વિશ્વ જેટલું રશિયા – યુક્રેન યુદ્ધની ચિંતા કરી રહેલ છે, તેટલી બલ્કે તેનાથી વિશેષ વિશ્વને સતત દુ:ખમાં ડૂબાડતા ગ્લોબલ વોર્મિંગ, કલાયમેટ ચેન્જ...
ગુજરાત 1600 કિ.મી. દરિયાઇ પટ્ટો ધરાવે છે. વિશ્વભરમાં દરિયા કાંઠા ઉપર ગુજરાતી અવશ્ય પરિવહન કરતો જોવા મળે છે. પછી તે ગોવા હોય...
આપણાં દેશમાં કોઈ મંત્રીની સામે ભષ્ટ્રાચારનો આક્ષેપ થાય એ કોઈ નવી વાત નથી પણ આ આક્ષેપને પગલે તે મંત્રીને મંત્રીપદ ઉપરથી હટાવાય...
કહેવાય છે કે પ્રશંસા ઈશ્વરને પણ ગમે. પછી તે સાચી કે ખોટી હોય. પરિસ્થિતિમાં માનવસમાજની તો વાત જ શી કરવી ? છેલ્લાં...
કોઈ પણ ધાર્મિક, સામાજિક કે રાજકીય પ્રસંગની ઉજવણી પછી પ્લાસ્ટિકની ચીજો જેવી કે સ્ટિક, ફ્લેગ, કેન્ડી સ્ટિક, આઈસ્ક્રીમ સ્ટિક, ડેકોરેશનના થર્મોકોલ, પ્લાસ્ટિક...
આમ દુનિયામાં સૌથી વધારે આપતી વસ્તુ ને સૌથી ઓછી લેવાતી જો કોઈ હોઈ તો એ સલાહ કેમ કે એમાં આપનાર ને સાંભળનાર...
અંકલેશ્વર: અંકલેશ્વરમાં (Ankleshwar) મુથુટ ફાઇનાન્સમાં (Muthoot Finance) રહેલું કરોડોનું સોનું (Gold) ચોરી (Theft) કરવા તસ્કરોએ ભાડા કરાર કરી દુકાન લઈ રાતે દીવાલમાં...
રવિવારના રોજ સવારની પહોરમાં ડુમસના ભજીયા ખાવા સુરતીઓ જાય કે JP અને જાનીનો લોચો અને ખમણની લાઈનમાં ઉભેલા હોય કે મઢીની ખમણીની...
હમણાં જ નાગપરમાં RSS કાર્યકરોના પ્રશિક્ષણ કાર્યક્રમના સમાપન સમારોહમાં મોહન ભાગવતે જણાવ્યું કે, હિન્દુભાઇઓએ મુસ્લિમભાઇઓ સાથે બેસીને તમામ વિવાદોનું સમાધાન કરવું જોઇએ....
એક સયુંકત કુટુંબ હતું. લગભગ 4 પેઢીથી બધા સભ્યો સાથે રહેતા હતા. કુલ મળીને 65 સભ્યો હતા. બધા એકસાથે એક સોસાયટીમાં આવેલા...
સુરત: ગુજરાત બોર્ડનાં ધોરણ 10ના પરિણામમાં સુરત જીલ્લો પ્રથમ આવ્યો છે. સૌથી વધુ સુરત જીલ્લાનું 75.64 ટકા પરિણામ નોંધાયું છે.આ સાથે જ...
નવી દિલ્હી: મોહમ્મદ પયગંબર પર ભારતીય જનતા પાર્ટીના (BJP) પ્રવક્તા નુપુર શર્માની (Nupur Sharma) વિવાદાસ્પદ ટિપ્પણીનો (Controversy Statement) મામલો મુસ્લિમ દેશ સંગઠન...
ઉત્તર પ્રદેશની શારદા યુનિવર્સિટીના એક રાજનીતિ શાસ્ત્રના એક પ્રાધ્યાપકે પોતાના વિદ્યાર્થીઓ સમક્ષ પરીક્ષામાં એક પ્રશ્ન રજૂ કર્યો હતો : ‘તમને ફાસીવાદી, નાઝીવાદ...
સુરતઃ (Surat) જહાંગીરપુરા ખાતે આવેલા એસએમસી આવાસમાં રહેતો રીક્ષાચાલક (Auto Driver) ગઈકાલે રાત્રે સામેની બિલ્ડીંગમાં રહેતા મિત્રની પત્નીને ઘરમાં એકલી સુતેલી હોવાની...
