લૉકડાઉન સમાપ્ત થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને બજેટ કેરિયર એર એશિયા ઇન્ડિયાએ 15 એપ્રિલથી પ્રવાસ માટે એર ટિકિટ બુક કરવાનું શરૂ કર્યું છે....
બોલીવુડના ઘણા સ્ટાર્સ પણ કોરોના વાયરસથી પીડિત લોકોની મદદ માટે આગળ આવ્યા છે. હજી સુધી, ઘણા સિતારાઓએ લોકોને આર્થિક મદદ કરવાની જાહેરાત...
શહેરમાં શનિવારે સાંજે આરોગ્ય વિભાગ પાસેથી મળેલા અપડેટ મુજબ સુરત શહેરમાં વધુ એક પોઝિટીવ કેસ નોંધાયો છે. પાલ વિસ્તારની 61 વર્ષીય મહિલાનો...
શહેરમાં છેલ્લા બે દિવસથી કોરોના પોઝિટીવ કેસોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ ડી-માર્ટના કોરોના પોઝિટીવ કર્મચારીના પરિવારના ચાર...
હોકી ઈન્ડિયાએ શનિવારે પીએમ-કેર્સ ફંડમાં વધારાના 75 લાખનું દાન આપવાનો નિર્ણય કર્યા બાદ રોગચાળાને પહોંચી વળવા માટે તેના કુલ ફાળો 1 કરોડ...
શનિવારે, જમ્મુ-કાશ્મીરના કુલગામના માંજગામ ખાતે સુરક્ષા દળો સાથેની એન્કાઉન્ટરમાં હિઝબુલ મુજાહિદ્દીનના 4 આતંકવાદીઓ માર્યા ગયા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓના છુપાયેલા...
યુ.એસ. માં અત્યાર સુધીમાં 2,77,000 લોકોને કોરોના રોગનો ચેપ લાગ્યો છે, જ્યારે 7 હજાર 392 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ બધાની વચ્ચે...
દેશમાં આજે કોરનાવાયરસ ચેપના નવા 78 કેસ નોંધાયા છે. તેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 47 દર્દીઓ છે. આ પછી રાજસ્થાનમાં 19, ગુજરાતમાં 10,...
વલસાડ જિલ્લા માટે એક સારા સમાચાર પ્રાપ્ત થયા છે. જિલ્લામાં કુલ ૧૦પ૯ વ્યક્તિઓને ૧૪ દિવસના હોમ કવોરન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા હતા. જે...
લોકડાઉન દરમિયાન ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને અનાજ-કરિયાણાની અછત નહીં પડે તે માટે સરકારે 1 લી એપ્રિલથી 3 જી એપ્રિલ સુધી સસ્તા અનાજની...
ઘણા લોકો એવુ માને છે કે, ખાસી, શરદી, તાવ, માથા અને હાથ-પગનો અતિશય દુખાવો હોય તેવા દર્દીઓના લક્ષણો કોરોના વાયરસના માનવામાં આવે...
સુરતમાં આજે નવા 19 શંકાસ્પદ દર્દીઓને જુદી જુદી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાં પાલની 47 વર્ષીય સ્ત્રી છે જેને સ્મીમેરમાં દાખલ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસ સામેની લડતમાં 21 દિવસના લોકડાઉનના આપેલા આદેશ પછી આજે આગામી રવિવારે રાત્રે 9:00 કલાકે ઘરની તમામ લાઇટો...
ચીનના વુહાનથી શરૂ થયેલા કોરોના વાયરસે ગણતરીના દિવસોમાં સમગ્ર વિશ્વને તેની લપેટમાં લઇ લીધું છે. ચીનમાં તો તે કાબૂમાં આવી ગયો છે...
સુરતમાં કોરોનાના કુલ 179 શંકાસ્પદ દર્દીઓ નોંધાયા છે જેમાં કુલ 12 પોઝિટિવ કેસ છે જે પૈકી બે સુરત જિલ્લાના છે. નેગેટિવ કેસ...
ગુજરાતમાં આજે કોરોનાના વધુ 10 પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 105 પર પહોંચી ગયો છે. પાટણમાં કોરોનાનો પ્રથમકેસ પોઝિટિવ કેસ...
