ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલ પ્રસિદ્ધ શક્તિપીઠ પાવાગઢ મહાકાળી મંદિર ખાતે આ વર્ષે હોળી ઉત્સવ અને દર્શન સમયપત્રકમાં મહત્વપૂર્ણ ફેરફાર જાહેર કરવામાં આવ્યો...
શહેરા તાલુકાના ઉમરપુર ગામમાં શોકનો માહોલ, સસરાની હાલત ગંભીર ગોધરા: પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ઉમરપુર ગામે અત્યંત હૃદયદ્રાવક અને ગમગીન ઘટના બની,...
ઘર પાસે રમતા બાળકોને કપિરાજે બચકાં ભરી લોહીલુહાણ કર્યા, એક બાળકને વધુ ઇજા પહોંચતા સયાજી હોસ્પિટલમાં ખસેડાયો (પ્રતિનિધિ), વડોદરા. તા.22 શહેરના છેવાડે...
દિલ્હીમાં આવેલો ઐતિહાસિક લાલ કિલ્લો હવે અઠવાડિયાના તમામ દિવસોમાં મુલાકાતીઓ માટે ખુલ્લો રહેશે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા આ અંગે સત્તાવાર આદેશ જારી...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ AI સમિટમાં કપડાં ઉતારવા બદલ કોંગ્રેસ પાર્ટી પર પ્રહારો કર્યા. રવિવારે મેરઠમાં એક જાહેર રેલીને સંબોધતા તેમણે કહ્યું...
ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ માત્ર કાગળ પર ? ટ્રાફિક પોલીસની રહેમનજર હેઠળ દોડતા મોતના સોદાગરોઅકસ્માતમાં કારને ભારે નુકશાન પહોંચ્યું, સદનશીબે મોટી...
ભારત A મહિલા ક્રિકેટ ટીમે મહિલા એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2026નો ખિતાબ જીત્યો. થાઇલેન્ડના બેંગકોકમાં રમાયેલી ફાઇનલમાં, ભારત A એ બાંગ્લાદેશ A...
રેલવેના મુસાફરો માટે એક મહત્વના અને આનંદ થઈ આવે એવા સમાચાર આવ્યા છે. આ પહેલા ટિકિટ બુકિંગ કરતી વખતે જે બોર્ડિંગ પોઇન્ટ...
જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. અધિકારીઓએ જણાવ્યું કે રવિવારે એક દૂરના વિસ્તારમાં સુરક્ષા દળો...
પ્રધાનમંત્રી Narendra Modi એ આજરોજ રવિવાર તારીખ 22 ફેબ્રુઆરીના રોજ પોતાના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ના 131માં એપિસોડમાં દેશવાસીઓને સંબોધતા તાજેતરમાં દિલ્હીમાં...
NCP-SP નેતા શરદપવારની તબિયત ખરાબ થઈ છે. તેમને વધુ તબીબી સંભાળ અને નિરીક્ષણ માટે રૂબી હોલ ક્લિનિકમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘણા...
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે વૈશ્વિક ટેરિફમાં 10% થી 15% વધારો કરવાની જાહેરાત કરી. તેમણે શનિવારે ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં આ...
કાલોલ: ભારતભરમાં હિંદુ સમાજની એકતા મજબૂત બને અને સમાજમાં સમરસતાનો ભાવ જાગૃત થાય તે હેતુસર વિવિધ સ્થળોએ હિંદુ સંમેલનો યોજાઈ રહ્યા છે....
પાકિસ્તાની સેનાએ રવિવારે વહેલી સવારે અફઘાનિસ્તાનના સરહદી વિસ્તારોમાં હવાઈ હુમલા કર્યા. અલ-જઝીરા અનુસાર પાકિસ્તાની સેનાએ દાવો કર્યો હતો કે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી)...
એસઓજી પોલીસે જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરીકાલોલ : એસઓજી પોલીસ સ્ટેશનનો સ્ટાફ કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન...
વીર નર્મદ યુનિવર્સિટીમાં ગુંજ્યો રાષ્ટ્રનિર્માણનો સંદેશ, ‘સ્વામી વિવેકાનંદ રાષ્ટ્રીય પુસ્તક મેળો 2026’નો ભવ્ય શુભારંભ મુખ્યમંત્રી Bhupendra Patel આજે સુરતની મુલાકાતે પહોંચતાં શહેરમાં...
