રાજ્યમાં કોરોનાને કારણે પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. આજે બુધવારે રાજ્યના આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે, સવારે...
હાલમાં જયારે શિક્ષકો વેકેશન બાજુએ મૂકીને કોરોના ઓપરેશનમાં લાગી ગયા છે ત્યારે તેઓને ચાલુ માસનો પગાર નહી મળતા શિક્ષકોમાં ઉગ્ર રોષ જોવા...
કોરોનાના વધતા જતા સંક્રમણને પગલે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે શાળાઓ અને કોલેજોમાં પણ 14 એપ્રિલ સુધીમાં યોજાનારી તમામ...
સુરત: હોંગકોંગના તોફાનો અને કોરોના વાયરસના રોગચાળાની અસર સુરતના હીરા ઉદ્યોગ પર જોવા મળી રહી છે. 2019-20ના નાણાકીય વર્ષના માર્ચ મહિનામાં સુરતના...
કોરોનાના વાઈરસને નાથવા સુરત મનપાએ સ્પોટ પર જઈ સડન ટેસ્ટ શરૂ કર્યા બાદ હવે આગામી દિવસોમાં એડવાન્સ ટેસ્ટ શરૂ કરવા તજવીજ હાથ...
પાંડેસરા વિસ્તારમાં રહેતો યુવક શંકાસ્પદ કોરોના હેઠળ નવી સિવિલ હોસ્પિ. હોસ્પિટલમાં દાખલ હતો. દરમિયાન આજે બપોરે તે હોસ્પિટલમાંથી ભાગી જતાં પાંડેસરા પોલીસે...
દેશમાં કોરોનાવાયરસના સૌથી વધારા કેસો માત્ર 31 જિલ્લાઓમાંથી સામે આવ્યા છે. આ આંકડા સોમવારે સવાર સુધીના છે જેમાં પ્રવાસીઓની સંખ્યા વધારે છે....
યુ.એસ.ના સમુદાય સંગઠનો અને ડાયસ્પોરા નેતાઓના મલ્ટીપલ ન્યૂઝ અહેવાલો અનુસાર, હાલમાં જીવલેણ રોગના વૈશ્વિક કેન્દ્રમાં, ઘણા ભારતીય અમેરિકનો નોવેલ કોરોનાવાયરસ માટે પોઝિટિવ...
નટોબંધી બાદ રિયલ્ટી સેકટરમાં મંદીનો માહોલ જોવા મળી રહયો છે. નોટબંધી અને જીએસટી બાદ નવી ખરીદીન અભાવ જોવા મળી રહયો છે. ત્યારે...
કોરોનાવાયરસ જન્ય કોવિડ-૧૯નો ભોગ બનેલા બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જૉન્સનને ગઇકાલે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા બાદ પણ તેમની સ્થિતિ વધુ બગડેલી જણાતા તેમને...
કોરોના વાયરસના કેસોમાં વધારો થતા જાપાનના વડા પ્રધાન શિંજો આબેએ મંગળવારે ટોક્યો અને દેશના અન્ય 6 ભાગોમાં એક મહિના માટે કટોકટીની જાહેરાત...
દેશમાં કોરોનાવાયરસ મહામારીના પ્રસાર પર અંકુશ લગાવવા માટે લૉકડાઉન લગાવ્યા પહેલા જ માર્ચ મહિનામાં બેરોજગારી 43 મહિનાના ઉચ્ચસ્તમ સ્તર પર પહોંચી ગઇ...
કોરોનાના જોખમથી બચવા 21 દિવસનું લોકડાઉન લાગુ કરાયું હતં જે 14 એપ્રિલના રોજ સમાપ્ત થશે. જો કે અત્યારે સ્પષ્ટ નથી કે ત્યારબાદ...
કોરોનાવાયરસને રોકવા લોક ડાઉન ચાલી રહ્યું છે અને ૧૪૪ નું જાહેરનામું પણ પ્રસિદ્ધ હોવા છતાં ભરૂચમાં સસ્તા અનાજની દુકાનના સંચાલકો સામૂહિક રાજીનામાં...
સમગ્ર વિશ્વમાં હાલ કોરોનાની મહામારીને કારણે લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે અમરેલીના રાજુલાના વિસળિયા નેસડીમાં ઘરમાં ચાલતા કજિયાને કારણે માતાએ બે પુત્ર,...
