છેલ્લાં બે વર્ષમાં ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં એકેય સદી નહીં ફટકારી શકનાર ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી (VIRAT KOHLI) એ કેપ્ટનશીપનો ભાર...
માનવજીવનમાં ક્યારેક ચિંતા, અકળામણ વધારે એવા પ્રસંગ-સંજોગોની અવરજવર થતી રહેવાની.ભાઈ જીવન છે! કોઈ પણ સ્થિતિ કાયમી નથી. હવે શું થશે? આવા વિચારો...
અમદાવાદની ઘાટલોડિયા બેઠક પરથી પ્રથમ વખત ધારાસભ્ય બન્યા છે ભૂપેન્દ્ર પટેલ ગુજરાતમાં નવા મુખ્ય મંત્રીને લઈને શનિવારથી શરૂ થયેલા સસ્પેન્સનો રવિવારે અંત...
ગાંધીનગર: (Gandhinagar) ગુજરાત રાજ્યના 17માં મુખ્યમંત્રી તરીકે બપોરે 2.20 કલાકે મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) શપથ લીધા. ભૂપેન્દ્ર પટેલ રાજ્યના પાંચમા...
રાજ્યના નવા મુખ્યમંત્રી (GUJARAT CM) ભૂપેન્દ્ર પટેલ શપથ લે તે પહેલાં જ કુદરતી આફત આવી પડી છે. રાજકોટ અને જામનગરમાં ધોધમાર વરસાદ...
આણંદ : આણંદ પાલિકા સમાવિષ્ટ બાકરોલ ઝોન વિભાગમાં વડતાલ રોડ પર આવેલા તળાવનું આજથી અઢી વર્ષ પહેલાં નાયબ મુખ્યમંત્રીની 4.5 કરોડની ગ્રાંટ...
નડિયાદ: ખેડા તાલુકાના ચાંદણા ગામના ખેડૂતો બોલેરો ગાડીમાં શાકભાજી ભરીને અમદાવાદ વેચવા માટે ગયા હતા.જ્યાંથી પરત આવતાં વખતે બોલેરો ગાડીનું ટાયર ફાટતાં,...
આણંદ: પેટલાદના નડિયાદ રોડ પર આવેલા જીઈબી પાસે મોડી રાતે તસ્કરોએ ગેસ કટરથી એટીએમ તોડી તેમાંથી 20. 22 લાખ રૂપિયાની રોકડ ચોરી...
વડોદરા : બે દિવસ પહેલા શહેરમાં બે કલાક સુધી પડેલા સાંબેલાધાર વરસાદને પગલે શહેરનાં મોટાભાગ વિસ્તારોમાં જળ બંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જેને...
વડોદરા : દીલ્હીથી ફરવા માટે વડોદરા આવેલી મામાની દીકરીને લગ્નની લાલચ આપીને હોટલમાં લઇ જઇ કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચરવાના કેસમાં દિલ્હીની...
વડોદરા : ડંડા પછાડી પછાડીને કાયદાનું ભાન કરાવતા વાડી પોલીસના તત્કાલિન પીઆઈ ખુદ પોતે કાયદાનું પાલન કરવાનું ભૂલી જાય છતાં ગંભીર બેદરકારીઓ...
વડોદરા : દાન સરસવાણીનો ધોધ વહાવવા માટે વડોદરા સંસ્કારી નગરી મોખરાનું સ્થાન ધરાવે છે. વડોદરા શહેરમાં રહેતા 40 વર્ષીય તરલ કુમાર મહેશ્વરી...
ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકેની રેસમા છેક સુધી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નામ આગળ હોવાનું ચર્ચાઈ રહ્યું હતું, પરંતુ અગાઉની જેમ છેલ્લી ઘડીએ...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 17 કેસ નોંધાયા છે. તો વળી બીજી બાજુ વધુ 14 દર્દીઓ સાજા થતાં રાજ્યમાં સાજા થવાનો...
સુરત: (Surat) શહેરમાં બે-ત્રણ દિવસના વિરામ બાદ સુરત જિલ્લામાં આજે સાંજે ફરી બે કલાકમાં સર્વત્ર ધોધમાર વરસાદ (Rain) નોંધાયો હતો. કામરેજમાં બે,...
ઈસ્લામાબાદ: પાકિસ્તાને (Pakistan) રવિવારે એક ડોઝિયર જાહેર કર્યુ હતું, તેનો દાવો છે કે તેમાં ભારતીય વહીવટીતંત્ર દ્વારા કાશ્મીરમાં (Kashmir) કથિત રીતે માનવાધિકાર...
અમદાવાદ: (Ahmedabad) ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષથી વિજય રૂપાણીની સરકાર હતી. આ સરકાર ડબલ રિમોટ કંટ્રોલથી ચલાવવામાં આવતી હતી. જેના કારણે સંપૂર્ણ પણે...
