જયપુરઃ જૈન સમુદાય ઝારખંડમાં સમ્મેત શિખરને પર્યટન સ્થળ બનાવવા સામે દેશભરમાં વિરોધ કરી રહ્યો છે. જેમાં જૈન મુનિ સુજ્ઞેયસાગર મહારાજ પણ 25 ડિસેમ્બરથી...
નવી દિલ્હી: ભારતના (India) વિદેશ મંત્રી (External Affairs Minister) એસ. જયશંકરે (S. Jaishankar) હાલ ઓસ્ટ્રિયાના (Austria) વિદેશ મંત્રી સાથે મુલાકાત કરી હતી....
ગાંધીનગર: હાલમાં ઉતરાયણ (Uttarayana) નો તહેવાર આવી રહ્યો છે. ગુજરાત (Gujarat) માં ઉતરાયણનાં તહેવારની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. પરંતુ ઉતરાયણમાં...
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટના (Indianc Cricket) ચાહકો માટે ખુશખબર છે. લાંબા સમયથી ઈન્જર્ડ (Injured) ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) સ્વસ્થ થઈ...
નવી દિલ્હી: ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Tarak Mehta Ka Ulta Chashma) દરેક ઘરમાં રાજ કરે છે. પરંતુ જાણે આ...
સુરત: સુરતમાં (Surat) પતિની (Husband) બેવફાઈનો (Cheating) કિસ્સો સામે આવ્યો છે. ”પતિ, પત્ની ઓર વો” ના આ કિસ્સામાં રંગીન મિજાજ પતિએ બીજી...
સુરત: 21મી સદીમાં જીવન ફાસ્ટ બન્યું છે. લગ્ન જીવન પર પણ તેની અસર થઈ છે. આજના નવયુગલો વર્કિંગ કપલ તરીકે ઓળખાય છે....
ભરૂચ: ઝઘડિયા (Jhaghdiya) તાલુકામાં ફરી દીપડાએ (leopard) મહિલા પર જીવલેણ હુમલો કરતા ગામમાં ફફટાડ જોવા મળી રહ્યો છે. 8 દિવસમાં બીજી વખત...
ભાવનગર: હાલમાં ગુજરાતમાં જૈન સમાજ પડતર માંગણીઓને લઇને અનેક શહેરોમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. જૈનો રસ્તા પર ઉતરી આવ્યા છે. મુંબઈ,...
સુરત: સુરતમાં (Surat) અજીબોગરીબ ઘટના બની છે. અહીં એક સાસુ (Mother In Law) પોતાના દીકરા (Son) સાથે પુત્રવધુ (Daughter In Law) વિરુદ્ધ...
ગાંધીનગર: ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ (Gujarat Board of Secondary Education) દ્વારા વર્ષ- 2023 માટે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા (Exam) નો...
વાંસદા-સાપુતારા રોડ (Vasda Saputara Road) ઉપર આવેલું મોટી ભમતી ગામ ધીમી ગતિએ આજે પ્રગતિના (Progress) પંથે જઈ રહ્યું છે. આશરે ૨૦૦૦ની વસતી...
નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય ક્રિકેટની સાથે સાથે સ્થાનિક ક્રિકેટમાં (Cricket) પણ ખેલાડીઓ ધૂમ મચાવી રહ્યા છે. આવું જ કંઈક રણજી ટ્રોફી 2022-23ની (Ranji...
વડોદરા: ફતેપુરા મેઈન રોડ ઉપર આવેલ પૌવા વાળાની ગલીમાં વધુ એક વખત વિધર્મીને દુકાન વેચવાનો મુદ્દો સળગ્યો છે. આ વિસ્તારમાં આવેલ હીરાલાલ...
વડોદરા : વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં થયેલા એક માર્ગ અકસ્માતમાં શ્રમજીવી પરિવારના બાળકનું મોત થયું હોવાની સાથે એક વ્યક્તિને ઈજા પહોંચી હતી...
વડોદરા : વડોદરા પાલિકાની દબાણ શાખાની ટીમ નો સપાટો બોલાવ્યો હતો કલાદર્શન વિસ્તારમાં ટીપી ૩ ફાઈનલ પ્લોટ 766 માં અંદાજીત 2000 સ્કવેરફુટ...
