સુરત : ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લાહ સૈયદ અલી ખામેનાની તથા તેમની સાથે અન્ય લોકોના થયેલ મોતને લઈ ભાવનગર ખોજા શિયા સમાજ દ્વારા...
અમદાવાદ : તીર્થધામ સાળંગપુર ખાતે BAPS સ્વામિનારાયણ સંસ્થાના પ્રમુખ મહંત સ્વામી મહારાજની પાવન નિશ્રામાં આજે એક ભવ્ય દીક્ષા મહોત્સવ સંપન્ન થયો હતો....
ગાંધીનગર: હવામાન વિભાગના અનુમાન મુજબ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં 3થી 5 ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો નોંધાઈ શકે છે. ત્યારબાદ...
ગાંધીનગર : રાજ્યને જીએસટી હેઠળ ફેબ્રુઆરી-૨૦૨૬ દરમિયાન ૭,૫૯૮ કરોડની આવક પ્રાપ્ત થઈ છે, જે ગયા વર્ષની સમાન અવધિ દરમિયાન મળેલ રૂ. ૬,૩૯૬...
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા લશ્કરી તણાવ વચ્ચે ઈરાનમાં પરમાણુ કિરણોત્સર્ગની સંભાવના અંગે ચિંતાઓ ઉભી થઈ રહી છે. બોર્ડ ઓફ ગવર્નર્સની બેઠકમાં આંતરરાષ્ટ્રીય...
અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટના નોટિફિકેશન અને મહેસૂલ વિભાગના નિયમોને ધ્યાને રાખીને આગામી તા. ૧૧ મેથી ૭ જૂન, ૨૦૨૬ દરમિયાન ઉનાળું વેકેશન જાહેર કરવામાં...
અમદાવાદ: સીએમ ભૂપેન્દ્ર પટેલએ હોળીના પવિત્ર પર્વ નિમિત્તે અમદાવાદના મેમનગર વિસ્તારમાં આયોજિત હોળી દર્શન કાર્યક્રમમાં પ્રત્યક્ષ સહભાગી થઈ નાગરિકો સાથે હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી...
ગાંધીનગર: રાજકોટમાં રવિવારે સૌરાષ્ટ્ર રિજનની મહત્વપૂર્ણ ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ હતી. રાજ્યના પોલીસ વડા કે. એલ. એન. રાવની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં રાજકોટ,...
મુવાલ ગામના દેવ પટેલ અને કૃપાલી રાઠોડનો અકસ્માતમાં દુઃખદ અંતકારની ટક્કરથી ફંગોળાયેલું બાઇક ટ્રેક્ટરની ટ્રોલી પાછળ ઘુસ્યુંઆણંદ :આણંદ જિલ્લાના આંકલાવ તાલુકામાં આવેલા...
પ્લોટ મુદ્દે દબાણ અને ધમકી: ચિરાગ ગોટી સહિત ત્રણે આરોપી વિરુદ્ધ ફરિયાદ સુરત શહેરમાં માથાભારે ગણાતા ચિરાગ ગોટી વિરુદ્ધ ફરી એકવાર ધમકી...
ખેડૂતોના હિત માટે બનેલી સેવા સહકારી મંડળી આજે વટવૃક્ષ બની છે બુટવાડા જેવા નાનકડા ગામમાં જ્યારે ખેડૂતોને ગામમાં જ સરળતાથી ખાતર અને...
( પ્રતિનિધિ )વડોદરા,તા.3 વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલા સાંઈબાબાના મંદિર પાસે એમજીવીસીએલની બેદરકારી જોવા મળી છે. વીજ થાંભલાએ અકસ્માતને આમંત્રણ આપ્યું છે....
હાલમાં જ્વાળાઓમાં લપેટાયેલા ઈરાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઈરાનના ગેરાશમાં 4.3 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. યુએસ જીઓલોજિકલ સર્વે (USGS) એ અહેવાલ...
કારેલીબાગ ચેપી રોગ દવાખાનામાં દર્દીઓની કતાર, દરરોજ 70-80 કેસ નોંધાતા તંત્ર એલર્ટ (પ્રતિનિધિ), વડોદરા. તા.3 શહેરમાં ઠંડીની વિદાય અને ગરમીના પ્રારંભ વચ્ચે...
વર્ષ 2025ના એપ્રિલ મહિનામાં સાસણ ગિરમાં પ્રકૃતિના રાજાશાહી સૌંદર્ય અને ભાઈચારાની જીવંત કહાનીને ડૉ. મયુર કલાબેએ પોતાના કેમેરામાં કેદ કરી હતી. ડૉ....
