PMએ કોઈનું નામ લીધું નહીં, 24 કલાકમાં ‘દિમાગી નક્સલ’ પોતે જ સામે આવ્યા: ભાજપનો ચિદમ્બરમ પર પ્રહાર
ગુજરાત પર 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ જામશે: અમદાવાદ સહિત અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી
ગુજરાત પોલીસ યોજશે દેશની સૌથી મોટી AI હેકાથોન, 80 હજારથી વધુ CCTV કેમેરા સાથે જોડાશે ટેક્નોલોજી
આજથી બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપનો પ્રારંભ, 17 વર્ષ બાદ ભારત યજમાન: પીવી સિંધુ પાસે છઠ્ઠો મેડલ જીતવાની તક
ગાવસ્કરે IPL ટ્રેડમાં પારદર્શિતાની માગ કરી: ખેલાડીઓની ડીલની રકમ જાહેર થાય તો જ સેલરી કેપનું પાલન ચકાસી શકાશે
જયપુર એરપોર્ટ પર વિમાન સાથે વાહન અથડાયું, વિમાનને રનવે પર ખસેડતી વખતે અકસ્માત થયો
LPG e-KYCની ડેડલાઈન લંબાવાઈ: હવે 23 ઓગસ્ટ સુધી આધાર વેરિફિકેશનની તક, જાણો નવી ગાઈડલાઈન
JPSC પેપર લીક મામલે રાહુલ ગાંધી સક્રિય, હેમંત સોરેનને કહ્યું- ‘વિદ્યાર્થીઓને જાતે મળો, તેમની સમસ્યાઓ ઉકેલો’
ઇમરાન હાશ્મીની ‘આવારાપન 2’નો બોક્સ ઓફિસ પર છવાઈ, 3 દિવસમાં 81. 75 કરોડનું કલેક્શન; ‘બટવારા 1947’ પછડાઈ
ગુજરાતમાં CNG ફરી મોંઘું થયું: એક મહિનામાં બીજીવાર ભાવ વધારો, કિલોદીઠ રૂ.3.75નો વધારો, 17 ઓગસ્ટથી નવા ભાવ લાગુ
ફુકેટ-દિલ્હી ફ્લાઇટની ઘટના બાદ એર ઇન્ડિયા સતર્ક, વધુ 2 પાઇલટ્સ ડ્રગ ટેસ્ટમાં નિષ્ફળ, અંતિમ રિપોર્ટ પહેલા જ ફરજ પરથી હટાવાયા
Cyber Attack બાદ ડિવાઇસથી લઈને બેંક એકાઉન્ટ સુધી કેવી રીતે બચાવવું? જાણો સરળ રીત
વસુંધરા રાજે બન્યા ભાજપ ઉપાધ્યક્ષ, સતીશ પુનિયા અને સ્મૃતિ ઈરાની મહાસચિવ તરીકે નિયુક્ત
દહેજ GIDCમાં ભીષણ બ્લાસ્ટ બાદ આગ: વિઝન પ્રોડક્ટ્સનો આખો પ્લાન્ટ આગની લપેટમાં, ધડાકો 7 કિલોમીટર સુધી સંભળાયો
શ્રાવણના સોમવારે ઉજ્જૈન મહાકાલ મંદિરમાં અફરાતફરી: કરંટ ફેલાવાની અફવા બાદ ભાગદોડ, 13 શ્રદ્ધાળુ ઘાયલ
સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ: રાજહંસ બેલિઝાના ફ્લેટમાંથી 6 કાપડ વેપારી ઝડપાયા, 14 બોટલ સાથે 10.07 લાખનો મુદ્દામાલ જપ્ત
નિતિન નવીનની નવી ટીમમાં Gen-Zની એન્ટ્રી, 33% મહિલાઓને સ્થાન! BJPમાં મોટા સંગઠનાત્મક ફેરફારનો પ્લાન
નેત્રંગ પોલીસે ડ્રોનથી જંગલમાં શોધી 3 રીઢા આરોપીઓને ઝડપી પાડ્યા, 9.72 લાખનો મુદ્દામાલ કબજે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ચિત્તોડગઢમાં અટલજીની પ્રતિમાનું અનાવરણ કર્યું, 5,755 કરોડના 944 વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ
સાગરમાં બંદૂક શોધવા ગયેલી પોલીસને ઘરમાં મળ્યો ‘નોટોનો પહાડ’, ગણતરી માટે મશીન મંગાવવી પડી
શ્રી ક્રિષ્ના કાઠિયાવાડી ઢાબાના ભોજનમાંથી નીકળ્યો મકોડો અને વાળ
LPG e-KYCની ડેડલાઇન પૂરી થઈ ગઈ, હવે શું થશે? ગેસ કનેક્શન બંધ થશે કે નહીં? જાણો A to Z માહિતી
નાગ પંચમી પર સૂર્યદેવનું સિંહ રાશિમાં ગોચર, આ 6 રાશિઓ માટે શરૂ થશે સુવર્ણ સમય!
અમદાવાદ બાદ હવે સુરતમાં પણ આજે રાત્રીના 12 વાગ્યાથી 14 એપ્રિલ સુધી તામ પ્રકારના ખાનગી વાહનોના અવરજવર પર પ્રતિબંધ મુકાયો છે. જે માટેનું જાહેરનામુ પોલીસ દ્વારા બહાર પાડી દેવાયું છે. માત્ર આવશ્યક સેવાઓના વાહનોને જ પરમીશન આપવામાં આવશે.
આજે રાત્રે 12 વાગ્યાથી આ જાહેરનામુ લાગુ થશે. માત્ર આવશ્યક સેવાઓના વાહનોને જ અવરજવર માટે નીકળવા દેવામાં આવશે. જેનું ચુસ્તપણે પાલન કરવું પડશે. અમદાવાદમાં એકાએક પોઝીટીવ કેસમાં ઉછાળો આવતા આ જાહેરનામુ પ્રસિધ્ધ કરાયું છે. અમદાવાદ એ કોરોનાનું ક્લ્સ્ટર બની ચુક્યું છે. ત્યારે હવે સુરતમાં પરિસ્થિતિ કંટ્રોલમાં રહે તે માટે પોલીસ દ્વારા આ એક્શન લેવામાં આવી છે. માત્ર પોલીસ, ડોક્ટર, આવશ્યક સેવાઓ કરીયાણા, વીજપુરવઠા, ઈન્ટરનેટ, મીડીયા, બેન્ક, વીમા કચેરી, સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ, કલેક્ટર આ સેવાઓના વાહનોને જ અવરજવર માટે જવા દેવામાં આવશે.