ગુજરાતમાં કોરોનાવાયરસ પોઝિટિવ કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. શનિવારે ગુજરાતમાં નવા 10 પોઝિટિવ કેસો નોંધાયા બાદ તંત્રની ચિંતામાં વધારો જોવા મળી...
કોરોના વાઇરસના વધતા જોખમને જોતાં દિલીપકુમારે કવિતા લખીને સૌને ઘરમાં રહેવાની સલાહ આપી છે. અનેક સેલિબ્રિટીઝ પણ સોશ્યલ મીડિયાના માધ્યમથી લોકોને ઘરમાં...
કુછ કુછ હોતા હૈ, હર દિલ જો પ્યાર કરેગા અને બાદલ જેવી ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે કામ કરનાર સના સઇદ હાલ શોકમાં...
રશિયા અને સાઉદી અરેબિયા વચ્ચે ક્રુડ ઓઇલના ઉત્પાદન કાપના મામલે થયેલા વિવાદ બાદ સાઉદી અરેબિયાએ ઉત્પાદન વધારીને પ્રાઇસ વોર શરૂ કરી દીધું...
કોરોના વાયરસનો કહેર ૧૦ લાખ કેસ તરફ પહોંચી જવા પામ્યો છે, અને ૫૩૦૦૦ લોકોના મોત નિપજ્યાં છે, જેમાં ભારતમાં ૨૩૦૦ કેસોના પોઝિટિવ...
કરન્સી બજારમાં ડોલરની સામે રૂપિયામાં નરમાઇ આગળ વધતી જોવા મળી છે. જેને ૭૬ની સપાટી તોડી નાંખી હતી. આજે કરન્સી બજારમાં ડોલરની સામે...
ચીનના વુહાનના વહીવટીતંત્રએ શુક્રવારે તેના નાગરિકોને ઘરમાં જ રહેવાની અને બિન જરૂરી બહાર ન જવાની સલાહ આપી હતી, નોવેલ કોરોના વાયરસના મુખ્ય...
સુરત મહાનગરપાલિકાની વેબસાઈઠ પર હવે ડેશબોર્ડ મુકાયું છે. જેમાં શહેરના તમામ કોરોના કેસની માહિતી અપડેટ થશે. કોરોના પોઝીટીવ દર્દીના એરિયા વગેરેની માહિતી...
હાલમાં કોરોના વાયરસનો પગપેસારો દેશભરમાં થઈ રહ્યો છે. સુરત શહેર પણ તેમાંથી બાકાત નથી. જે માટે તંત્ર દ્વારા પણ ઘણી તૈયારીઓ કરવામાં...
મનપા સંચાલિત હેલ્થ સેન્ટરોમાં તમામ ટેસ્ટમાં રાહત સુરત મહાનગરપાલિકા ખાતે કાર્યરત તમામ અર્બન હેલ્થ સેન્ટર તેમજ મેટરનીટી હોમ, તમામ શહેરી આરોગ્ય કેન્દ્ર(ગુજરાત...
શુક્રવારે સાંજે શહેરમાં વધુ ત્રણ શંકાસ્પ્દ નોંધાયા હતા. હાલમાં શહેરમાં કુલ 164 શંકાસ્પ્દ કેસ છે. અને 10 પોઝિટિવ કેસ છે. 150 નેગેટિવ...
સુરતમાં છેલ્લા 24 કલાકમાં એક પણ પોઝીટીવ કેસ ન આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ દરરોજ શંકાસ્પદ કેસો નોંધાઈ રહ્યા છે....
સુરત શહેર માં કોરોના વાયરસ ની ગંભીર પરિસ્થતિ અને તેના કારણે લોક ડાઉન હોવાથી શહેર ના હેર કટીંગ સેલુન ની તમામ દુકાનો...
હાલમાં લોકડાઉનની સ્થિતિ ચાલી રહી છે. ત્યારે પરિવારને એકસાથે હળીમળી રહેવાનો સમય મળ્યો છે. પરંતુ સુરતમાં કેટલાક કિસ્સામાં સાથે રહેવું એ પણ...
