CHANDIGADH: હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટર (MANOHATLAL KHATTAR) ના કાર્યક્રમનો ખેડુતોએ વિરોધ કર્યો છે. તે દરમિયાન કરનાલ (KARNAL) માં ખેડુતો અને પોલીસ...
મોટા ભાગે દરેક યુવકને બે પત્ની સાથે જીવનના અસામાન્ય સ્વપ્ન જોવાની ઘેલછા હોય છે. પણ આ સ્વપ્ન સાચું થઇ જાય તો?? છત્તીસગઢના...
દેશ હવે કોરોના (CORONA) રોગચાળામાંથી બહાર આવ્યો પણ નથી કે એક નવું સંકટ ઉભું થયું છે. દેશના પાંચ રાજ્યોમાં બર્ડ ફ્લૂ (BIRD...
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (DONALD TRUMP) ના ટ્વિટર (TWITTER) પર્સનલ અકાઉન્ટને 88.7 મિલિયન મતલબ 8 કરોડ 87 લાખ લોકો ફોલો કરી રહ્યા...
IND Vs AUS સિડની ટેસ્ટ : ઓસ્ટ્રેલિયાના સિડની ટેસ્ટના ચોથા દિવસનું સરવૈયું કંઈક આમ હતું. 407 રનના લક્ષ્યાંક(TARGET)નો પીછો કરતાં ભારતે 2...
16 જાન્યુઆરીથી દેશમાં કોરોના રસીકરણ (CORONA VACCINETION) ના પ્રથમ તબક્કામાં 3 કરોડ લોકોને રસી આપવામાં આવશે, વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મમતાની જાહેરાત...
દેશમાં કોરોના વાયરસ (CORONA VIRUS) થી સૌથી વધુ અસરગ્રસ્ત મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 57 નવાં મોત સાથે મોતનો આંકડો વધીને 50,027...
ઇન્ડોનેશિયા (INDONESIA) માં ફરી વિમાની દુર્ઘટના (PLANE CRASH) સર્જાઈ છે. વિમાન જકાર્તાથી ઉડાન ભરી બાદમાં ગુમ થઇ ગયું હતું. જે પછી હવે...
જનતા દળ યુનાઇટેડ (JDU) ની રાજ્ય કારોબારીની બેઠક દરમિયાન, ચૂંટણી હારી ગયેલા ઘણા ઉમેદવારોએ ભારતીય જનતા પાર્ટી (BJP) સામે જોરદાર ક્રોધાવેશ કર્યો...
રાયચુર, (RAYPUR) : કર્ણાટકમાં એપીએમસી એક્ટ (APMC ACT) માં સુધારા પછી આ પહેલીવાર છે જ્યારે મોટી કોર્પોરેટ કંપની અને ખેડૂતો વચ્ચે કોઈ...
સુરત (Surat): ભ્રષ્ટાચારમુક્ત શાસનનાં બણગાં ફૂંકતી મોદી સરકાર માટે ચોંકાવનારી માહિતી સામે આવી છે. માત્ર સુરત એકમની વાત કરીએ તો લોકડાઉનમાં પણ...
શું તમારું બજેટ ઓછું છે અને તમે 7 હજાર રૂપિયા (7000 INDIAN RUPPEES) માં નવો સ્માર્ટફોન ખરીદવા માંગો છો? અમે તમને તે...
શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલી કેફે શોપમાં ધોરણ-12 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ક્લાસમેટ મિત્રને મળવા બોલાવી બે યુવકો પાસે માર મરાવતાં મામલો પોલીસ...
સુરત: કોરોનાકાળના સમયે જ્યારે દેશના તમામ વેપાર ઉદ્યોગો બંધ હતા, તેવા કપરા સમયમાં દેશના કાપડ ઉદ્યોગકારોએ ઇતિહાસ બનાવ્યો છે. તેવું કાપડમંત્રી સ્મૃતિ...
રાજ્ય સરકારે કોરોના વચ્ચે શાળાઓ ચાલુ કરવા માટે અવારનવાર ગપગોળા વાળ્યા છે. શાળાઓ શરૂ કરવા સરકાર તરફથી કોઇ સ્પષ્ટ મત આવતો નહોતો....
શહેરની સામાજિક સંસ્થા અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા ઉધના સોશિયો સર્કલસ્થિત શનિદેવ મંદિર પાસે 1500 મૃતદેહની તસવીરોનું ઓળખ માટે પ્રદર્શન યોજાયું હતું. જેમાં...