સગીર બાળકોના જાતીય શોષણ બદલ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સામે FIR દાખલ કરવામાં આવી છે. પ્રયાગરાજના ઝૂંસી પોલીસ સ્ટેશનમાં દાખલ FIRમાં શંકરાચાર્યના...
5 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ રાખી માનસિક ત્રાસ, 16 લાખની માંગણીવડોદરા તાલુકા પોલીસે ઝડપી કાર્યવાહીથી સાયબર ફ્રોડ અટકાવ્યો(પ્રતિનિધિ) વડોદરા, તા. 22વડોદરાના એક...
સુરત શહેરમાં એક વર્ષથી પોલીસને ચકમો આપતો રીઢો ગુનેગાર આખરે કાયદાના સળિયા પાછળ પહોંચી ગયો છે. શહેર ક્રાઈમ બ્રાંચના નાસતા ફરતા સ્કોડે...
પુસ્તક બદલે ઝાડુ પકડી વિદ્યાર્થીઓએ ! સુરતની સરકારી શાળાની ઘટનાએ ઉઠાવ્યા ગંભીર સવાલો સુરત શહેરમાં શિક્ષણ વ્યવસ્થાને સવાલો સામે ઉભું કરતી એક...
દેશની રાજધાનીમાં આતંકી ગતિવિધિઓને લઈને ચોંકાવનારી માહિતી સામે આવી છે. Delhi Policeએ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી Inter-Services Intelligence (ISI) અને બાંગ્લાદેશ આધારિત આતંકી...
ઉત્તર પ્રદેશના વિકાસમાં આજે એક મહત્વપૂર્ણ ક્ષણ ઉમેરાવાની છે. ભારતના પ્રધાનમંત્રી Narendra Modi Meerutમાં મેરઠ મેટ્રો સેવા અને હાઈ-સ્પીડ ‘નમો ભારત’ ટ્રેનને...
બેટ અને બોલનો મહાસંગ્રામ,પાવરપ્લે થી ડેથ ઓવરો સુધી યુદ્ધ, અમદાવાદ: Narendra Modi Stadium ખાતે રમાનાર સુપર 8 મુકાબલામાં ભારત અને દક્ષિણ આફ્રિકા...
તરસાલીથી જાંબુઆ તરફ જવાના હાઇવે ઉપર મોપેડ સવારને ડમ્પરે અડફેટે લેતા અકસ્માત ( પ્રતિનિધિ )વડોદરા,તા.22 વડોદરા શહેર અને હાઇવે પર રફતારના રાક્ષસો...
સમાના ઐયપ્પા ગ્રાઉન્ડ પાસે કાર ચાલકે સર્જ્યો અકસ્માત(પ્રતિનિધિ), વડોદરા. તા.21 વડોદરામાં રસ્તાઓ હવે નિર્દોષ નાગરિકો માટે જોખમી બની રહ્યા હોય તેમ લાગી...
ભારત-દક્ષિણ આફ્રિકા ટક્કરથી ટૂર્નામેન્ટમાં ગરમી ટી20 વર્લ્ડ કપ 2026ના સુપર-8 તબક્કાની સૌથી રોમાંચક મેચ અમદાવાદમાં રમાનારી છે, જ્યાં ભારત રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ...
અમેરિકન નાગરિકનું મોત:નવા રેકોર્ડ્સે ઉઠાવ્યા ગંભીર સવાલો
દક્ષિણ એશિયામાં ફરી તણાવ વધારતી ઘટના સામે આવી છે. Pakistanએ અફઘાનિસ્તાનની સરહદ નજીક આતંકી છુપાયેલા ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા હોવાનો દાવો...
શનિવારે પ્રયાગરાજ પોક્સો કોર્ટે સગીર બાળકોના જાતીય શોષણ બદલ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સામે FIR નોંધવાનો આદેશ આપ્યો હતો. જગદગુરુ રામભદ્રાચાર્યના શિષ્ય...
વડોદરા સંકલન સમિતિમાં કરજણ અને પાદરાના પ્રશ્નો ગાજ્યા, ધારાસભ્ય અક્ષય પટેલ અને ચૈતન્યસિંહ ઝાલા આક્રમક, જ્યારે સાવલીના ધારાસભ્યની ગેરહાજરી ચર્ચાનો વિષય (પ્રતિનિધિ),...