પંજાબ: પંજાબ (Punjab) માં ખાલિસ્તાન (Khalistan) ના સમર્થનમાં ફરી એકવાર દિવાલો પર નારા લખવામાં આવ્યા છે. આ વખતે શ્રી મુક્તસર સાહિબમાં SSP...
વડોદરા : ગુજરાતના પ્રથમ મહિલા મુખ્ય સચિવ ડૉ. મંજુલા સુબ્રમણ્યમનું રવિવારે વડોદરાની એક હોસ્પિટલમાં આરોગ્ય સંબંધી સમસ્યાઓના કારણે નિધન થયું હતું. આજરોજ...
વડોદરા : જૈન સમાજના સમ્મેદ શિખરજી તરીકે ઓળખાતા મહાતીર્થ પારસનાથ પહાડને ઝારખંડ સરકારે પ્રવાસન સ્થળ જાહેર કર્યું છે.જેને લઇને દેશભરમાં જૈન સમાજ...
સુરત: સુરતના (Surat) મિની હીરાબજારમાં સેફ ડિપોઝિટ વોલ્ટમાં (Saif Deposit Walt) 7 લાખની કિંમતના હીરાનું (Diamond) પેકેટ મૂકવા જતી વખતે પેકેટ પડી...
નડિયાદ: સિનિયર સિટીજન ફૉરમ મહેમદાવાદના સંસ્થાપક ડો.મહેશભાઇ પરીખ દ્વારા 2014થી અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશન અને AMTSના અધિકારીઓ અને પદાધિકારીઓને બસ સેવા મહેમદાવાદ સુધી...
આણંદ: આણંદ શહેરમાં રખડતાં પશુઓનો ત્રાસ નવો નથી. પાલિકાના શાસકો તેમના પાંચ ટકા વોટ માટે બાકીના 95 ટકા શહેરીજનોના જીવ જોખમમાં મુકી...
આણંદ : આણંદના કરમસદ ખાતે આવેલી પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજની વર્ષ 1995ની બેચનો સ્નેહ સંમેલન યોજાયો હતો. જેમાં 55 જેટલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ...
બીલીમોરા : બીલીમોરા પાલિકા દ્વારા બનાવાતા પાર્ટી પ્લોટમાં માટી પુરાણ કરતા શાસક પક્ષના નેતા હરીશ ઓડને મળેલા પેટા કોન્ટ્રાક્ટ બાદ બીલીમોરા દલિત...
નડિયાદ: ઠાસરા તાલુકાની મોટાભાગની પ્રજા ખેતી ઉપર નિર્ભર છે. તાલુકાના ખેડૂતોએ હાલની રવી સીઝનમાં ઘઉં, ટામેટી, રાજગરો, તમાકુ સહિતના વિવિધ પાકોની ખેતી...
નડિયાદ: મહેમદાવાદના સોજાલી ગામમાં આવેલી રાષ્ટ્રીય ધરોહર રોજા રોજીની દરગાહનું હાલ રીનોવેશન ચાલી રહયું છે. આ રીનોવેશન બાદ સ્થળ પર લગાવવામાં આવનારી...
નવી દિલ્હી: ઈન્ડિગોની ફ્લાઈટમાં (Indigo Filght) ફરી એકવાર ટેક્નિકલ ખામી (Technical glitch) સર્જાતા ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ (Emergency landing) કરી તેને દિલ્હી (Delhi)...
સુરત : કેન્દ્ર સરકાર દ્વારા સકલ જૈન સમાજના પવિત્ર તિર્થ સ્થાન શ્રી સંમેત શિખરજીને તિર્થસ્થાનને ઇકો ટુરીઝમ સ્થળ જાહેર કરવામાં આવ્યું હતું...
તારીખ 27-12-22ના ‘ગુજરાતમિત્ર’માં ‘શિક્ષણ-સંસ્કાર’ કોલમના લેખક કાર્તિકેય ભટ્ટે ગુજરાતના શિક્ષણ ક્ષેત્રમાં જુદા જુદા પ્રકારની જે ગંદકીઓ પ્રવર્તી રહી છે તેનો વેધક અને...
દરેક વ્યકિત અને સમાજ પોતાના સમયથી કયાં વધુ પડતો નારાજ અથવા વધુ પડતો આત્મવિશ્વાસી હોય છે. પોતે કોઇ મહાન ઇતિહાસનો ભાગ હોય...
