કોરોનાએ અત્યાર સુધી વિશ્વમાં કુલ 22,37,880 લોકોનો ભરડો લીધો છે. કોરોના રસી આવી ગયા પછી પણ આખા વિશ્વમાં 26,051,432 એવા દર્દીઓ છે જે...
DELHI : પ્રજાસત્તાક દિને (REPUBLIC DAY) ટ્રેક્ટર પરેડ (TRACTOR MARCH) થયા બાદ ગુમ થયેલા ખેડૂતોની શોધ માટે પાંચ સભ્યોની સમિતિની રચના કરવામાં...
GANDHINAGAR : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇને ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા માટે બેઠકોનો દોર ચાલી રહ્યો છે, ત્યારે કોંગ્રેસ (CONGRESS) દ્વારા આવતીકાલ તા. ૧લી...
કોવિડ રસી માટે 35,000 કરોડ નવા રોગો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે (FM Nirmala Sitharaman) પોતાના બજેટ ભાષણમાં...
VALSAD : વલસાડના સાપ્તાહિક પેપરના પત્રકાર સામે વલસાડ નજીકના પારડીના સાંઢપોરના બિલ્ડરે રૂ.3 લાખની ખંડણી માંગી હોવા મુદ્દે વલસાડ સિટી પોલીસ (VALASAD...
મુંબઇ (Mumbai): આજે સવારે પ્રખ્યાત હાસ્ય કલાકાર કપિલ શર્મા (KAPIL SHARMA) ના ઘરે ફરી એક ખુશખબરી આવી છે. કપિલ શર્માને ત્યાં બીજા...
કોરોનાની મહામારી (CORONA PANDEMIC)ને નેસ્તનાબુદ કરવા માટે હાલમાં કોરોનાની વેકસીન આપવાની કામગીરી ચાલી રહી છે. આજે પાલિકાના વહીવટી વોર્ડ નવમાં રસીકરણ (VACCINATION)...
દેશના ઇતિહાસમાં પહેલીવાર, 2021 ના રોજ સામાન્ય બજેટ સંપૂર્ણપણે પેપરલેસ થઈ જશે. આવી સ્થિતિમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણના મેડ-ઇન-ઈન્ડિયા ટેબે સ્વદેશી ‘ખાતાપત્ર’...
પડોશી દેશ મ્યાનમાર (MYANMAR)માં બળવો થયો છે. મ્યાનમારની સેનાએ અસલી નેતા આંગ સાન સુ કી અને રાષ્ટ્રપતિ (PRESIDENT) વિન માયિન્ટ સત્તા કબજે...
ભુવનેશ્વર (BHUVNESHAVAR) ઓડિશા (ODISHA) ના કોરાપુટ (KORAPUT) જિલ્લામાં રવિવારે એક પીકઅપ વાન (PICK UP VAN) પલટવાથી ઓછામાં ઓછા 10 લોકોનાં મોત (10...
હાઇવે ઉપર વન નંબર ટ્રેક કે પછી હાઇ સ્પીડ ટ્રેક કે રાઇટ સાઇડ ટ્રેક પર ટ્રક દોડતી દેખાતાં રેન્જ આઇજી સુરત (RANG...
મોદી સરકાર-2 નું કોરોનાકાળ દરમિયાનનું આશાઓ અને અપેક્ષાઓ સાથેનું કેન્દ્રીય બજેટ આવતીકાલે રજુ થવા જઇ રહ્યુ છે. તેને લઇને સુરતના ટેક્સટાઇલ,ડાયમંડ અને...
બજેટ ભાષણ કરતા પહેલા બજારમાં વધેલું છે. બીએસઈ સેન્સેક્સ (BSE SENSEX) 216 અંક સાથે 46,502.15 પર કારોબાર કરી રહ્યો છે. બેન્કિંગના શેર...
પહેલી ફેબ્રુઆરીએ દેશનું સામાન્ય બજેટ રજૂ થવા જઇ રહ્યું છે ત્યારે નાણા મંત્રી નિર્મલા સીતારમણ એક વર્ષ જેટલા સમયથી કોરોનાવાયરસના રોગચાળાનો માર...