ટોમ ક્રૂઝના ક્રશથી મલ્લિકા શેરાવત ચર્ચામાં, ‘ધ ટ્રેટર્સ 2’માં થશે એન્ટ્રી
પાન મસાલાના પેકિંગમાં આવશે મોટો બદલાવ, પેકેજિંગ ખર્ચ વધ્યો તો ગ્રાહકો પર પણ પડશે અસર
મિર્ઝાપુર: ધ મૂવી’માં કાલીન ભૈયાનો જલવો, સૌથી વધુ ફી મેળવનાર સ્ટાર બન્યા પંકજ ત્રિપાઠી
સૂર્યગ્રહણ 2026: આજે આકાશમાં અદભૂત ખગોળીય ઘટના, જાણો સમય અને ક્યાં જોવા મળશે
મુંબઈમાં ચોલ પર પહાડીનો હિસ્સો ધરાશાયી, 6નાં મોત; અનેક લોકો ફસાયા હોવાની આશંકા
CID ક્રાઈમના PIની ઓળખ આપી ફરિયાદી પર સમાધાન માટે દબાણ સમાધાન નહીં કરે તો ગુનો નોંધવાની ધમકી
એમ્બ્રોઇડરી જોબવર્ક કરાવી લીધું, વેપારીએ 80 લાખની ઠગાઈ કરી હોવાનો આક્ષેપ
સિવિલ હોસ્પિટલના ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક
આસોજમાં 12 ફૂટના મગરને પકડવા એક કલાક રેસ્ક્યુ ઓપરેશન
નંદેસરીમાં બ્રિજ બનતા પહેલાં જ RCC વોલ ધડામ! કામગીરીની ગુણવત્તા સામે સવાલ
હાઈટેન્શન રોડ પર કારનો ‘ધડાકો’! લાઇટના થાંભલા સાથે અથડાતા એરબેગ ખુલી
સંસદમાં સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે ઘમાસાણ, ચર્ચા માટે સરકાર તૈયારઃ અમિત શાહે કહ્યું‘દૂધનું દૂધ, પાણીનું પાણી થઈ જશે’
બસના પાછળના વ્હીલ નીચે બાઇકચાલકનો પગ કચડાયો
અમેરિકામાં વોટર સિસ્ટમ પર સાયબર હુમલા, 7 રાજ્યોમાં ખળભળાટ
સુરત ટેક્સટાઈલ માર્કેટમાં રૂ.23.50 લાખની છેતરપિંડીનો મોટો મામલો
ટર્બ્યુલન્સ કેસમાં તપાસ તેજ, પાયલટે ગાંજો પીધો હતો, એર ઈન્ડિયા પાયલટનો ડોપ ટેસ્ટ પોઝિટિવ
15 ઓગસ્ટ બાદ ગુજરાત પોલીસ તંત્રમાં મોટા ફેરફારોના એંધાણ?
સાયબર ફ્રોડ સામે સરકારનુ મોટું એક્શન, 3,718 એપ બ્લોક, 15.75 લાખ સિમ અને 5.77 લાખ IMEI બ્લોક
થલતેજમાં દબાણ હટાવવા ગયેલી AMC ટીમ પર હુમલો, 4 વાહનોમાં તોડફોડ
ઝુકરબર્ગની ચેતવણી: AIમાં અમેરિકા પાછળ રહ્યું તો ચીનથી હારી શકે
6 વર્ષ બાદ શરૂ થયેલા ચીન વેપારમાં ફરી વિઘ્ન, 79 વેપારીઓની મંજૂરી અટકી, 14 વેપારીઓને દુકાનો ફાળવાઈ
સગીરોની લિંગ પરિવર્તન સારવાર પર ટ્રમ્પ સરકારનો મોટો નિર્ણય, 13 ઓક્ટોબરથી ફંડિંગ બંધ
7.4ની તીવ્રતાના ભૂકંપે કોલંબિયામાં મચાવી તબાહી, 181નાં મોત, 2,595 લોકો ઈજાગ્રસ્ત, 3,800 લોકો ગુમ
ઈરાન તરફ જતા જહાજ પર અમેરિકાનો મિસાઈલ હુમલો, ઓમાનની ખાડીમાં વધ્યો તણાવ
2025માં ચીને કર્યા 92 ઓર્બિટલ લોન્ચ, 970થી વધુ સેટેલાઈટથી ચીનની નજર, અમેરિકાની વધી ચિંતા