સુરત CP સાથે દિવ્યાંગ બાળકોની અનોખી ઉજવણી સુરત શહેરમાં હોળીના પર્વે રંગોથી વધુ માનવતા અને લાગણીઓના રંગ છલકાયા. શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ...
આજે ઇઝરાયલ-ઈરાન યુદ્ધનો ચોથો દિવસ છે. સતત ચોથા દિવસે દિલ્હી એરપોર્ટ પર 80 થી વધુ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. જોકે...
પ્રેમીએ મંદિરમાં બહેનપણીઓ સામે લાફો મારતા કિશોરી વ્યથિત બનીપિતાની ફરિયાદ આધારે પ્રેમી વિરુદ્ધ ગુનો, પોલીસ તપાસ તેજઆણંદ | ખંભાત તાલુકાના રાલજ ગામે...
વાઘોડિયા રોડ વાલ્મિકીનગરમાં રહેતો હર્ષિલ વસાવા કેનાલમાં ડૂબી ગયો પોલીસ–ફાયર વિભાગની શોધખોળ બાદ સ્થાનિક તરવૈયાઓની મદદથી બોડી બહાર કાઢાઈશિનોર | શિનોર તાલુકાના...
મધ્ય પૂર્વની રાજનીતિને ઝંઝોળી નાખનાર એક મોટા ઘટનાક્રમે દુનિયાભરમાં ચકચાર મચાવી છે. ઈરાનના સર્વોચ્ચ નેતા Ali Khamenei પર થયેલા હવાઈ હુમલાએ વૈશ્વિક...
નેતન્યાહુ અંગે અફવાઓ વચ્ચે હકીકત શું? જાણો સંપૂર્ણ અપડેટ સોશિયલ મીડિયા પર “Moon Eclipse 2026” અને “Sutak 3 March 2026” જેવા કીવર્ડ...
ગાંધીનગર: શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ ખાતે હોળી પર્વ નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ દાદાનો ભવ્ય અને દિવ્ય શણગાર કરવામાં આવ્યો...
૩ માર્ચે સમયમામાં ફેરફાર, સવારે ૬ વાગ્યા બાદ દર્શન બંધ૪ માર્ચથી આરતી-દર્શનનો નિયમિત સમય ફરી શરૂ થશેહાલોલ | સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે...
ઘૂસર રોડ વિસ્તારમાં બે ઈસમોએ ગડદા-પાટુનો માર મારી મોબાઈલ તોડી નાખ્યોવેજલપુર પોલીસ મથકે ફરિયાદ, આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપીકાલોલ: કાલોલના ઘૂસર...
મિડલ ઈસ્ટમાં વધતા યુદ્ધના તણાવ વચ્ચે હોર્મુઝ જળમાર્ગ (Strait of Hormuz)ને લઈને વૈશ્વિક ચિંતાઓ વધી ગઈ છે. ઈરાને ચેતવણી આપી છે કે...
સંખેડા ઝોનમાંથી રમેશભાઈ બારીયા, બોડેલી ઝોનમાંથી ક્રિપાલસિંહ મહારાઉલનો વિજયહરીફ ઉમેદવારોના ફોર્મ રદ થતાં સહકારી ક્ષેત્રમાં ખુશીની લાગણી( પ્રતિનિધિ ) સંખેડાબરોડા ડેરીની ચૂંટણી...
કરજણ નવા બજાર સંતોષીનગર વિસ્તારમાં ઘટના, નાસભાગ છતાં સદનસીબે જાનહાનિ ટળીવાયર હટાવવાની અગાઉથી જાણ છતાં GEBની બેદરકારી, હેલ્પલાઇન બની “શોભાના ગાંઠિયા”( પ્રતિનિધિ...
પાકિસ્તાનમાં વધતા તણાવ વચ્ચે અમેરિકન દૂતાવાસે મહત્વનો નિર્ણય લીધો છે. કરાચીમાં થયેલા હિંસક હુમલા બાદ પાકિસ્તાનમાં અમેરિકી વિઝા પ્રોસેસિંગ તાત્કાલિક સ્થગિત કરવામાં...
વાલોડ તાલુકાનું સૌથી સમૃદ્ધ ગામ એટલે બુટવાડા. વિદેશમાં સ્થાયી થયેલા પાટીદારો તેમજ રાજકીય આગેવાનોના સાથ સહકારથી ગામમાં આજે દરેક પ્રકારની સુવિધા જોવા...
બેંગલુરુમાં મહિલા અને પ્રેમી સહિત ત્રણની ધરપકડ Bengaluruમાં લવ ટ્રાયએન્ગલને કારણે બનેલી હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, એક...