સુરત રામપુરા ત્રણ રસ્તા જાહેર રોડ ઉપર રેમ્બો છરા વડે હૂમલો કરી રોકડા 19 લાખ રૂપિયાની લુંટ કરનાર રોકડ લુંટ માટેની ટીપ...
ભારતીય ક્રિકેટ ટીમના કાંડા સ્પિનર કુલદીપ યાદવે રવિવારે કહ્યું હતું કે જ્યારે વસ્તુઓ તેની માટે સારી રીતે ચાલતી નથી ત્યારે તે પોતાની...
રમતમાં રંગભેદી ટિપ્પણી અટકવાનું નામ નથી લઈ રહી. ભારતીય ક્રિકેટ ટીમના ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ સામે પ્રેક્ષકોએ વંશીય ટિપ્પણી...
ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર મોઈન અલીએ કહ્યું કે, ભારત વિરુદ્ધ આગામી ટેસ્ટ સિરીઝમાં વિરાટ કોહલીને કેવી રીતે આઉટ કરવું તે જાણતો નથી અને તેને...
કેન્સર (CANCER) શબ્દ સાંભળતા જ ભલભલાના પગતળેથી જમીન ખસી જતી હોય છે. આ સાડા ત્રણ અક્ષરનો શબ્દ બોલતાં જ લોકોમાં ડર બેસી...
પીરિયડ્સ/ માસિક ધર્મ (periods) આ સ્ત્રીઓ માટે એક એવું કુદરતી ઋતુ ચક્ર છે, જે કેટલીક સમસ્યાઓ લઇને આવે છે. પીરિયડ્સ વિશે આમ...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM NARENDRA MODI) એ રવિવારે તેમની મન કી બાત (MAN KI BAAT) કાર્યક્ર્મમાં ઝારખંડ (JHARKHAND) ના દુમકા (...
ભારતમાં વિશ્વનો સૌથી મોટો રસીકરણ અભિયાન ચાલી રહ્યો છે. રસીકરણના પ્રથમ તબક્કે આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી રહી છે. હૈદરાબાદમાં કોરોનાની રસી...
વારાણસીના વૈજ્ઞાનિક શ્યામ ચૌરસિયાએ ભારતીય સૈનિકોની સુરક્ષા માટે ખાસ પ્રકારનું હેલ્મેટ તૈયાર કર્યું છે. આ હેલ્મેટની વિશેષતા એ છે કે, તે ઘુસણખોરો...
રાજ્યમાં (Gujarat) આજે રસીકરણના (Vaccination) બીજા તબક્કાનો પ્રારંભ થયો હતો. જેમાં કુલ 752 કેન્દ્રો ઉપર 54825 વ્યક્તિઓને કોરોનાની રસી આપવામાં આવી હતી....
હાલોલ : આજના સમયમાં સામાન્ય રીતે પ્રેમનો ઉપયોગ કરીને લોકો એકબીજાનો ફાયદો ઉઠાવી લેતા હોય છે. કોપરેજ ગામની 20 વર્ષીય કોલેજિયન યુવતીને...
દેશભરમાં સગીરાઓ સાથે થતા ગુનાઓની ગતિ અટકવાનું નામ નથી લઈ રહી. આ દરમિયાન છત્તીસગની ભીલાઈની ફાસ્ટ ટ્રેક કોર્ટના ન્યાયાધીશે સાડા ચાર વર્ષની...
વલસાડ: (Valsad) કોરોના કાળમાં ફરજ બજાવતા ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ એવા આરોગ્ય કર્મચારીઓ બાદ બીજા તબક્કાના પ્રથમ રાઉન્ડમાં 31 જાન્યુઆરીએ પોલીસ વિભાગના...
new delhi : વડા પ્રધાન નરેન્દ્ર મોદી (narendra modi) એ રવિવાર (31 જાન્યુઆરી) ના રોજ મન કી બાત (man ki baat) ના...
આપણું બંધારણ જ્યારે લખાયું ત્યારે તેમાં આ ત્રણ મહત્વની વાત હતી. સોવેરિયન, ડેમોક્રેટીક અને રિપબ્લિક. આપણા રાષ્ટ્રએ આ પાયાની બાબતો પર 1950...