વડોદરાના કિશનવાડીમાં વુડાના મકાનો પાસે ભીષણ શોર્ટ સર્કિટ: આકાશમાં તણખા ઝરતા રહીશોમાં મચ્યો ફફડાટ
ડભોઇમાં ઈ.વી.એમ. ચોરીની અફવાએ મચાવ્યો હોબાળો, સ્ટ્રોંગ રૂમ સુરક્ષિત હોવાનું ખુલ્યું
હુગલીમાં TMC સાંસદ મિતાલી બાગ પર હુમલો, બંગાળ ચૂંટણીમાં તણાવ તેજ
‘વેગન-આરથી શીશમહેલ’ સુધી, બંગાળ રેલીમાં કેજરીવાલ સામે રાહુલ ગાંધી આક્રમક
ઈરાની સાંસદે કહ્યું: પાકિસ્તાન મધ્યસ્થી કરવાને લાયક નથી, તે અમેરિકાનો પક્ષ લે છે
પ્રચંડ ગરમી બાદ રાહતના સંકેત: દિલ્હી સહિત દેશના અનેક વિસ્તારોમાં હળવી વરસાદની શક્યતા
સન ફાર્માનો મેગા સોદો, રૂ. 1.10 લાખ કરોડમાં અમેરિકન કંપની ખરીદશે
બંગાળ ચૂંટણી વચ્ચે 100 દેશી બોમ્બ કેસમાં NIAની એન્ટ્રી
બેફામ ટ્રેલરે બે બાઈક સવાર યુવકોને કચડ્યા — સ્થળ પર જ કરુણ મોત
ટ્રમ્પ ઇવેન્ટ શૂટરનો મેનિફેસ્ટો બહાર
સુરત મનપાની ચૂંટણીમાં ૫૯.૩૨% મતદાન નોંધાયું
IPL 2026: રિંકુ સિંહનો ધમાકેદાર ફિનિશ, કોલકાતાએ લખનૌને સુપર ઓવરમાં હરાવી મેળવી રોમાંચક જીત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સરેરાશ ૬૦% મતદાન.૨૮મી એપ્રિલે મતગણતરી
વિશ્વમાં તણાવ, ભારત માટે ચેતવણી: શું હવે મજબૂત નીતિ આવશે?”
વડોદરા મહાનગરપાલિકાનું ફાઇનલ મતદાન 53.34 ટકા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને બિનહરીફનો ટ્રેન્ડ, લોકશાહી માટે કેટલો યોગ્ય?
અમેરિકાના ફ્રીડમ હાઉસે ભારતની લોકશાહીને ચૂંટાયેલી તાનાશાહી ગણાવી
સાયલન્સ પિરિયડ’માં ફેસબુક લાઈવ કરી આચારસંહિતાના ભંગનો કોંગ્રેસ પર ભાજપનો ગંભીર આરોપ
‘મારી સામે 36 કેસ છે, હું PM મોદીથી ડરતો નથી’, બંગાળ રેલીમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન
શું તમારા પૈસા સુરક્ષિત છે? નવા AI મોડલથી સાયબર જોખમ વધ્યું, બેંક ડેટા પર AIનો ખતરો
264 રન છતાં હાર્યું દિલ્હી, પંજાબ કિંગ્સે 265 રન ચેઝ કરીને ઇતિહાસ રચ્યો, એક ઓવર પહેલા મેચ જીતી
વડોદરા: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે CPનો એક્શન પ્લાન, 3500થી વધુ જવાનો તૈનાત
#UnfollowRaghavChadha, ભાજપમાં જોડાતા જ રાઘવ ચઢ્ઢાના 24 કલાકમાં 10 લાખ ફોલોઅર્સ ઘટ્યા
વડોદરામાં રવિવારે ‘મતદાન જંગ’, 21.95 લાખ મતદારોના હાથમાં શહેરની સત્તાની ચાવી
હૈદરાબાદનો દબદબો ચાલુ રહેશે? કમિન્સની વાપસી સાથે હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી
દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સની મેચ વખતે કેચ લેતા એન્ગિડીનું માથું જમીન સાથે અથડાયું, એમ્બ્યુલન્સમાં બહાર લઈ જવાયા
ગેસની અછત નહીં સર્જાય: સરકારે 8 લાખ ટન LPGનો જથ્થો બુક કર્યો, LPG માટે ગ્લોબલ ખરીદી શરૂ
ડીપસીકે લોન્ચ કર્યું શક્તિશાળી AI મોડલ DeepSeek V-4, OpenAI અને Google સાથે થશે સીધી ટક્કર
ભાજપે કેજરીવાલના નવા નિવાસસ્થાનના ફોટા જાહેર કર્યા: કહ્યું- તેઓ વૈભવી જીવન જીવી રહ્યા છે
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એડવાઇઝરી જાહેર કરી
જયપુરઃ જૈન સમુદાય ઝારખંડમાં સમ્મેત શિખરને પર્યટન સ્થળ બનાવવા સામે દેશભરમાં વિરોધ કરી રહ્યો છે. જેમાં જૈન મુનિ સુજ્ઞેયસાગર મહારાજ પણ 25 ડિસેમ્બરથી જયપુરના સાંગાનેરમાં આમરણાંત ઉપવાસ પર હતા. આ દરમિયાન તેઓએ પોતાનો જીવ આપી દીધો હતો. જૈન સાધુ ઝારખંડ સરકારના નિર્ણયનો વિરોધ કરી રહ્યા હતા. મંગળવારે સવારે સાંગાનેર સંઘજી મંદિરથી તેમની ડોલ યાત્રા કાઢવામાં આવી હતી. આચાર્ય સુનિલ સાગર સહિત મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો જયપુરમાં એકસાથે ચાલી રહ્યા હતા.