પાકિસ્તાનને મળતું ‘ફ્રી લંચ’ હવે બંધ થઈ ગયું છે. સાઉદી, અમીરાત અથવા તો અમેરિકનો અને યુરોપિયનો તરફથી કોઈ અપેક્ષા નથી. ચીનાઓએ તો...
વડોદરા : વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જનજાગૃતિ લાવવા પર્યાવરણ બચાવોના સૂત્ર સાથે વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા...
વડોદરા : થોડા સમય અગાઉ કારેલીબાગ વિસ્તારમાં આવેલા રાત્રી બજાર ખાતે કેટલાક અસામાજીક તત્વો દ્વારા મારામારી કરી શાંતી ભંગ કરી હોવાનો બનાવ...
વડોદરા : દીપક નાઇટ્રેટ કંપની જ્યાં સુધી સ્ટ્રક્ચર સ્ટેબિલિટિ રિપોર્ટ રજૂ નહી કરે ત્યાં સુધી કંપનીમાં તમામ પ્રકારનું કેમિકલ સંલગ્ન ઉત્પાદન બંધ...
વાપી, અમદાવાદ : વાપી (Vapi) જીઆઇડીસી (GIDC) સ્થિત એક કંપનીની (Company) લેબમાંથી નશીલા પદાર્થ બનાવવાનું રેકેટ (Drugs racket) અમદાવાદની એનસીબી (નાર્કોટિક્સ કન્ટ્રોલ...
વડોદરા : ડો. વિનોદરાવે તો વડોદરામાં આનેક અમુલ્ય ભેટો આપી છે જેને કારણે વડોદરા શહેરીજનોને આજ સુધી તેની હાલાકીનો સામનો કરવો પડી...
ગાંધીનગર: ગુજરાત બોર્ડનું ધો.10નું પરિણામ આજે જાહેર કરાયું છે. આ વર્ષે 65.18 ટકા પરિણામ નોંધાયું છે. સમગ્ર રાજ્યમાં સૌથી વધુ પરિણામ સુરત...
નડિયાદ: ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં રવિવારના રોજ વડોદરાથી શ્રધ્ધાળુઓને લઈને આવેલી શ્રવણ તીર્થ યાત્રાની 110 લક્ઝરી બસોના આડેધડ પાર્કિંગને કારણે ટ્રાફિકજામ...
નડિયાદ: ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલ રાજાધિરાજ શ્રી રણછોડરાયજી મંદિર બહારના મુખ્ય માર્ગના નવિનીકરણની કામગીરી હાલ ચાલી રહી છે. દરમિયાન ખોદાયેલાં...
નડિયાદ: ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલ રાજાધિરાજ શ્રી રણછોડરાયજી મંદિર બહારના મુખ્ય માર્ગના નવિનીકરણની કામગીરી હાલ ચાલી રહી છે. દરમિયાન ખોદાયેલાં...
ગાંધીનગર: ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ની પરીક્ષાનું 65.18 ટકા પરિણામ આજ રોજ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં આ વખતે સુરત જિલ્લાનું...
ખાનપુર : મહીસાગર જિલ્લાની 98 ગ્રામ પંચાયતોને પાણી પુરવઠા વિભાગની લાઇનમાંથી સીધું જોડાણ લેવા બદલ જિલ્લા વિકાસ અધિકારી કે. ડી. લાખાણી દ્વારા...
નડિયાદ: ખેડા શહેરથી ખેડા કેમ્પ જવાના રસ્તા ઉપર વળાંકમાં આવેલ એક જમીનના માલિકે રોડ માર્જીનની જગ્યા છોડ્યા વિના, મુખ્ય માર્ગને અડોઅડ માટી...
ઉત્તરાખંડ: ઉત્તરાખંડના (Uttarakhand) ઉત્તરકાશી જિલ્લામાં રવિવારે (Sunday) મુસાફરોને લઈને જતી બસ (Bus) 200 મીટર ઊંડી ખીણમાં પડી છે. માહિતી મળી આવી છે...
મુંબઈ: ભારતનો (India) સૌથી સમૃદ્ધ પરિવાર, અંબાણી તેમની ભાવિ પુત્રવધૂ રાધિકા મર્ચન્ટ માટે લગભગ બે વર્ષ પછી જિયો વર્લ્ડ સેન્ટરના (Jio World...
અમદાવાદ : કોંગ્રેસમાંથી (Congress) રાજીનામું આપ્યા બાદ ભાજપમાં (BJP) જોડાયેલા હાર્દિક પટેલ (Hardik Patel) સામે દિવસે દિવસે લોકોનો આક્રોશ વધી રહ્યો છે....