વાપી: (Vapi) વાપીના ભડકમોરા સૂલપડ ખાતે ટાઉન પોલીસે (Police) બાતમીના આધારે એક મકાનમાં રેડ પાડી 7.5 કિલો ગાંજાના (hashish) જથ્થા સાથે 3...
ગાંધીનગર: (Gandhinagar) ગુજરાતમાં પાંચ વર્ષ બાદ ફરી પાટીદાર (Patidar) પાવર જોવા મળશો. ચૂંટણી (Election) પહેલા પીએમ મોદીનો આ ગુજરાત માટે માસ્ટર સ્ટ્રોક...
ગાંધીનગર: (Gandhinagar) ગુજરાતમાં (Gujarat) ભાજપે (BJP) દિગ્ગજ પાટીદાર નેતા અને ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલને નવા મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય લીધો છે. શનિવારે મુખ્યમંત્રી...
ગાંધીનગર: (Gandhinagar) વિજય રૂપાણીના મુખ્યમંત્રી (Gujarat CM) પદેથી અચાનક રાજીનામાં બાદ ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા 24 કલાકની અંદર જ નવા મુખ્યમંત્રીની...
ગુજરાત ભાજપના મુખ્યમંત્રીઓમાં નરેન્દ્ર મોદી સિવાય લગભગ ત્રણેક મુખ્યમંત્રીઓ પોતાના કાર્યકાળમાં રાજીનામા ધરી દીધા છે.2001માં કચ્છના વિનાશક ભૂકંપ બાદ વહિવટી નબળાઈના કાણોસર...
ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીએ અચાનક રાજીનામું ધરી દેતાં રાજકીય ભૂકંપ સર્જાયો છે. જો કે, આ અણધાર્યું કે અચાનક ન કહેવાય. કારણ...
(1)સરકારનો વહિવટી તંત્ર પર તંત્રનો કાબુ નહીંવત હતો.(2) સચિવાલયના અધિકારીઓ પર ધાકના અભાવે ભ્રષ્ટાચારનું પ્રમાણ વધ્યું હતું.(3) અધિકારીઓ પોતાની મનમાની ચાલવતાં હતાં.(4)...
પેશાવર: અફઘાનિસ્તાનમાં નવી રચાયેલી તાલિબાન સરકારની શપથવિધિ માટેનો સમારંભ આજે ૧૧ સપ્ટેમ્બરના રોજ યોજાવાના હતો, પરંતુ તેમના કેટલાક સલાહકારો તરફથી તેમને સલાહ...
વીતેલા 25 વર્ષથી સતત સત્તાનું સુકાન સંભાળનારી ભાજપ સરકાર (BJP Government) તમામ મોરચે મળેલી નિષ્ફળતાઓને ઢાંકવા માટે માત્ર ચહેરા બદલી રહી છે,...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 16 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ વડોદરા મનપામાં 6 કેસ નોંધાયા છે. જ્યારે સુરત મનપામાં...
અફઘાનિસ્તાન (Afghanistan)માં તાલિબાન (Taliban) સરકારની રચના થતાં જ આતંક (Terror)નો અસલી ચહેરો સામે આવવા લાગ્યો છે. સરકારમાં પાંચ મોટા આતંકવાદીઓ સહિત 33 મંત્રીઓ...
સાપુતારા: (Saputara) ડાંગ (Dang) જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, શામગહાન, સાકરપાતળ, વઘઇ, પીંપરી, આહવા, બોરખલ, સુબિર, સિંગાણા, બરડીપાડા, મહાલ સહિતનાં પંથકોમાં શનિવારે સતત ત્રીજા...
નવસારી: (Navsari) ઉભરાટ (Ubhrat) જઇ રહેલા સુરતના (Surat) પરિવારની કાર કરાખટ ગામના વળાંક પાસે ફાર્મ હાઉસની દીવાલ સાથે અથડાતાં કાર ચાલકનું મોત...
