સુરત: (Surat) સુરત મનપાના (Corporation) કતારગામ ઝોનમાં સમાવિષ્ટ સર્જન સોસાયટીની પાછળ મનપાના રિર્ઝવ પ્લોટ પર સોસાયટીવાસીઓએ બનાવી દિધેલા મંદિરને (Temple) દુર કરી...
કાન્સ: ફ્રાન્સમાં કાલથી કાન્સ ફિલ્મ ફેસ્ટીવલની (Cannes Fim Festival) શરૂઆત થઇ ગઇ છે. આ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતને પ્રથમવાર કન્ટ્રી ઓફ ઓનરનું (Country...
ટેક્સાસ: અમેરિકા(america)ના ટેક્સાસ(Texas)માં ભારતીય(Indian) વિદ્યાર્થી(Studant) સાથે મારપીટ(Battering) કરતો હોવાનો વિડીયો વાયરલ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે. વાયરલ થયેલા વિડીયોમાં એક ગોરો...
દમણ: દમણ (Daman) ના કડૈયા પોલીસ (Police) મથકની થોડે દૂર દરિયા અને નદીના સંગમ સ્થાન પાસે અમુક ઈસમો હોડી મારફતે ગુજરાતમાં (Gujarat)...
સુરત(Surat) : શહેરના સચિન(Sachin) વિસ્તારમાં ચાલતા ડિજિટલ ગ્રામીણ સેવા(Digital Rural service) નામના બોગસ(Fake) જનસુવિધા કેન્દ્ર(Public convenience Center)ના કૌભાંડ ઉપરથી પડદો હટી ગયા...
વારાણસી: વારાણસી(varanasi)ની જ્ઞાનવાપી મસ્જિદ(Gyanvapi Mosque)ના વઝુખાનાને તંત્રએ 9 તાળાઓ સાથે સીલ(seal) કરી દીધું છે. તેમજ વઝુખાનાની સુરક્ષાની જવાબદારી CRPFને સોંપવામાં આવી છે....
મોરબી: હળવદ (Halwad) ખાતે મીઠાના કારખાનામાં (Salt Factory) મોટી દુર્ઘટના (Accident) સર્જાઈ છે. GIDCમાં મીઠાના કારખાનામાં દિવાલ ધરાશાયી થઈ જતા 12 શ્રમિકોના...
સુરત(Surat): બ્રિટન(Britain)ની દવા(Tablet) રિટેલ ચેન સ્ટોર્સ બુટ્સ(Boots)ને ખરીદવા માટે મુકેશ અંબાણી(Mukesh Ambani)ની સામે બ્રિટનના કોર્પોરેટ ઇજી ગ્રુપની કંપનીઓના માલિક એવા મૂળ ભરૂચ(Bhruch)ના...
એક કાળિયાર (એન્ટીલોપ ર્સ્વીકાપરા) એ ‘બોવીડા’ કૂળનું કાળિયાર પ્રાણી છે. તે ભારતના મેદાની વિસ્તારોમાં જોવા મળે છે. તેઓ ચિત્તાઓ સાથે વૃધ્ધિવિકાસ પામ્યા...
અનિલ કપૂરની નિર્માતા અને અભિનેતા તરીકેની ફિલ્મ ‘થાર’ ને OTT પર રજૂ કરવામાં આવી છે. એમાં પુત્ર હર્ષવર્ધનની મહત્ત્વની ભૂમિકા હતી એ...
અક્ષયકુમારની ‘પૃથ્વીરાજ’ સામે ૩ જૂને દક્ષિણના અભિનેતા અદિવિ શેષની ‘મેજર’ ની જાહેરાત પછી એમ કહેવામાં આવી રહ્યું છે કે અદિવિની ફિલ્મ વધુ...
ફિનટેક ધિરાણકર્તા રૂપીકે એક કાર્ડ લોન્ચ કર્યું છે જે ગ્રાહકોના ગીરવે રાખેલા સોનાના હોલ્ડિંગ્સ જેમ કે જ્વેલરી અને આભૂષણોની કિંમતનાં આધારે ક્રેડિટ...