બિહારમાં વિભાગોની ફાળવણી: નીતિશ કુમારના પુત્ર નિશાંત આરોગ્ય મંત્રી બન્યા
સાતમા દિવસે ‘રાજા શિવાજી’ પર પૈસાનો વરસાદ
ચળકતા મોલ્સના રસોડામાં ‘ગંદો’ ખેલ: ફ્રોઝન ફૂડ અને નકલી બટરના જોરે તગડી કમાણી, પાલિકાની ફૂડ શાખા કુંભકર્ણની નિદ્રામાં!
સમ્રાટ કેબિનેટ: નીતીશના પુત્ર સહિત 32 મંત્રીઓનો સમાવેશ
ઈન્કમટેક્સ કર્મચારીઓનો હાફ ડે વોકઆઉટ કરી સુત્રોચાર સાથે વિરોધ
સાઉદી અરેબિયાએ અમેરિકાને એરસ્પેસ એક્સેસ આપવાનો ઇનકાર કર્યો, ટ્રમ્પે કર્યું આ કામ..
વડોદરામાં પ્રદૂષણ સામે VMCનો ‘મિસ્ટ કેનન’ પ્રયોગ સફળ
સુવેન્દુએ કહ્યું: “મેં મમતાને હરાવ્યા એટલા માટે મારા PAની હત્યા કરવામાં આવી”
સયાજી હોસ્પિટલ બનશે ‘સેફ ઝોન’
વડોદરામાં ‘સરદારધામ-3’ ના મંચ પર લખાશે નવો ઇતિહાસ: PM મોદીને અર્પણ કરાશે સંપૂર્ણ સોનાનો ‘સરદાર ગૌરવ રત્ન એવોર્ડ’
દિલ્હી-પટણા ફ્લાઇટ ટર્બ્યુલન્સમાં ફસાઈ, મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
બ્રોન્ઝ મેડલ બાદ પણ અવગણના, અમારા કરતા ઇન્સ્ટાગ્રામ સ્ટાર્સને વધારે માન: સાત્વિકસાઈરાજનો આક્રોશ
‘સરકે ચુનર’ વિવાદ: નોરા ફતેહીએ NCW સમક્ષ માફી માગી, કહ્યું- હવે આઇટમ સોન્ગ નહીં કરું
ત્રણ દિવસમાં જ ચાંદી 13 હજાર મોંઘી, સોનામાં પણ જોરદાર ઉછાળો, રોકાણકારો માટે મોટો સંકેત
રાજ્યમાં સૌથી વધુ દાહોદની 5 શાળાઓનું ઝીરો ટકા પરિણામ
ધોરણ 10નું પરિણામ જાહેર થતાં શાળાઓમાં ‘કહીં ખુશી, ક્યાંક ગમ’નો માહોલ
ધોરણ-12 વિજ્ઞાન, સામાન્ય પ્રવાહ અને ગુજકેટની ઉત્તરવહી, ગુણચકાસણી અને OMR નકલ માટે ઓનલાઈન અરજી
અમદાવાદ મણિનગરની સેવેન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં – એડમિશન પહેલાં વાલીઓમાં મુઝવણ
ઓપરેશન સિંદૂરની વર્ષગાંઠે જયપુરમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ગર્જી સેના: આ અંત નથી શરૂઆત છે…
અમદાવાદમાં કિશોરીઓ માટે નિઃશુલ્ક HPV રસીકરણની આજથી મેગા ડ્રાઈવ
અમદાવાદના વટવામાં રસ્તા પર મોટો ભુવામાં પડ્યો, બાઈક ચાલક ખાબક્યો- સદનસીબે યુવકનો જીવ બચી ગયો
મહેસૂલ ચિંતન શિબિર : ‘ટેકનોલોજી’ના સંગમથી મહેસૂલી વહીવટમાં પારદર્શિતા, કડક કાયદાકીય અમલીકરણ અને લોકકેન્દ્રી અભિગમ પર ભાર મૂકાયો
ગુજરાતની રાજયસભાની ચારેય બેઠક પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવે તેવી સંભાવના
FDI ઇક્વિટી ઇન્ફ્લોમાં ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે: અમદાવાદ બન્યું રોકાણનું પાવરહાઉસ, ૯ મહિનામાં ₹૪૪,૦૪૧ કરોડનું રોકાણ