છેલ્લા એક સપ્તાહથી રાજયમાં (Gujarat) શીત લહેરના કારણે જન જીવનને વ્યાપક અસર થવા પામી છે. હવામાન વિભાગના સત્તાવાર સૂત્રોએ કહયું હતું કે...
નેપાળમાં તબિયત બગડ્યા બાદ પ્રિન્સ આનંદનું અવસાન, મૃત્યુના કારણને લઈને ચર્ચાઓ તેજ
T20 મુંબઈ ફાઇનલમાં હંગામો, ખેલાડીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલીથી મેદાન ગરમાયું
125 સેન્ટર પર લોકરક્ષકની પરીક્ષા,37,500 ઉમેદવારો નોંધાયા
ભારતીય સેનાની નવી ઓળખ: બંદી જેકેટ, નવા ડ્રેસ કોડ અને કડક ગ્રૂમિંગ નિયમો
પરશુરામ ભઠ્ઠામાં પ્રી-મોન્સૂન કામગીરી ફ્લોપ, ગટરના પાણી ઘરના ઓટલા સુધી પહોંચ્યા!
INDIA ગઠબંધનમાં ફરી તિરાડ! રાહુલના એક નિવેદને કોંગ્રેસ-ડાબેરી પક્ષોમાં વધારી કડવાશ
TMCમાં પલાયનનો સિલસિલો ચાલુ, મમતા માટે વધુ એક ફટકો, સાત વખતના ધારાસભ્ય માનસ ભુનિયા પાર્ટીથી અલગ
હવે ફોન પર નહીં વાગે ઇમરજન્સી એલર્ટ, NDMAની સલાહ બાદ સેવા સ્થગિત
100 દિવસથી વધુ સમય બાદ ખામેનેઈને અંતિમ વિદાય: 9 જુલાઈએ મશહદમાં થશે દફનવિધિ, ઈરાને જાહેર કર્યો ભવ્ય કાર્યક્રમ
નોઈડા એરપોર્ટ બનશે દેશનું સૌથી મોટું મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબ, બુલેટ ટ્રેનથી મેટ્રો સુધી મળશે કનેક્ટિવિટી
હોર્મુઝ જળમાર્ગ તમામ માટે ખુલશે? ટ્રમ્પનો મોટો દાવો, ઈરાન સાથે આજે થઈ શકે છે ઐતિહાસિક કરાર
ફ્રાન્સ પહોંચ્યા વડાપ્રધાન મોદી, એરપોર્ટથી હોટલ સુધી ભવ્ય સ્વાગત; આજે મેક્રોં સાથે મહત્વપૂર્ણ બેઠક
દેહરાદૂનમાં યુવકની હત્યા બાદ તણાવ ચરમસીમાએ ગુસ્સે ભરાયેલા ટોળાએ આરોપીના ઘરને આગ ચાંપી
ટ્રમ્પનો દાવો- આજે થશે અમેરિકા-ઈરાન કરાર, પરંતુ તેહરાને વધાર્યો સસ્પેન્સ; દુનિયાની નજર હોર્મુઝ જળમાર્ગ પર
રામ મંદિર દાન કૌભાંડમાં મોટો ખુલાસો: આરોપીના ઘરે છાણના ઢગલામાંથી મળી નોટોની થપ્પીઓ, રૂ.10 લાખ રોકડા જપ્ત
પેટ્રોલને કહો અલવિદા! ભારતમાં 100% ઇથેનોલ ઈંધણને કાનૂની મંજૂરી, ગડકરીની મોટી જાહેરાત
ચાંદીમાં મોટી નરમાઈ, ઓલ ટાઈમ હાઈથી ₹2.10 લાખ અને સોનામાં ₹53 હજાર સુધીનો ઘટાડો
હાથીખાના માર્કેટમાં તસ્કરોનો તરખાટ : એક જ રાતમાં 10 જેટલી દુકાનોના તાળા તોડયા
‘ઓપરેશન ટાઈગર’ની ચર્ચાઓ વચ્ચે ઉદ્ધવ ઠાકરે એલર્ટ! માતોશ્રી ખાતે તમામ સાંસદોની તાત્કાલિક બેઠક બોલાવી
ઈરાન-અમેરિકા યુદ્ધનો અંત? શાંતિ કરાર પહેલા જ ઉઠ્યા સવાલો, રાજકીય વિવાદે વધારી ઉત્કંઠા
હુમલાના ભય વચ્ચે ઈરાને લગભગ 500 કિલો ‘બોમ્બ-ગ્રેડ’ યુરેનિયમ ગુપ્ત સ્થળે ખસેડ્યું હોવાની આશંકા, હવે શોધવું લગભગ અશક્ય
રામ મંદિરના ચઢાવાને લઈને નવો વિવાદ: ₹18-20 હજાર પગાર મેળવનારા કર્મચારીઓએ કેવી રીતે ખરીદી દોઢ કરોડની જમીન?