કોરોના સામેની લડતમાં હવે કેન્દ્રમાંથી 16મી જાન્યુઆરીથી વેક્સિનેશનની કામગીરી શરૂ થવાની જાહેરાત કરવામાં આવતાં જ શહેરમાં પણ તંત્ર દ્વારા કોરોના વેક્સિનેશનની કામગીરીને...
: વાલોડ તાલુકાનાં વિરપોર કોલેજ પાસે માત્ર ૧૭ કલાકમાં ૨૩ કાગડા અને ૨ બગલા મળી કુલ ૨૫ પંખીઓનાં શંકાસ્પદ મોત થતાં બર્ડફ્લુની...
શહેરના વરાછા ખાતે આવેલી મારુતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ડો.મહેશ નાવડિયા તથા ડો.ઘનશ્યામ પટેલે દર્દીને સાદો ડેન્ગ્યુ હોવા છતાં વાયરલ ડેન્ગ્યુ ફિવરને હેમરેજિક...
ભારત બાયોટેક દ્વારા વિકસિત સ્વદેશી કોરોના વાયરસની રસી કોવાક્સિનની ટ્રાયલમાં ભાગ લેનાર 42 વર્ષીય વ્યક્તિનું નવ દિવસ પછી ભોપાલમાં અવસાન થયું હતું....
અમેરિકામાં જયોર્જિયાની ચૂંટણી બાદ ટ્રમ્પ સમર્થકો દ્વારા થયેલા હિંસક હુમલાઓની ઘટનાથી અમેરિકા સહિત વૈશ્વિક બજારોમાં ઉથલપાથલ જોવા મળી હતી, પરંતુ બાઇડન તરફ...
ફોરેનરો તેમજ ભારતીયોના પણ મનપસંદ ગણાતા એના પર્યટન સ્થળ ગણાતા ગોવામાં હવે સરકાર બીચ પર ખુલ્લેઆમ દારુ પીનારા લોકોથી થાકી ગઈ છે.સરકારે...
મહારાષ્ટ્ર (MAHARASHTRA) ના નાગપુરમાં 30 વર્ષીય વ્યક્તિનું મોત (DEATH) નીપજ્યું હતું, જેને સેક્સ દરમિયાન એક મહિલાએ ખુરશીથી બાંધી દીધો હતો. ન્યૂઝ એજન્સીના...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI)એ શનિવારે દેશમાં કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક બોલાવી હતી, જેમાં રસીકરણ અભિયાન શરૂ કરવાનો નિર્ણય લેવામાં...
ભારત અને ઓસ્ટ્રેલિયા (INDIA VS AUS) વચ્ચે સિડનીમાં ચાલી રહેલી ત્રીજી ટેસ્ટ મેચમાં એક નવો વિવાદ સામે આવ્યો છે. ત્રીજા દિવસનો ખેલ...
ફાઈઝર (PFIZER) ની કોરોના રસી (CORONA VACCINE) મૂકયાના ત્રણ અઠવાડિયા પછી યુકેની નર્સ કોરોના પોઝિટિવ બની. ફાઈઝર કંપનીનો દાવો છે કે તેની...
ભારતમાં બનાવાયેલી બે સ્વદેશી રસીના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી મળ્યા બાદ કોવિડ રસીકરણ (COVID VACCINETION) અભિયાન ટૂંક સમયમાં દેશમાં શરૂ થવા જઈ રહ્યું...
લદ્દાખમાં એક ચીની સૈનિકને ભારતીય સૈન્યએ પકડી પાડ્યો છે. આ ચીની સૈનિક ભારતની સીમમાં ફરતો હતો. આ સૈનિક ચૂસુલ સેક્ટરની ગુરુંગ વેલી...
રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે પરબતી કોલ્ડ્રેમ ટ્રાન્સમિશન કંપની લિમિટેડમાં પોતાનો તેની કુલ 74 ટકા હિસ્સો વેચવાનું કામ પૂર્ણ કરી દીધું છે. શનિવારે આ...
કૂલપેડે પોતાનો નવો મિડ રેંજ સ્માર્ટફોન Coolpad Cool S લોન્ચ કર્યો છે. Coolpad Cool S નેપાળમાં હમણાં જ રજૂ કરવામાં આવ્યો છે...