સ્ટાલિનનો વિજય પર મોટો હુમલો, TVKને ભાજપની ‘ઝેરોક્સ કોપી’ ગણાવી
મહિલા T20 વર્લ્ડ કપમાં ભારત વિરુદ્ધ પાકિસ્તાન 9મી વખત: ટીમ ઈન્ડિયા 6 વખત જીતી છે
હોર્મુઝ ખુલશે, પ્રતિબંધો હટશે? અમેરિકા-ઈરાન કરારને લઈને અટકળો ગરમ
નેપાળમાં તબિયત બગડ્યા બાદ પ્રિન્સ આનંદનું અવસાન, મૃત્યુના કારણને લઈને ચર્ચાઓ તેજ
T20 મુંબઈ ફાઇનલમાં હંગામો, ખેલાડીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલીથી મેદાન ગરમાયું
125 સેન્ટર પર લોકરક્ષકની પરીક્ષા,37,500 ઉમેદવારો નોંધાયા
ભારતીય સેનાની નવી ઓળખ: બંદી જેકેટ, નવા ડ્રેસ કોડ અને કડક ગ્રૂમિંગ નિયમો
પરશુરામ ભઠ્ઠામાં પ્રી-મોન્સૂન કામગીરી ફ્લોપ, ગટરના પાણી ઘરના ઓટલા સુધી પહોંચ્યા!
INDIA ગઠબંધનમાં ફરી તિરાડ! રાહુલના એક નિવેદને કોંગ્રેસ-ડાબેરી પક્ષોમાં વધારી કડવાશ
TMCમાં પલાયનનો સિલસિલો ચાલુ, મમતા માટે વધુ એક ફટકો, સાત વખતના ધારાસભ્ય માનસ ભુનિયા પાર્ટીથી અલગ
હવે ફોન પર નહીં વાગે ઇમરજન્સી એલર્ટ, NDMAની સલાહ બાદ સેવા સ્થગિત
100 દિવસથી વધુ સમય બાદ ખામેનેઈને અંતિમ વિદાય: 9 જુલાઈએ મશહદમાં થશે દફનવિધિ, ઈરાને જાહેર કર્યો ભવ્ય કાર્યક્રમ
નોઈડા એરપોર્ટ બનશે દેશનું સૌથી મોટું મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબ, બુલેટ ટ્રેનથી મેટ્રો સુધી મળશે કનેક્ટિવિટી
હોર્મુઝ જળમાર્ગ તમામ માટે ખુલશે? ટ્રમ્પનો મોટો દાવો, ઈરાન સાથે આજે થઈ શકે છે ઐતિહાસિક કરાર
ફ્રાન્સ પહોંચ્યા વડાપ્રધાન મોદી, એરપોર્ટથી હોટલ સુધી ભવ્ય સ્વાગત; આજે મેક્રોં સાથે મહત્વપૂર્ણ બેઠક
દેહરાદૂનમાં યુવકની હત્યા બાદ તણાવ ચરમસીમાએ ગુસ્સે ભરાયેલા ટોળાએ આરોપીના ઘરને આગ ચાંપી
ટ્રમ્પનો દાવો- આજે થશે અમેરિકા-ઈરાન કરાર, પરંતુ તેહરાને વધાર્યો સસ્પેન્સ; દુનિયાની નજર હોર્મુઝ જળમાર્ગ પર
રામ મંદિર દાન કૌભાંડમાં મોટો ખુલાસો: આરોપીના ઘરે છાણના ઢગલામાંથી મળી નોટોની થપ્પીઓ, રૂ.10 લાખ રોકડા જપ્ત
પેટ્રોલને કહો અલવિદા! ભારતમાં 100% ઇથેનોલ ઈંધણને કાનૂની મંજૂરી, ગડકરીની મોટી જાહેરાત
ચાંદીમાં મોટી નરમાઈ, ઓલ ટાઈમ હાઈથી ₹2.10 લાખ અને સોનામાં ₹53 હજાર સુધીનો ઘટાડો
હાથીખાના માર્કેટમાં તસ્કરોનો તરખાટ : એક જ રાતમાં 10 જેટલી દુકાનોના તાળા તોડયા
‘ઓપરેશન ટાઈગર’ની ચર્ચાઓ વચ્ચે ઉદ્ધવ ઠાકરે એલર્ટ! માતોશ્રી ખાતે તમામ સાંસદોની તાત્કાલિક બેઠક બોલાવી
ઈરાન-અમેરિકા યુદ્ધનો અંત? શાંતિ કરાર પહેલા જ ઉઠ્યા સવાલો, રાજકીય વિવાદે વધારી ઉત્કંઠા
હુમલાના ભય વચ્ચે ઈરાને લગભગ 500 કિલો ‘બોમ્બ-ગ્રેડ’ યુરેનિયમ ગુપ્ત સ્થળે ખસેડ્યું હોવાની આશંકા, હવે શોધવું લગભગ અશક્ય
રામ મંદિરના ચઢાવાને લઈને નવો વિવાદ: ₹18-20 હજાર પગાર મેળવનારા કર્મચારીઓએ કેવી રીતે ખરીદી દોઢ કરોડની જમીન?