મમતા બેનર્જી, મહુઆ મોઇત્રા સહિત TMCના 5 નેતાઓને લીગલ નોટિસ: કાકોલી ઘોષના પુત્રનો પલટવાર
ઈરાને બહેરીન અને કુવૈતમાં અમેરિકાના રડાર સિસ્ટમને પહોંચાડ્યું ભારે નુકસાન? સેટેલાઇટ તસવીરોથી નવા દાવા
પ્રદૂષણ અને બેદરકારીનું પ્રતિક,સુરતની ખાડીઓ
પહેલા સ્કૂટીની ટક્કર, પછી ગુડ્સ કેરિયર નીચે કચડાયા, દિલ્હી પોલીસ જવાનનું કરુણ મોત
NEETની તૈયારી કરતો 21 વર્ષનો યુવક ‘બ્રિગેડિયર’ બની ફરતો હતો! બે ‘કમાન્ડો’ સાથે જમાવતો રુઆબ
જોડિયા લોકોનું અનોખું શહેર: જ્યાં દરેક ગલીમાં જોવા મળે એકસરખા ચહેરા, દુનિયાભરના વૈજ્ઞાનિકો માટે પણ રહસ્ય
દેશના સૌથી પવિત્ર ધાર્મિક સ્થળોમાંથી એક રામ મંદિરમાં દાનની રકમને લઈને ઉઠ્યા ગંભીર સવાલો
“વિદ્યાર્થીઓ કે નિષ્ફળ મંત્રી, PM મોદી એકને પસંદ કરે” ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે’ કોકરોચ ‘ ના અભિજીત દીપકેએ કેન્દ્ર સરકાર પર સાધ્યું નિશાન
કોરોનાએ અત્યાર સુધી વિશ્વમાં કુલ 22,37,880 લોકોનો ભરડો લીધો છે. કોરોના રસી આવી ગયા પછી પણ આખા વિશ્વમાં 26,051,432 એવા દર્દીઓ છે જે કોરોનાની સારવાર હેઠળ છછે અને જેમની સ્થિતિ સામાન્ય છે. જ્યારે વિશ્વભરની વાત કરીએ તો એવા 107,936 દર્દીઓ એવા છે, જે કોરોના સામે જીવન અને મૃત્યુની લડાઇ લઢી રહ્યા છે. કોરોનાએ આખા વિશ્વ પર એક ઊંડી છાપ છોડી છે, જેનામાંથી ઊભરતા હજી ઘણો સમય જશે.

એક તરફ કોરોનાની રસી આવ્યા પછી આપણે બધા નિશ્ચિંત થઇ ગયા છીએ પણ હાલમાં એવા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં કોરોનામાંથી સાજા થઇ ગયા પછી પણ દર્દીઓ અન્ય શારિરીક સમસ્યાઓથી પીડાય છે. ઘણા દર્દીઓને લોહી પાતળુ કરવાની દવા લેવી પડે છે એ તો સામાન્ય છે જ એ સિવાય બીજી એવી ઘણી સમસ્યાો છે જેનાથી આ દર્દીઓ પીડાયય રહ્યા છે. દેશના એક ટોચના ડૉક્ટરે તાજેતરમાં કહ્યુ કે તેમની પાસે ઘણા દર્દીઓ આવી ગયા છે જેમને કોરોના વાયરસ (CORONA VIRUS) નેગેટિવ હોવા છતાં સ્ટ્રોક (stroke) થયો હતો. સૌથી સામાન્ય લક્ષણો કે જે કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓમાં સતત રહે છે તેમાં શરીરમાં દુખાવો, થાક, ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી અને શ્વાસ લેવાનું શામેલ છે.