વડાપ્રધાનના રોડ-શોને લઈ પોલીસ કમિશનરનુ જાહેરનામું , હરણી ગદા સર્કલથી એરપોર્ટ સુધી નો-પાર્કિંગ
દિલ્હી BJP કાર્યાલય પર આતંકવાદી હુમલાનું એલર્ટ, સુરક્ષા વધારી, તપાસ એજન્સીઓ સતર્ક
ઓનલાઈન શોપિંગમાં યુવક સાથે છેતરપિંડી, પ્રિન્ટરના બદલે પાર્સલમાંથી નીકળ્યા બલ્બ અને લખોટીઓ
સરદાર પટેલ કો-ઓપરેટિવ ડેરી ફેડરેશનના ચેરમેન તરીકે ડો. જયેન મહેતાની વરણી
કપડવંજની નર્મદા નહેરમાં સામુહિક આપઘાત:એક જ પરિવારના 4 સભ્યોના મોત
ડીપફેક વીડિયો દ્વારા ઠગાઇ કરતી ગેંગના ત્રણ ઝડપાયા
સુરેન્દ્રનગરમાં આગઝરતી 44 ડિગ્રી ગરમી
સરેરાશ રોજ ૨૮ ખેડૂતો અને મજૂરો જીવ ગુમાવી રહ્યા છે – લગભગ દર કલાકે એક ખેડૂત કે ખેત મજૂર આત્મહત્યા કરી રહ્યો છે- કોગ્રેસ
પ્રાકૃતિક કૃષિના વિસ્તરણમાં કાર્બન ક્રેડિટ બનશે ‘ગેમ ચેન્જર’ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત લોકભવન ખાતે પ્રાકૃતિક ખેતી અંગે રાજ્યકક્ષાની સમીક્ષા બેઠક યોજાઈ
‘થેલેસેમિયા મુક્ત ગુજરાત’ માટે રાજ્ય સરકારની સઘન ઝુંબેશ -વિશ્વ થેલેસેમિયા દિવસ નિમિત્તે જનજાગૃતિથી લઈને અદ્યતન સારવાર સુધીની વ્યવસ્થાઓ મજબૂત
સોમનાથ અમૃત પર્વમાં 11 મેના રોજ પીએમ નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે, રોડ શો, સૂર્યકિરણ એર-શો અને પુષ્પવર્ષા સહિત કાર્યક્રમોની તૈયારીઓ પૂર્ણ
વિદેશી યાયાવર પક્ષીઓ માટે ગુજરાત બન્યું સુરક્ષિત આશ્રયસ્થાનએક વર્ષમાં ૩૫ લાખથી વધુ સ્થાનિક-વિદેશી પક્ષીઓ ગુજરાતના મહેમાન બન્યા.
ગિફ્ટ સિટીમાં એરક્રાફ્ટ લિઝિંગ સમિટનો પ્રારંભ
ગુજરાતમાં 870 મેગાવોટનો પાવર બેકઅપ તૈયારવધારાની વીજળીના સંગ્રહ માટે બેટરી પ્રણાલી કાર્યરત, મોઢેરા સહિત પાંચ સ્થળોએ શરૂ થઈ વ્યવસ્થા
રાજ્યનું તાપમાન 46 ડિગ્રી થવાની આગાહી
તમિલનાડુમાં 120 ધારાસભ્યો સાથે વિજય સરકાર બનાવશે, કાર્યકરોએ ઉજવણી કરી
ધોરણ-10ની પૂરક પરીક્ષાના ઓનલાઈન ફોર્મ 15મે સુધી ભરી શકાશે
સોમવારથી નવી ઓખા-તિરુપતિ સાપ્તાહિક ટ્રેનનો પ્રારંભ,વડોદરાને પણ લાભ મળશે
પંજાબ: EDના દરોડા બાદ AAP મંત્રી સંજીવ અરોરાની ધરપકડ; ₹100 કરોડના ગોટાળાનો આરોપ
અમેરિકાએ UFO ફાઇલો જાહેર કરી: દાવો- સ્પેસક્રાફ્ટમાંથી રહસ્યમય જીવો બહાર આવ્યા
દેશમાં લાગૂ થયા 4 નવા લેબર કોડ: 48 કલાકના કાર્ય સપ્તાહ અને ઓવરટાઇમ માટે નવા નિયમો
લાજપોર જેલનાં તંત્ર વિરૂદ્ધ બેફામ આક્ષેપ કરનાર માથા ભારે શિવરાજ સિંહને વધુ એક વખત જેલનાં સળિયા ગણવાનો વારો આવ્યો
યશસ્વી જયસવાલની મુશ્કેલીઓ વધી, NADAની નોટિસ… શેફાલી વર્મા પણ તપાસના ઘેરામાં
સુરત સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસુરીયાની અચાનક મુલાકાત
શુભેંદુ અધિકારીનો 2020નો તે WhatsApp મેસેજ અને રાજીનામું,જેણે 6 વર્ષમાં મમતાના ‘મહાબરગદ’ને હચમચાવી દીધું
તમિલનાડુમાં નવી સરકાર અંગે સસ્પેન્સ યથાવત! VCK એ વિજય સમક્ષ મૂકી આ શરત
મમતાના સૌથી વિશ્વાસુ સાથીથી પશ્ચિમ બંગાળના પ્રથમ BJP મુખ્યમંત્રી સુધી: શુભેંદુ અધિકારીનો રાજકીય સફર
ગુજરાત સચિવાલયમાં જૂન મહિનામાં નિવૃત્તિની લહેર, સુરત મોડલને રાષ્ટ્રીય સ્તરે મળી રહી પ્રશંસા
2009માં રાહુલ ગાંધી સાથેની ‘ગુપ્ત બેઠક’ પછી કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય કેમ બદલ્યો હતો અભિનેતા વિજયે?