કોરોનાના જોખમથી બચવા 21 દિવસનું લોકડાઉન લાગુ કરાયું હતં જે 14 એપ્રિલના રોજ સમાપ્ત થશે. જો કે અત્યારે સ્પષ્ટ નથી કે ત્યારબાદ...
પોતાના સમયની દિગ્ગજ ટેનિસ સ્ટાર અને માજી યુએસ ઓપન ચેમ્પિયન ગેબ્રિયેલા સબાટિનીને લાગે છે કે કોવિડ-19 રોગચાળાને કારણે 2020માં પ્રોફેશનલ ટેનિસની વાપસી...
ભારતે એન્ટિ-મેલેરિયલ ડ્રગ હાઇડ્રોક્સિક્લોરોક્વિનની નિકાસ પરનો પ્રતિબંધ આજે આંશિક રીતે ઉઠાવી લીધો હતો જેના પરિણામે આ દવા અમેરિકા તથા કોરોનાવાયરસના રોગચાળાથી સખત...
સુરત શહેરના કુલ કેસના 35 ટકા કેસ માત્ર રાંદેર વિસ્તારમાં આવ્યા હોવાની જાણકારી મનપા કમિશનર બંછાનિધિ પાની દ્વારા આપવામાં આવી છે. રાંદેર...
દક્ષિણ કોરિયાના ડાએગુ શહેરમાં ક્વોરેન્ટાઇનમાં મૂકવામાં આવેલા અને સાજા થઇ ગયેલા કેટલાક દર્દીઓને રજા આપી દેવાઇ તેના કેટલાક દિવસ પછી આ દર્દીઓમાં...
ભારતના વિવિધ ફિલ્મ ઉદ્યોગોના કલાકારો કોરોના વાયરસ પર જાગરૂતતા માટે એક શોર્ટ ફિલ્મ માટે એકઠા થયા. વર્ચ્યુઅલ રીતે પ્રસૂન પાંડે દ્વારા દિગ્દર્શિત...
સુરતમાં કોરોના વાયરસને કારણે મંગળવારે વધુ બે મોત નિપજ્યા છે. સુરતમાં કોરોના વાયરસથી મોતનો આંકડો 4 પર પહોંચ્યો છે. આ સાથેજ મંગળવારે...
કોરોનાના કહેર વચ્ચે સૌથી ખરાબ હાલત શ્રમજીવીઓની થઈ રહી છે. ગરીબોને ભોજન કરાવવા માટે સેવાભાવી સંસ્થાઓ તો આગળ આવી જ રહી છે...
કવૉરન્ટાઇનના નિયમોના ભંગ બદલ દિલ્હી પોલીસે 176 લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. આ એ લોકો છે જેમના ફોનના લૉકેશન ચકાસણી દરમિયાન તેમના...
વિશ્વભરમાં કોરોનાનો હાહાકાર છે. વિશ્વના 200 દેશોમાં કોરોનાએ પગપેસારો કરી દીધો છે. અને જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. ભારતમાં 4500 થીૂ...
ગયા મહિને ચીને માસ્ક અને વેન્ટિલેટરોથી ભરેલું એક વિમાન ઇટાલી મોકલ્યું હતું ત્યારે ઘણા એવું સમજ્યા હતા કે ચીન ઇટાલીની મદદ કરી...
સુરત શહેરમાં પોઝીટીવ કેસનો કુલ આંક 17 પર પહોંચી ગયો છે. જેમાં છેલ્લા બે દિવસમાં કુલ 6 પોઝીટીવ કેસ નોંધાતા તંત્રની ચિંતામાં...
કોરોના વાયરસને રોકવા માટે લેવામાં આવતા પગલાઓની વચ્ચે એક નવી માહિતી બહાર આવી છે જે લોકો માટે મુશ્કેલીનું કારણ બની શકે છે....
આખરે ભારતે યુએસને મેલેરિયા ડ્રગ હાઇડ્રોક્સાઇક્લોરોક્વિન અને બીજી મહત્વપૂર્ણ ડ્રગ પેરાસીટામોલની નિકાસને મંજૂરી આપી દીધી છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ખુદ વડા...