કોરોના શરીરને ઘણી રીતે નબળુ કરી દે છે. પોસ્ટ-કોરોનાની ( POST CORONA) અસરો શારીરિક હોઈ શકે છે. ખાસ કરીને હૃદય, મગજ અથવા ફેફસાંથી સંબંધિત હોઈ શકે છે. પરંતુ એ સિવાય કોરોના દર્દીઓ પર માનસિક અસરો પણ છોડી જાય છે. તેમાં વિચારવાની ક્ષમતા અને તર્ક સંબંધિત સમસ્યાઓ પણ શામેલ છે. ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસના ડાયરેક્ટર ડો.રનદીપ ગુલેરિયા (DR. RANDIP GULERIYA,AIIMS) કોરોના વાયરસથી સ્વસ્થ થયા પછી તેના મૂડમાં ફેરફારની ફરિયાદ કરી હતી.

એઈમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ પોસ્ટ કોવિડ ગૂંચવણો (કોરોનામાંથી સ્વસ્થ થયા પછી સમસ્યાઓ) વિશે ચર્ચા કરતા વેબિનારમાં જણાવ્યું હતુ કે કોરોનામાંથી સાજા થયા પછી એક દર્દીની યાદશક્તિ જતી રહી હતી અને તેણે તેના બધા નજીકના મિત્રો અને પરિવારના નામ લખવા પડતાં હતા. કારણ કે તે તેને યાદ રહેતા નહોતા. એઈમ્સના ડિરેક્ટરે કહ્યું કે કોરોનામાંથી સાજા થયા પછી ઘણા દર્દીઓ ડિપ્રેશન અથવા અન્ય માનસિક સ્વાસ્થ્યના પ્રશ્નોથી પણ પીડાય છે.
ડૉ. ગુલેરિયાના કહેવા પ્રમાણે, ‘એક વ્યક્તિ જેને હું ત્રણ મહિનાથી વધુ સમયથી જોઈ રહ્યો છું, તે મનોચિકિત્સાની સહાય લીધા છતાં હજી પણ સંપૂર્ણ રીતે સાજો થયો નથી’. પોસ્ટ-કોવિડ સમસ્યાઓ લક્ષણોના આધારે ત્રણ તબક્કામાં વર્ગીકૃત કરવામાં આવે છે. જો તમને કોરોના વાયરસના સૌથી વધુ લક્ષણો છે, તો તમને ચાર અઠવાડિયા સુધી મુશ્કેલીઓ થશે, જો તમને ઓછા લક્ષણો હોય તો તમે ચારથી 12 અઠવાડિયા સુધી મનોચિકિત્સાની સહાય ચાલુ રાખી શકો છો. પરંતુ એવા દર્દીઓ પણ છે જે 12 અઠવાડિયાથી વધુ સમય સુધી ચેપના લક્ષણોથી પ્રભાવિત છે. આ ઘટના લોંગ કોવિડની છે.

એવા પણ કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં એક 43 વર્ષીય ડોક્ટર અને 54 વર્ષીય ગૃહિણી કોરોના પછી ત્રણ મહિના સુધી તબીબી સારવાર લીધા પછી પણ માનસિક સમસ્યાઓમાંથી બહાર આવી શક્યા નથી. ડૉકટરો કહે છે કે લોંગ કોવિડથી પીડિત વ્યક્તિઓને સંભાળ પૂરી પાડવા માટે તમામ મોટી હોસ્પિટલોમાં પોસ્ટ-કોવિડ ક્લિનિક્સની (Post Covid Clinics) સ્થાપના કરવી જરૂરી છે. ડૉક્ટરો આ સમસ્યાઓમાંથી છૂટકારો મેળવવા યોગ, કસરત કરવાનું સૂચન આપે છે.