ગુજરાતમાં આત્મહત્યાના વધતા કેસ ચિંતાજનક, એક વર્ષમાં 8984 લોકોએ જીવન ટૂંકાવ્યું
CHANDIGADH: હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટર (MANOHATLAL KHATTAR) ના કાર્યક્રમનો ખેડુતોએ વિરોધ કર્યો છે. તે દરમિયાન કરનાલ (KARNAL) માં ખેડુતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. પરિસ્થિતિને બગડતી જોતાં પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા ટીઅર ગેસનો ઉપયોગ કરવો પડ્યો હતો. પોલીસે ખેડુતોને પહેલા પીછેહઠ કરવા જણાવ્યું હતું. વિરોધ કરનારા ખેડુતોએ તેમની વાત માની નહીં, તો પોલીસે પાણીનો મારો ચલાવી ખેડૂતોને ત્યાંથી દૂર કર્યા હતા. દરમિયાન મુખ્યમંત્રીને કાળા ઝંડા પણ બતાવવામાં આવ્યા હતા.

રાજ્યમાં શાસક પક્ષ ભાજપની મહાપંચાયત હતી. આના વિરોધમાં કરનાલના ખેડુતોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને સરકારને આરપારની લડત ચલાવવાની ચેતવણી આપી હતી. કર્નાલમાં પોલીસ અને ખેડૂતો વચ્ચેના મુકાબલાને કારણે સ્થિતિ તંગ બની છે.
વહીવટીતંત્રે કૈમલા ગામમાં સીએમ મનોહર લાલ ખટ્ટરની ખેડૂત મહાપંચાયત માટે આખા ગામને છાવણીમાં ફેરવી દીધું હતું. સુરક્ષાને ધ્યાનમાં રાખીને અન્ય જિલ્લાઓમાંથી પણ પોલીસ ફોર્સ મંગાવવામાં આવી હતી. તે જ સમયે ગામને જોડતા તમામ માર્ગો પર કુલ સાત સ્થળોને અવરોધિત કરવામાં આવ્યા હતા.

આ ઘટના માટે પણ કોંગ્રેસે ભાજપને જવાબદાર માની હતી. દરમિયાન કોંગ્રેસ પાર્ટીએ ભાજપની આ મહાપંચાયતને નિશાન બનાવ્યું હતું. કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ કહ્યું છે કે પંચાયતના આવા આયોજનો દ્વારા ભાજપ ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહી છે.
જો કે કાયદો રદ કરવાની માંગ કરી વિરોધ કરી રહેલા ખેડૂતોએ ‘કિસાન મહાપંચાયત’નો વિરોધ કરવાની જાહેરાત કરી દીધી હતી.કૈમલા ગામ તરફ કૂચ કરી રહ્યા હતા ત્યારે ખેડુતો ભાજપ આગેવાની હેઠળની સરકાર સામે સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. ખેડુતોને સ્થળે પહોંચતા અટકાવવા પોલીસે ગામના એન્ટ્રી પોઇન્ટ પર બેરીકેટ લગાવ્યા હતા.

કૃષિ કાયદાના વિરોધમાં હાલ ખેડૂતો ભાજપ સરકારથી નારાજ ચાલી રહ્યા છે. સરકાર ખેડૂતોની માંગણીઓનો સ્વીકાર નથી કરી રહી અને બીજી બાજુ ભાજપના નેતાઓ લોકોને સમજાવવા જતાં કરનાલના ખેડૂતોએ વિરોધ બતાવી પોતાનો રોષ ઠાલવ્યો હતો.