અસીમ મુનીરની નિર્દય સેના દ્વારા અત્યાચાર: POKમાં નાગરિકો પર ડ્રોન દ્વારા બોમ્બ ફેંકવામાં આવ્યા
લાંચ કેસમા ફરાર PSI મલ્લિકા પરમાર અને એએસઆઇ જય કિશન સસ્પેન્ડ
ભારત સામે ઐતિહાસિક T20 સિરીઝ જીત્યા બાદ આયર્લેન્ડના હેડ કોચ હેનરિક મલાને રાજીનામું આપ્યું, ગેરી વિલ્સન બન્યા નવા કોચ
આસામમાં રેલવે ટ્રેક પર કામ દરમિયાન કરૂણ અકસ્માત, માલગાડીની અડફેટે 2 મજૂરોના મોત, 2 ગંભીર
સાવલીના ટુંડાવ સહિતનાં ગામોમાં ‘ઝેરી રાતો’નો આતંક!
દીવા તળે અંધારું: મેયરના જ વોર્ડમાં જનતા ત્રાહિમામ, મહિનાથી નળમાં આવે છે જીવડાવાળું ગંદું પાણી!
‘સંવિધાન અને સંસ્કૃતિ પર સવાલ ઉઠાવનારા Gen Z નથી’: નીતિન નવીન
વડોદરાના ગોત્રી ઇસ્કોન મંદિરે કરતાલ-મૃદંગના નાદ સાથે શાહી સ્નાનયાત્રા મહોત્સવ ઉત્સાહભેર સંપન્ન
પશ્ચિમ બંગાળ: હિંસા અને રમખાણોને અટકાવવા વિધાનસભામાં જાહેર સલામતી બિલ પસાર
શ્રદ્ધા કપૂરની ‘ઈઠા’ નામ પર ઉઠ્યો વિવાદ: NCP અને વિઠાબાઈના પરિવારે ટાઇટલ બદલવાની કરી માંગ
બ્લડ પ્લાઝ્મા કૌભાંડમાં ચોંકાવનારા ખુલાસા: ગુજરાતની હોસ્પિટલોમાં સપ્લાયના પુરાવા નથી
UPના કાસગંજ હાઇવે નજીક ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું, મહિલા પાઇલટ ગંભીર રીતે ઘાયલ
RSS વિરૂદ્ધ ટિપ્પણીઓ પર પ્રિયાંક ખડગેને સમન્સ, કોર્ટે 21 જુલાઈ સુધીમાં જવાબ માંગ્યો
કેતન પાસેથી 1 કરોડ લઈને ચેતનને આપ્યા.. સિયા ગોયલ વિશે નવા ખુલાસા
રામ મંદિર ચોરી: 8 આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા, પોલીસે રિમાન્ડ નહીં માંગ્યા
EV ખરીદનારા માટે મોટી ખુશખબર! દિલ્હીમાં 100% રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ફી નહીં ભરવી પડે
અયોધ્યા બાર એસો.નું અલ્ટીમેટમ: ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાય 3 દિવસમાં અયોધ્યા છોડે
વાસણા-ભાયલી રોડ પર વીજ ટ્રાન્સફોર્મર પાસે વાયરોમાં શોર્ટ સર્કિટથી આગ
વડોદરા : રહેણાક મકાનમા ધમધમતુ જુગારધામ ઝડપાયુ, 9 જુગારીઓની ધરપકડ
MSUની હેડ ઓફિસ ખાતે પોલીટેકનિકના વિદ્યાર્થીઓની ત્રણ મુદ્દે રજૂઆત
સુરતના સચિન GIDCમાં વિકરાળ આગ, ફાયર કંટ્રોલરૂમની કામગીરી પર ઉઠ્યા સવાલ
સયાજીગંજમાં રીક્ષા-એક્ટિવા વચ્ચે અકસ્માતમાં રીક્ષા પલટી,મુસાફરોનો આબાદ બચાવ
શિક્ષણમાં મોટો ફેરફાર: 2027-28થી ધોરણ-9માં વ્યક્તિ અને સમાજજીવન વિષય સાથે નવું ભણતર
અમરનાથમાં ગરમીની અસર! બરફનું શિવલિંગ ઝડપથી ઓગળતા ભક્તોમાં ચિંતા
વડોદરા : ભગવાનના દર્શન વચ્ચે મંગળસૂત્ર તફડાવનાર બે મહિલા ચોર ઝડપાઈ
‘ભારત ધીરે-ધીરે અરુણાચલ ગુમાવી રહ્યું છે?’ સ્થાનિક આદિવાસીઓનો ચોંકાવનારો દાવો
આસામ-અરુણાચલમાં મેઘતાંડવ, 100થી વધુ ગામો પાણીમાં ડૂબ્યા, બ્રિજ તૂટી પડતાં જનજીવન ઠપ