ગુવાહાટી: આસામમાં પૂર(Assam flood)ના કારણે સ્થિતિ વધુ વણસી ગઈ છે. રાજ્યના 26 જિલ્લાઓમાં ચાર લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત છે. કચર જિલ્લામાં...
લગ્ન પછી 22 વર્ષની રેણુકા કોટંબકર નવી વહુ બનીને મહારાષ્ટ્રના વર્ધાથી 30 કિમી દૂર કોટમવાડીમાં તેના સાસરે આવી ત્યારે તેણે જોયું કે,...
લોકો જમ્યા વગર બે દિવસ ચલાવી લેશે પણ આજના ઉનાળામાં વીજળી વગર બે કલાક કાઢવાનું અસહ્ય લાગે. લોકો, મશીનો, આર્થિક વિકાસ બધું...
પારડી : પારડી (Pardi) તાલુકાના પંચલાઇ ગામે મહાદેવ મંદિર પાસે માર્ગ ઉપર સેલવાસથી (Selavasa) દારૂનો (Liqueur) જથ્થો ભરી એક કાર સુરત (Surat)તરફ...
એક માણસને કેટલી જમીન જોઈએ? એ શાશ્વત સવાલ છે. હજારો વર્ષથી લોકો જમીન માટે ઝઘડાં કરતાં, મરતાં કે મારતાં આવ્યા છે પણ...
ગરીબ કી થાળી મેં પુલાવ આયા લગતા હૈ ચુનાવ આયા…આ કટાક્ષ તમે ઘણી વખત સાંભળ્યો હશે પણ અત્યારે સ્થિતિ કંઈક વિપરીત છે!...
સમય બદલાઈ રહ્યો છે. છેલ્લાં કેટલાંય વર્ષોથી ભારતીય ઇકોનોમી માટે સારો સમય રહ્યો છે. ભારતીય બજારનાં નિરાશાનાં વાદળો ધીમે ધીમે હટી રહ્યાં...
કેટલાક ભવ્ય કહેવાતા ભૂતકાળ ભવ્યને બદલે ભય પમાડનાર વધુ હોય છે. ગૌરવ લઈ શકવાને બદલે વાદ-વિવાદ વધુ સર્જે એવા હોય છે. છેલ્લા...
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન ફરી ચર્ચામાં છે. આ વખતે ચર્ચા યુક્રેન પર ક્યારે-કેવી રીતે હુમલો કરશે તે નથી બલકે પોતાનું સ્વાસ્થ્ય તે...
વારાણસી: વારાણસી(Varanasi)ની જ્ઞાનવાપી મસ્જિદ(Gyanvapi Mosque) કેસમાં આજે સુનાવણી(Hearing) થશે નહીં. જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગ(Shivling) મળવાનો દાવો કરવામાં આવ્યો હતો. મસ્જિદમાં 3 દિવસ સર્વે(Survey)...
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયું તે પછી ભારતે અનાજનો વેપાર કરતી વિદેશી મલ્ટિનેશનલ કંપનીઓના દબાણ હેઠળ ઘઉંની નિકાસ ચાલુ કરી...
નરેન્દ્ર મોદી સમગ્ર દેશની પ્રજાના વડા પ્રધાન છે. તેઓ એક હિંદુ તરીકે હિંદુ ધર્મના કાર્યક્રમોમાં અને દેવી દેવતાઓનાં મંદિરોમાં વ્યકિતગત રીતે જાય...
સરકાર પોતાની પ્રજાના હિત માટે ઘણા નિયમો, કાયદા કાનૂનની રચના કરે છે. આમ જોવા જઈએ તો એનો પ્રજા માટે અમલ કેટલો ફાયદાકારક...