139 સરકારો અને 1 સંસ્થાની નાણાકીય પારદર્શિતાની થઈ તપાસ, માત્ર 73 સરકારો જ ખરી ઉતરી
હોટેલો, રેસ્તોરાંઓમાં સ્વચ્છતા અને આરોગ્યના નિયમોનું કડક પાલન કરાવાય તે ખૂબ જરૂરી છે
સિંગણપોરમાં ત્રણ માળના મકાનમાં ભીષણ આગ, મહિલા સહિત 3 ફસાયા: સ્થાનિકોએ ટેમ્પો અને દોરડાની મદદથી બચાવ્યા, 10થી વધુ ફાયર ગાડીઓ દોડી
સુરતમાં 16 ઓગસ્ટે યોજાશે SGEMA EVOLVE 2.0, ગુજરાતના ઇવેન્ટ ઉદ્યોગને ‘લોકલથી ગ્લોબલ’ બનાવવાનો પ્રયાસ
24 વર્ષનું શાસન, ગૃહયુદ્ધ અને ગંભીર આરોપો વચ્ચે સીરિયાના પૂર્વ પ્રમુખ બશર અલ-અસદને ફાંસીની સજા
લૉકડાઉન સમાપ્ત થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને બજેટ કેરિયર એર એશિયા ઇન્ડિયાએ 15 એપ્રિલથી પ્રવાસ માટે એર ટિકિટ બુક કરવાનું શરૂ કર્યું છે. જો કે, કંપનીએ કહ્યું છે કે જો એવિએશન રેગ્યુલેટર ડીજીસીએ તરફથી કોઈ નવો ઓર્ડર આવે તો ફેરફારો કરી શકાય છે. એર એશિયાના પ્રવક્તાએ આ માહિતી આપી છે.
સરકારી કેરિયર એર ઇન્ડિયાએ 30 એપ્રિલ સુધી પ્રવાસ માટેની ટિકિટ બુક ન કરવાનો નિર્ણય લીધો છે. એર ઈન્ડિયાએ શુક્રવારે મોડી સાંજે એક નિવેદન બહાર પાડતાં કહ્યું છે કે 30 એપ્રિલ સુધી તમામ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સની ટિકિટ બુકિંગ બંધ કરી દેવામાં આવી છે. કંપનીનું કહેવું છે કે અમે 14 એપ્રિલ પછી સરકારના નિર્ણયની રાહ જોઈ રહ્યા છીએ. દેશની તમામ ડૉમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ 14 એપ્રિલ સુધી સ્થગિત છે. આ સસ્પેન્શન લાગુ કરવામાં આવ્યું છે કારણ કે કોરોનાવાયરસને રોકવા માટે લૉકડાઉન લાદવામાં આવ્યું છે. જો કે, નાગરિક ઉડ્ડયન સચિવ પ્રદીપસિંહ ખરોલાએ ગુરુવારે કહ્યું છે કે એરલાઇન્સ 14 એપ્રિલ પછી કોઈપણ દિવસની યાત્રા માટે ટિકિટ બુક કરાવી શકે છે. દેશમાં 25 માર્ચથી 21 દિવસથી લોકડાઉન ચાલી રહ્યું છે.
મોટાભાગની એરલાઇન્સે 15 એપ્રિલથી પ્રવાસ માટે એર ટિકિટ બુક કરવાનું શરૂ કર્યું છે. ઈન્ડિગો, સ્પાઇસ જેટ અને ગો એર દ્વારા 15 એપ્રિલ પછી ઘરેલું વિમાન મુસાફરી માટેની ટિકિટ બુક કરવાનું શરૂ કરાયું છે. સ્પાઇસ જેટ અને ગોઅઅર 1 મે પછીની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સની ટિકિટ પણ વેચી રહ્યા છે. ઈન્ડિગોના પ્રવક્તાએ શુક્રવારે કહ્યું કે અમે 15 એપ્રિલથી 30 એપ્રિલની વચ્ચે હવાઈ મુસાફરી માટેની ટિકિટ બુક કરવાનું શરૂ કર્યું છે.