મહિલા T20 વર્લ્ડ કપ 2026ના સેમિફાઇનલિસ્ટ નક્કી, જાણો કોની વચ્ચે થશે જંગ
GCAS પ્રવેશ પ્રક્રિયા: 4.80 લાખ અરજદારોમાંથી માત્ર 2.14 લાખને જ પ્રવેશ, 50% થી વધુ વિદ્યાર્થીઓ હજુ વંચિત
મુખ્યમંત્રીના હસ્તે iNDEXTbને ગિનેસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર એનાયત
વિશ્વ જેટલું રશિયા – યુક્રેન યુદ્ધની ચિંતા કરી રહેલ છે, તેટલી બલ્કે તેનાથી વિશેષ વિશ્વને સતત દુ:ખમાં ડૂબાડતા ગ્લોબલ વોર્મિંગ, કલાયમેટ ચેન્જ અને પ્રદૂષણ ક્ષેત્ર ત્રણેય બાબતે ચિંતા કરીને તેના ઇલાજો સત્વરે અપનાવવાની પહેલ કરવી એ જ વધુ જરૂરી બને છે. ગ્લોબલ વોર્મિંગના પરિણામો ઋતુચક્રમાં અનિયમિતતા, વાવાઝોડું, પૂર, લાવા, ભૂકંપ, અતિવૃષ્ટિ કે દુષ્કાળ જેવી આપત્તિઓ વધી રહી છે. ધરતી પર સતત તાપમાન વધી રહેલ છે, જેનો અનુભવ આજે આપણને થઇ રહ્યો છે. સતત પ્રદૂષણનું પ્રમાણ વધી રહેલ છે, પાણીના સ્તોત્ર, પ્રદુષિત થઇ રહ્યા છે અને સ્તોત્ર ઘટતા ગયા છે. વૃક્ષોનું નિકંદન થઇ રહેલ છે અને ઠેર ઠેર વિકાસની લ્હાયમાં ક્રોંકિટના જંગલો ઉભા થઇ રહ્યા છે.
એરિઝોના યુનિવર્સિટીના સંશોધકોના એક અહેવાલ અન્વયે છેલ્લાં 150 વર્ષમાં જેટલું ગ્લોબલ વોર્મિંગ વધ્યું છે, એટલું છેલ્લાં 24,000 વર્ષમાં પણ વધ્યું નથી. માનવજાત ખૂબ જ જોખમી તબકકામાં પહોંચી ચૂકેલ છે. 2 ચેતવણીનો સમય પણ વીતી ચૂકયો છે. ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે વિશ્વના જંગલોમાં આગની ઘટનાઓ વધતી રહેલ છે. ‘ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા’ના ડેટા પ્રમાણે દેશમાં વર્ષ 2021માં જંગલમાં અચાનક આગની 6201 દુર્ઘટનાઓ બનેલ હતી. UNO દ્વારા એક રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવેલી છે કે વિશ્વના મોટા ભાગના દેશોની સરકારોની જંગલોની મોટી આગ(દાવાનળ)ને કારણે થતાં મોત અને વેરાતા વિનાશ માટે સામનો કરવાની પૂરતી તૈયારી જ નથી.
દેશમાં દર વર્ષે 22મી એપ્રિલના રોજ ‘વિશ્વ ધરતી દિન’ ઉજવવામાં આવે છે. જેમાં ધરતી પરના માનવ જાતના અત્યાચારોની ચિંતા કરવામાં આવે છે, જેનાથી પૃથ્વી આજે ત્રાહિમામ પોકારી ગયેલ છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં પૃથ્વીને માતાના સન્માનથી નવાજવામાં આવેલ છે અને તેની ચિંતા કરવામાં આવે છે. ભગવાન શ્રીરામે લક્ષ્મણને જણાવેલ હતું કે ‘જનની જન્મ ભૂમિશ્વ સ્વર્ગાદપિ ગરિયસી’ અર્થાત માતા અને જન્મભૂમિ સ્વર્ગથી મહાન છે. ભારતીય સંસ્કૃતિમાં મનુષ્ય રાત્રે સૂઇને ઉઠયા બાદ પૃથ્વી(ધરતી)ને પહેલા પગે લાગે છે, જે પૃથ્વીની અગત્યાતા બતાવે છે. આ વિચારને વિશ્વે અપનાવવાની જરૂર છે.
સુરત – પ્રવીણ રાઠોડ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.