કાશ્મીરના રાજા હરિસિંહે આઝાદી વખતે સ્વતંત્ર રહેવા માટે ભારત સાથે જોડાણ ન કરીને જે ભૂલ કરી તેનો લાભ લઇને પાકિસ્તાને ચડાઇ કરીને...
પટાવાળાથી માંડીને પ્રાઇમ મિનિસ્ટર સુધી અને બારણે બે પવાલા લોટ માગનાર બાવાથી શરૂ કરી મોટા મહામંડલેશ્વર સુધી કોઇ પ્રશંસાથી મુકત નથી.કલાકારો,વકતાઓ અને...
આપણે અમૃતપુત્રો છીએ. સાચા અર્થમાં માનવ છીએ. ‘માનવતા’ સિવાય આપણો કોઈ ધર્મ નથી. ‘સમભાવ’ કેળવી આપણે સૌ મિત્રભાવે રહીએ. કોઈ વૃક્ષો કે...
આજકાલ સલાહ આપનારની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો થતો નજરે પડે છે. સલાહ આપવાનું તો ગમે પણ લેવાનું કોઈને ગમતું નથી. સામી વ્યક્તિને ક્યારે...
એક સ્ત્રીને વર્ષોથી કોઈ બાળક ન હતું.બધાના મ્હેણાં ટોણાં સાંભળતી સ્ત્રી બધા વ્રત જપ કરતી.બાધા-આખડી અને માનતાઓ પણ રાખતી, પણ કોઈ ફળ...
કતાર બ્લાસ્ટ: સુરતના સનીના મૃતદેહની તેના ભાઈએ ઓળખ કરી, આવતીકાલે મૃતદેહ અમદાવાદ લવાશે
રામ મંદિર: SIT એ ચંપત રાય સહિત 17 આરોપીઓના નામ જાહેર કર્યા, FIR થવાની શક્યતા
એર ઇન્ડિયાની ફ્લાઇટ પાકિસ્તાન હવાઈ ક્ષેત્રમાં પ્રવેશી: ટેકનિકલ ખામીને કારણે માર્ગ ભટકી
બોલિવૂડ સેલિબ્રિટીના લાઇવ શોના નામે સુરતના વેપારી સાથે ₹1.41 કરોડની ઠગાઈ
જેલીફિશ જેવા ડ્રોન સ્વોર્મથી અમેરિકામાં ચિંતા: શું ઈરાને વિકસાવ્યું છે નવું ‘મહાઅસ્ત્ર’?અમેરિકન ફાઇટર પાયલટનો દાવો
પાકિસ્તાનના સરગોધાની ભવ્ય હવેલીઓ આજે કઈ હાલતમાં? જ્યાં ક્યારેક રહેતા હતા હિંદુ-સીખ પરિવારો,હવે વાયરલ વીડિયોએ જગાવી જૂની યાદો
ચીનના એક ફ્લેટમાંથી મળ્યા 309 અજગર, વીજળીના બિલે ખોલી દીધી કરોડોના ગેરકાયદે કારોબારની પોલ
અમેરિકા-ઈરાન યુદ્ધ ખરેખર ટળ્યું કે માત્ર અટક્યું? પરમાણુ મુદ્દો, હોર્મુઝ અને ઈઝરાયેલના મતભેદો વચ્ચે મધ્ય પૂર્વમાં ફરી ભડકી શકે છે સંઘર્ષ
કોલકાતામાં બાંધકામ હેઠળનું ગોદામ ધરાશાયી: 5ના મોત, 50-55 લોકો ફસાયા હોવાની આશંકા
અંબિકાપુરમાં મોટી સુરક્ષા ચૂક: વરસાદ અને અંધકારનો લાભ લઈ બાળ સુધાર ગૃહમાંથી 11 કિશોર ફરાર
ઈરાનના આકાશમાં દેખાયું રહસ્યમય ‘જેલીફિશ’ ડ્રોન ઝુંડ! અમેરિકન પાયલટનો ચોંકાવનારો ખુલાસો, યુદ્ધ વચ્ચે વધ્યું રહસ્ય
મુંબઈમાં ચોમાસાનો પ્રથમ જ ભારે વરસાદ કહેર બન્યો: રાતભર વરસેલા મેઘરાજાથી રસ્તાઓ જળબંબાકાર
પુણે મર્ડર મિસ્ટ્રી: “સાપ…સાપ!” કહીને સિયાએ બચાવવાનો નાટક કર્યો, પરંતુ કેતનને ત્યારે જ થઈ ગયો હતો શંકાનો અહેસાસ