સુત્રોના જણાવ્યા પ્રમાણે કોરોના વાયરસને લઇને ૧૪ એપ્રિલ સુધીનું લોકડાઉન વધું લંબાવવું જોઈએ તેવુ રાજ્યોની વિનંતી પર કેન્દ્ર વિચાર કરી રહ્યું છે....
ચંદીગઢ એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટમાં પાવર બેંક બ્લાસ્ટ, 5 મુસાફરો ઘાયલ
મમતાના રાજીનામાના ઈનકાર પર શુભેન્દુ અધિકારી બોલ્યા, ‘બંધારણમાં બધું જ લખેલું છે, વધારે કંઈ કહેવાની જરૂર નથી’
પ્લેઓફ રેસમાં મોટો ઝટકો? દિલ્હીની અડધી ટીમ પેવેલિયન ભેગી, CSKનો દબદબો
હાર પચાવી ન શકયા મમતા બેનર્જી, યોજી પ્રેસ કોન્ફરેન્સ, જાણો શું બોલ્યા…
હનુરામની દાલ કચોરીનો નમૂનો અનસેફ, લોકોના આરોગ્ય સાથે ચેડા
એમએસયુની મેમોરિયલ લાયબ્રેરીમાં પીવાના પાણીના કુલરો શોભાના ગાંઠિયા સમાન
વડોદરામાં RTE હેઠળ પ્રથમ રાઉન્ડમાં 4347 બાળકોને શાળા ફાળવાઈ, 462ના પ્રવેશ મંજૂર
વડોદરા પાલિકામાં કમિશનરની અધ્યક્ષતામાં રિવ્યુ બેઠક યોજાઈ
ધોરણ-12ના પરિણામ બાદ GCASના માધ્યમથી 7થી 28 મે સુધી રજિસ્ટ્રેશન
આવતીકાલે સવારે 8 વાગ્યે જાહેર થશે ધોરણ 10નું પરિણામ, WhatsApp પર પણ મેળવી શકાશે, જાણો કેવી રીતે…
અમેરિકાના ‘પ્રોજેક્ટ ફ્રીડમ’થી છંછેડાયેલા ઇરાને કહ્યું, ‘અમે તો હજુ શરૂઆત પણ નથી કરી’…
દિલ્હી–મુંબઈ હાઈવે પર ભાટપુરા પાસે ભીષણ અકસ્માત, એક જ પરિવારના 3ના મોત
હારવા છતાં હઠ પર ઉતર્યા મમતા બેનર્જી, અમે ચૂંટણી હાર્યા જ નથી તો રાજીનામું શાને આપું?
બંગાળ-આસામ જીત બાદ દેશની 80% વસ્તી પર ભાજપનું શાસન, રાજ્યસભામાં પણ રસ્તો થયો સરળ
કોણ બનશે બંગાળના નવા CM? 9 મેના શપથ પહેલા સસ્પેન્સ, રેસમાં શુભેન્દુ, દિલીપ, શમિક અને ઉત્પલ, કોણ મારશે બાજી?
સ્ટેજ પર ભાવુક દિલજીત: ‘મને ક્યાં જવું તે સમજાતું નથી’, બે તરફથી ટીકા વચ્ચે દિલજીત દોસાંઝનું દુઃખ છલકાયું
વડોદરા : એકના ડબલની લાલચમાં નકલી નોટનો કારોબાર, ખાનગી યુનિ.ના 5 વિદ્યાર્થી સહિત 6 ઝડપાયા
લવ, લાફ્ટર અને ફેમિલી બોન્ડિંગ, સોશિયલ મીડિયા પર છવાયો સેઠી પરિવાર: ક્યૂટ સ્વાગતનો વીડિયો ચર્ચામાં
બંગાળમાં TMC પાર્ટીમાં ભૂકંપ, 35માંથી 22 દિગ્ગજ નેતાઓની કારમી હાર
દાહોદ નગરપાલિકાના પ્રમુખ પદ માટે બે શક્તિશાળી મહિલાઓ વચ્ચે રસપ્રદ રેસ
સિંગવડના પિસોઈ ગામે વૃદ્ધાની જમીન પચાવવાનો આરોપ, ત્રણ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો
દંતેશ્વરની સમૃદ્ધ રેસિડેન્સીમાં શોકનો માહોલ, શ્વાસની તકલીફ ઉપડતા 45 વર્ષીય પ્રોઢનુ મોત
કેજરીવાલને મળશે મોટું સરપ્રાઇઝ? ભગવંત માનની મુલાકાત પહેલા કોંગ્રેસના ગંભીર આક્ષેપ
આલમગીર પાસેની કિસ્મત કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાંથી વીજ ચોરીનો પર્દાફાશ, વીડિયો વાયરલ