વડોદરામાં 70 લાખનું વિઝા કૌભાંડ : ફિનલેન્ડ-આલ્બેનિયાના સપના બતાવી 16 લોકોને ઠગ્યા
વારસીયાના વેપારીની આંખમાં મરચું નાખી લુટ કરનાર ગેંગનો વધુ એક સાગરીત ઝડપાયો
એસટી બસોમાં છુટા પૈસાની ઝંઝટ ખતમ : નિગમની ૩૦ ટકા આવક હવે ડિજિટલ, યુપીઆઈ (UPI) બન્યું મુસાફરોની પહેલી પસંદ
ધોરણ-10 પૂરક પરીક્ષા-2026 માટે ઓનલાઈન અરજી ફરજિયાત
રાજકોટમાં 42 ડિ.સે. સાથે કાળઝાળ ગરમી, આગામી દિવસોમાં તાપમાન યથાવત્ રહેવાની શક્યતા
અમદાવાદ સિવિલમાં એક વર્ષમાં 24 હજારથી વધુ દર્દીઓને મફત ઇન્સ્યુલિન ઈન્જેકશન અપાયા

ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલ પ્રસિદ્ધ શક્તિપીઠ પાવાગઢ મહાકાળી મંદિર ખાતે આ વર્ષે હોળી ઉત્સવ અને દર્શન સમયપત્રકમાં મહત્વપૂર્ણ ફેરફાર જાહેર કરવામાં આવ્યો છે. 3 માર્ચ 2026ના રોજ પુનમ સાથે ચંદ્રગ્રહણ આવતું હોવાથી મંદિર ટ્રસ્ટે ધાર્મિક પરંપરાને અનુરૂપ આયોજનમાં બદલાવ કરવાનો નિર્ણય લીધો છે. શ્રી મહાકાળી માતાજી ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, ગ્રહણ દરમિયાન સુતક લાગતું હોવાથી હોળીકા દહનનો કાર્યક્રમ એક દિવસ અગાઉ એટલે કે ૨ માર્ચ ૨૦૨૬ના રોજ યોજાશે. પરંપરા મુજબ પાવાગઢમાં હોળી પ્રગટ્યા પછી જ આસપાસના ગામોમાં હોળી પ્રગટાવવામાં આવે છે. તેથી તારીખમાં થયેલા આ ફેરફારની નોંધ લેવી ભક્તો માટે જરૂરી બની છે. નવા કાર્યક્રમ અનુસાર 2 માર્ચે સાંજે 6 વાગ્યે શાસ્ત્રોક્ત વિધિથી હોળી પ્રગટાવવામાં આવશે. ત્યારબાદ સાંજે 7 વાગ્યે મહાઆરતી યોજાશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહેવાની સંભાવના છે.
ચંદ્રગ્રહણને કારણે 3 માર્ચે મંદિરના સમયપત્રકમાં ખાસ ફેરફાર કરવામાં આવ્યો છે:
ગ્રહણ પૂર્ણ થયા બાદ અને મંદિરના શુદ્ધિકરણ પછી જ ફરીથી દ્વાર ખોલવામાં આવશે. દર પુનમે ડુંગર ચઢતા ભક્તોએ આ સમયમર્યાદાને ધ્યાનમાં રાખીને યાત્રાનું આયોજન કરવાનું રહેશે. ટ્રસ્ટે સ્પષ્ટ કર્યું છે કે 4 માર્ચ 2026થી દર્શન અને આરતીનો નિયમિત નિત્યક્રમ ફરી શરૂ થશે. પંચમહાલ વહીવટીતંત્ર અને મંદિર ટ્રસ્ટે ભક્તોને અપીલ કરી છે કે હોળીકા દહન અને પુનમ દરમિયાન ભારે ભીડ રહેવાની શક્યતા હોવાથી શાંતિ અને વ્યવસ્થા જાળવે. પાવાગઢ શક્તિપીઠમાં ઉજવાતી હોળી અનોખી આધ્યાત્મિક ભાવનાથી જોડાયેલી હોય છે. આ વર્ષે ખગોળીય ઘટનાને ધ્યાનમાં રાખીને લેવાયેલો નિર્ણય ભક્તોની આસ્થા, પરંપરા અને સુવિધાને કેન્દ્રમાં રાખીને લેવામાં આવ્યો હોવાનું ટ્રસ્ટે જણાવ્યું છે.