સિંધુ સાથે અચાનક પ્રેમ કેમ? પાણીના વિવાદ વચ્ચે પાકિસ્તાનને યાદ આવી હડપ્પા અને મોહેંજો-દડોની પ્રાચીન સભ્યતા
પુણેના કેતન હત્યાકાંડમાં નવો ખુલાસો: ‘મૃતદેહ જોઈને પણ સિયાના ચહેરા પર દુઃખ નહોતું’, પિતાએ કર્યો ચોંકાવનારો દાવો
પરમાણુ ઠેકાણાંની તપાસ મુદ્દે ફરી આમને-સામને અમેરિકા અને ઈરાન: ટ્રમ્પની કડક ચેતવણી
ટીમ ઈન્ડિયામાં વૈભવ સૂર્યવંશી માતાની સલાહથી પસંદ કરાયેલા ખાસ જર્સી નંબર 3 સાથે મેદાને ઉતરશે
યશે જાહેર કરી ‘ટોક્સિક’ની નવી રિલીઝ ડેટ, શ્રદ્ધા કપૂરની ફિલ્મ સાથે થશે ટક્કર
ચોમાસું નબળું પડ્યું તો મોંઘવારી ભડકે બળશે, RBIની ચેતવણી
કિંજલ દવેનું ફરી બ્રેકઅપ? ધ્રુવીન શાહ સાથેની તસવીરો ડિલીટ થતાં સંબંધોને લઈને અટકળો તેજ
મિડલ ઈસ્ટ યુદ્ધ વચ્ચે ભારતનો ડિફેન્સ માસ્ટરસ્ટ્રોક! બ્રહ્મોસ પર UAEની નજર, ઈઝરાયલ સાથે ટેક્નોલોજી પાર્ટનરશિપથી ભારતને મોટો ફાયદો
બ્રિટનના આગામી વડાપ્રધાન બની શકે છે એન્ડી બર્નહામ? જાણો કોણ છે ‘કિંગ ઓફ ધ નોર્થ’
IND vs ENG: ભારત સામેની સિરીઝ માટે ઇંગ્લેન્ડની ટીમ જાહેર, 224 રન ફટકારનારા ઓલરાઉન્ડરની એન્ટ્રી
નોકરી બદલ્યા બાદ PF એકાઉન્ટ આપમેળે મર્જ થતું નથી, PF ટ્રાન્સફર ન કર્યું તો ટેક્સ અને ક્લેમમાં થઈ શકે છે મુશ્કેલી
કતર ગેસ પ્લાન્ટ બ્લાસ્ટ: પત્નીને ‘હું નોકરી પર જાઉં છું’ કહીને નીકળેલો સુરતનો યુવક લાપતા, પરિવાર આકુળ-વ્યાકુળ
‘લવ એન્ડ વોર’ના સેટ પર દુર્ઘટના: કરંટ લાગતાં કારીગરનું મોત, 40 લાખ વળતરની ઓફર
લગ્નની તારીખ નક્કી થવાની હતી, પરંતુ એક આગે બે જિંદગીઓના સપના રાખ કરી દીધા! લખનૌ અગ્નિકાંડ
સુરત ગ્રામ્ય LCBનો મોટો પર્દાફાશ: સોલર પ્લાન્ટમાંથી કેબલ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ
મેસ્સીનો છેલ્લો વર્લ્ડ કપ ચમત્કાર? જાદુ હજુ યથાવત, આર્જેન્ટિનાનો વિશ્વાસ અડગ; ફરી એકવાર વિશ્વ વિજયનું સપનું
કચ્છના મુન્દ્રાથી મુંબઈ-ગોવા સહિત 8 શહેરો માટે સીધી ફ્લાઈટ સેવા શરૂ
સુરત: (Surat) સુરત મનપાના (Corporation) કતારગામ ઝોનમાં સમાવિષ્ટ સર્જન સોસાયટીની પાછળ મનપાના રિર્ઝવ પ્લોટ પર સોસાયટીવાસીઓએ બનાવી દિધેલા મંદિરને (Temple) દુર કરી જમીનનો કબજો લેવાયો હતો તેમજ લંકાવિજય ઓવારાથી જનતા નગર સુધીના નદીના પાળા પર થઇ ગયેલા ઝુંપડાઓ હટાવવાનું (Demolition) અભિયાન પણ પુરૂ કરાયું છે.