મમતા બેનર્જી, મહુઆ મોઇત્રા સહિત TMCના 5 નેતાઓને લીગલ નોટિસ: કાકોલી ઘોષના પુત્રનો પલટવાર
ઈરાને બહેરીન અને કુવૈતમાં અમેરિકાના રડાર સિસ્ટમને પહોંચાડ્યું ભારે નુકસાન? સેટેલાઇટ તસવીરોથી નવા દાવા
પ્રદૂષણ અને બેદરકારીનું પ્રતિક,સુરતની ખાડીઓ
પહેલા સ્કૂટીની ટક્કર, પછી ગુડ્સ કેરિયર નીચે કચડાયા, દિલ્હી પોલીસ જવાનનું કરુણ મોત
NEETની તૈયારી કરતો 21 વર્ષનો યુવક ‘બ્રિગેડિયર’ બની ફરતો હતો! બે ‘કમાન્ડો’ સાથે જમાવતો રુઆબ
સુરત : ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લાહ સૈયદ અલી ખામેનાની તથા તેમની સાથે અન્ય લોકોના થયેલ મોતને લઈ ભાવનગર ખોજા શિયા સમાજ દ્વારા શહેરના આંબાચોક ખોજા મસ્જિદ ખાતે મોટી સંખ્યામાં લોકો શોકસભા જોડાયા હતા, અને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. ખોજા સમાજ દ્વારા એક દિવસ માટે સ્વૈચ્છિક ધંધા રોજગાર બંધ રાખવા માટે સમાજના લોકોને અપીલ કરવામાં આવી છે, અને ખોજા સમાજના પરિવારજનો પણ પોતાના ઘરમાં પોતાન સ્વજન મૃત્યુ પામ્યા હોઈ તે રીતે 3 દિવસ માટે શોક મનાવશે. આ અંગે ભાવનગર ખોજા શિયા સમાજના પ્રમુખ સુલતાન ગભરાણીએ જણાવ્યું હતું કે, આજરોજ અમે લોકો અમારા મૌલાના અને પ્રેરણાસ્ત્રોત હતા એવા ઇરાનના મોલાના અયાતુલ્લાહ સૈયદ અલી ખામેની જે રીતે શહીદ થયા છે.
તેમને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે અમે લોકો એકઠા થયા હતા. સાથે એમની ફેમેલી મેમ્બર હતા, એમના સાથીઓ હતા, એમને પણ શહીદ કરવામાં આવ્યા હતા, એટલે એમને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે આવ્યા હતા. આ ઉપરાંત ત્યાં એક સ્કૂલ હતી, જે દીકરીઓની સ્કૂલ હતી, તેમાં 40 થી 50 નિર્દોષ દીકરીઓ મૃત્યુ પામી છે, એમને પણ શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે.
અમે શાંતિપૂર્ણ રીતે ખોજા અને શિયા સમાજે શ્રદ્ધાંજલિ પાઠવી છે. સાથે સાથે ઊંડા શોકની લાગણી અનુભવીએ છીએ. અને આ સિવાય અમારા સમાજની અંદર ત્રણ દિવસ સુધી શોક જાહેર કર્યો છે, જેમાં અમે એવી રીતે શોક મનાવશું જેમ કે અમારા ઘરનું કોઈ સભ્યો અમારાથી કાયમ માટે ચાલ્યું ગયું હોય, મૃત્યુ પામી હોય, અને જે રીતે ખાવું પીવું રહેવું કપડાં પહેરવા આ દરેક રીતે અમે લોકો શ્રદ્ધાંજલિ પાઠવીશું, અને સાથે સાથે એક દિવસ પૂરતું અમે સ્વૈચ્છિક વોલેન્ટ્રી અમારા સમાજના અપીલ કરી છે કે ધંધા રોજગાર બંધ રાખીશું, અને અમારા પ્રેરણા સ્તોત્ર મોલાના ખામેનાનીને શ્રદ્ધાંજલિ પાઠવી છે.