સમ્મેત શિખરને બચાવવા તેમણે પોતાનું બલિદાન આપ્યું: ભાગચંદ્ર જૈન
ઓલ ઈન્ડિયા જૈન બેન્કર્સ ફોરમના પ્રમુખ ભાગચંદ્ર જૈને જણાવ્યું હતું કે સંમેદ શિખરને પ્રવાસન સ્થળ જાહેર કર્યા બાદ મુનિએ આમરણાંત ઉપવાસ શરૂ કર્યા હતા. સમ્મેત શિખરને બચાવવા તેમણે પોતાનું બલિદાન આપ્યું છે. મુનિ સમ્મેત પણ શિખર સાથે સંકળાયેલા હતા. માહિતી અનુસાર જયપુરમાં જ જૈન મુનિને સમાધિ આપવામાં આવી હતી. મુનિએ સમ્મેત શિખરને બચાવવા માટે બલિદાન આપ્યું છે.

કેમ થઇ રહ્યો છે વિરોધ
ઝારખંડના ગિરિડીહમાં પારસનાથ પહાડીઓ પર બનેલ સંમેદ શિખરજી જૈન સમુદાયનું સૌથી મોટું તીર્થસ્થળ માનવામાં આવે છે. ઝારખંડ સરકારે પારસનાથ પહાડીમાં ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપવા માટે તેને પર્યટન સ્થળ બનાવવાનો નિર્ણય લીધો છે.તેનો વિરોધ થઈ રહ્યો છે. સરકાર દ્વારા આપવામાં આવેલી નોટિસમાં સમેદ શિખરજીને પર્યટન સ્થળ બનાવવાનું કહેવામાં આવ્યું છે.આ નોટિસ બાદથી જૈન સમાજના લોકો વિરોધ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે આ તેમની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડે છે.જૈન સમાજના લોકોનું કહેવું છે કે, સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, માછલી અને મરઘાં ઉછેર માટે પણ પરવાનગી આપવામાં આવી છે.
રાજસ્થાનમાં પણ વિરોધ
ઉલ્લેખનીય છે કે રાજસ્થાનના વિવિધ વિસ્તારોમાં જૈન સમાજના લોકો દ્વારા કેન્ડલ માર્ચ કાઢવામાં આવી હતી. સોમવારે મોડી સાંજે ટોંક જિલ્લામાં જૈન સમુદાયના લોકોએ કેન્ડલ માર્ચ પણ કાઢી હતી. આ કૂચમાં સેંકડો લોકો હાથમાં ‘સમ્મેત શિખર બચાવો’ ના નારા સાથે પ્લેકાર્ડ લઈને જોવા મળ્યા હતા. ખાસ વાત એ છે કે આ પદયાત્રામાં દરેક ક્ષેત્રના લોકોએ પણ ભાગ લીધો હતો. જૈન સમાજના લોકોએ સમ્મેત શિખરને જૈન તીર્થ સ્થળ તરીકે જાહેર કરવાની માંગ કરી હતી. જો માંગ નહીં સ્વીકારાય તો મોટા આંદોલનની ચેતવણી આપી છે.