દિવસ-રાત મહેનતથી તૈયાર કરાયેલું 3 કિલોનું કમળ બંગાળ જીત પર PM મોદીને ભેટ કરાયું
વેજલપુર ઉર્દુ શાળા પાસે ગંદકીનો કંટાળો, તંત્ર સામે ગ્રામજનોમાં રોષ
કોમનવેલ્થ ગેમ્સ 2030ને ધ્યાનમાં રાખી કચ્છમાં રમતગમતને પ્રોત્સાહન – 105 મેદાનોને મળ્યો સત્તાવાર દરજ્જો
ઉમરેઠ પેટાચૂંટણીમાં ભાજપનો કેસરિયો ધ્વજ લહેરાયો – ભાજપના હર્ષદ પરમારની 30,743 મતોથી જીત
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 84.33 ટકા અને સામાન્ય પ્રવાહનું 92.71 ટકા પરિણામ
ગોધરા શહેરમાં ફ્લાયઓવરની કામગીરીને પગલે ટ્રાફિક ડાયવર્ઝન: એસ.ટી. અને ખાનગી બસો માટે નવા રૂટ જાહેર
રાજ્યમાં કોરોનાને કારણે પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. આજે બુધવારે રાજ્યના આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે, સવારે દશ વાગ્યા સુધીમાં રાજ્યમાં કોરોનાના નવા ચાર પોઝિટિવ કેસ નોંધાયા છે તેની સાથે કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 179 પર પહોંચી છે.જ્યારે 2 લોકોના મોત થયા છે. અત્યાર સુધી કોરોનાને કારણે કુલ 16 લોકોના મોત થયા છે જ્યારે 25 રિકવર થયાં છે. કોરોનાના સૌથી વધુ 83 દર્દી અમદાવાદમાં છે. ત્યારબાદ સુરતમાં 23, ભાવનગરમાં 16, ગાંધીનગર અને વડોદરામાં 13-13 કેસ છે જ્યારે રાજકોટમાં 11 કેસ છે. કોરોનાના કારણે અમદાવાદમાં 5, સુરતમાં 4, ભાવનગર અને વડોદરામાં 2-2 જ્યારે જામનગર પંચમહાલ અને પાટણમાં 1-1 વ્યક્તિનું મોત થઇ ચૂક્યું છે.દરમિયાન ગઇકાલે રાત્રે રાત્રે સીએમ વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં મળેલી કોર ગ્રુપની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ રાજ્ય સરકારે કોરોનાની મહામારી સામે લડવાના ખર્ચના સંદર્ભમાં બે મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી છે.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, રાજ્યના તમામ ધારાસભ્યો અને મંત્રીઓ એક વર્ષ એટલે કે 31 માર્ચ-2021 સુધી દર મહિને તેમને મળતા વેતનમાં 30 ટકાનો કાપ સ્વીકારી આ રકમ કોરોના મહામારી સામે થનારા ખર્ચમાં આપશે. તમામ ધારાસભ્યોને મળતી 1 કરોડ 50 લાખની એમએલએ લેડ ગ્રાન્ટ પણ એક વર્ષ એટલે કે 31 માર્ચ-2021 સુધી કોરોના સામે પ્રજાના હિતમાં થનારા ખર્ચ માટે વાપરવામાં આવશે તેમ જાહેર કર્યું છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારે દેશના સાંસદોના પગારમાં 30 ટકા કાપ બે વર્ષ સુધી કરી તે રકમ કોરોના સામે થનાર ખર્ચમાં અને એમ.પી. લેડ ફંડની રકમ પણ બે વર્ષ માટે કોરોના સામે લડવાના ફંડમાં આપવાનો જે નિર્ણય કર્યો છે તેનું સમર્થન કરતાં ગુજરાત સરકારે પણ આ નિર્ણય કર્યો છે તેમ રૂપાણીએ જણાવ્યું હતું.