વિસ્તૃત વિગતો મુજબ કતારગામમાં ડભોલી વડલાવાળા સકર્લથી હાથીવાળા મંદિર સુધીના રસ્તા પર સર્જન સોસસાયટી છે. આ સોસાયટીની પાછળ મનપાનો ઇડબલ્યુએસ આવાસ માટેનો અનામત પ્લોટ છે. આ પ્લોટ પર સર્જન સોસાયટીના સભ્યો દ્વારા મંદિર બનાવી દેવાયું હતું. જે બાબતે મનપા દ્વારા અગાઉ નોટિસ આપવા છતાં દબાણ દુર કરવામાં ન આવતા મનપા દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી તેમજ આ પ્લોટમાં સોસાયટીના પ્રવેશ માર્ગને સીલ કરી દેવાયો હતો. ઉપરાંત કતારગામ ઝોન ઓફિસની પાછળ જનતા નગરથી લંકા વિજય હનુમાનજી ઓવારા સુધીના પાળા પરના રસ્તામાં 50 ઝુંપડાઓનું દબાણ દુર કરીને 5500 ચો.મી. એરિયાનો રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો.
લિંબાયત અનવરનગર ઝૂપડપટ્ટીના ડિમોલિશનના વિરોધમાં પ્રતીક ધરણાંની ચીમકી
સુરત : સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનમાં મનપાએ જ વિકસાવેલી અનવર નગર ઝૂંપડપટ્ટીમાં હવે લાઇનદોરી મુકવામાં આવી છે. આ લાઇનદોરીનો અમલ કરવા માટે લિંબયાત ઝોન દ્વારા અસરગ્રસ્તને નોટિસ પાઠવાઇ છે. જો કે આ ઝૂંપડાવાસીઓને આવાસ ફાળવવા બાબતે ઝોન અને ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા ચલક-ચલાણુ રમાડવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. મનપા દ્વારા 96થી વધુ અસરગ્રસ્તોને ડિમોલિશન માટે નોટિસ પાઠવવામાં આવી છે અને કોઇ વાંધા-સૂચનો ધ્યાને લીધા વગર આ લાઇનદોરી મુકી દેવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જો હવે અહીં વૈકલ્પિક વ્યવસ્થા વગર ડિમોલિશન કરવામાં આવેશે તો અહીંના 100થી વધુ પરીવારો રસ્તા પર આવી જશે. જેથી હવે અનવરનગરના રહેવાસીઓ દ્વારા જો તેઓને વૈકલ્પિક આવાસની વ્યવસ્થા આપ્યા વિના ડિમોલિશન કરવામાં આવશે તો લિંબાયત ઝોન ઓફિસ તેમજ મનપા કમિશનરના બંગલા પર ગાંધી ચિંધ્યા માર્ગે પ્રતીક ધરણા કરવામાં આવશે, તેવી ચીમકી આપવામાં આવી છે.