વેનેઝુએલામાં વિનાશક ભૂકંપનો કહેર, હજારોના મોતની આશંકા; 1700 કિલોમીટર દૂર બ્રાઝિલ સુધી અનુભવાયા આંચકા
સાવલીમાં કેમિકલ વેસ્ટ સળગાવવાના કૌભાંડનો ફરી પર્દાફાશ
પોલો ક્લબ ચૂંટણીમાં ‘ટીમ ડેમોક્રેસી’નો ઐતિહાસિક વિજય: મેહુલ પટેલ ૩૦૦થી વધુ મતોની સરસાઈથી પ્રમુખ બન્યા
કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી,વીજ થાંભલે કામ કરતા શ્રમિકને કરંટ લાગતા ઈજાગ્રસ્ત
મંજુસર પોલીસના ASI સાથે ગેરવર્તન કરી નેમપ્લેટ પણ ખેંચી નાખી, ત્રણ શખ્સોને ડિટેઇન કરી કાર્યવાહી શરૂ
લંડન પાર્લામેન્ટ ખાતે પૂ. ગો. શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીને વર્લ્ડ બુક ઑફ રેકોર્ડ્સનો આંતરરાષ્ટ્રીય સન્માન
ફ્રાન્સમાં સ્કાયડાઇવિંગ દરમિયાન મોટો વિમાન અકસ્માત, 11 લોકોના કરુણ મોત
સાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત
વૈભવ સૂર્યવંશીને ફરી રાહ જોવી પડી, બીજી T20માં પણ ડેબ્યૂની તક મળી નહીં
કરાચીમાં આત્મઘાતી હુમલો, પાકિસ્તાન રેન્જર્સના મુખ્યાલય પાસે બ્લાસ્ટ બાદ ગોળીબાર, 4 હુમલાખોર ઠાર
ગોરવા મધુનગરમાં રેતીના કારણે બેલેન્સ જતાં ડ્રાઇવરને રોકી માર માર્યો,પથ્થર-ઇંટો મારી કારના કાચ તોડ્યા
ઉંડેરા ગામે જૂની અદાવતમાં ધિંગાણું,સમાધાનના બહાને બોલાવી યુવક પર પાઈપ વડે હુમલો
આ વખતે નિશાન તું જ હશે’… રોહિત શેટ્ટીને ફરી મળી ધમકી, 20 કરોડની ખંડણીની માંગ
72 કલાક બાદ ફરી ધ્રુજ્યું વેનેઝુએલા, મૃત્યુઆંક 1430 થયો, બચાવ કામગીરી વચ્ચે ફરી 5.6નો ભૂકંપ
સુરતમાં પાવર બેંક બ્લાસ્ટથી યુટ્યુબર શિવાની કપિલાના ઘરમાં ભીષણ આગ, ડાયમંડ પ્લે બટન સહિત લાખોનો સામાન ખાખ
ફોક્સવેગનમાં 89 વર્ષના ઈતિહાસની સૌથી મોટી છટણીની તૈયારી, 1 લાખ કર્મચારીઓની નોકરી પર ખતરો
શું વૈભવ સૂર્યવંશી ડેબ્યૂ કરશે? ભારત આજે આયર્લેન્ડ સામે બીજી T20 મેચમાં શ્રેણી બચાવવા ઉતરશે
અમેરિકા-ઈરાન યુદ્ધ ફરી ભડક્યું: બહેરીનમાં રહેણાંક ઈમારતને નુકસાન, ઈરાનના મિસાઇલ-ડ્રોન હુમલા બાદ મધ્ય પૂર્વમાં હાઈ એલર્ટ
પુણેના કેતન અગ્રવાલ હત્યા કેસમાં મોટો ખુલાસો: લોહગઢ કિલ્લા પર પોલીસે કરાવ્યું સીન રિક્રિએશન, આરોપીઓ પાસેથી સમગ્ર ઘટનાક્રમ ફરી કરાવ્યો
PM મોદીને સેશેલ્સનું સર્વોચ્ચ નાગરિક સન્માન મળ્યું, અત્યાર સુધી 34 દેશોએ સન્માન કર્યું
ઘર ખરીદનારાઓને મકાન મોડું મળ્યું હોય તો પણ બિલ્ડર પાસેથી વળતર માગી શકશો, સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો
રામ મંદિર ચઢાવા ચોરી કેસમાં મોટું એક્શન: 8 આરોપીઓના ઘરો પર પોલીસના દરોડા, તપાસ વધુ તેજ
યુપીની રાજનીતિમાં ફરી વાકયુદ્ધ તેજ;’વિકાસના નામે તો માત્ર અબ્દુલ્લાઓનો મહોલ્લો જ દેખાયો
અમેરિકા-ઈરાન વચ્ચે ફરી વધ્યો તણાવ: ટ્રમ્પની કડક ચેતવણી બાદ IRGCનો પલટવાર,અમેરિકી સૈન્ય ઠેકાણા બન્યા નિશાન
146 વર્ષમાં સૌથી સૂકો જૂન! 40%થી વધુ વરસાદની ખાધ, જાણો કયા પાંચ હવામાની કારણોએ ભારતના ચોમાસાની ગતિ રોકી દીધી
લહેરીપુરા ગેટ નીચે ‘રિલબાજી’નો રોડ શો!
ફિફા વર્લ્ડ કપ 2026: કોલંબિયા-પોર્ટુગલ વચ્ચે ગોલ,રહિત ડ્રો, છતાં બંને ટીમોનો નોકઆઉટમાં પ્રવેશ
નંબર બ્લોક કરતાં પ્રેમિકાનું અપહરણ,પછી કારમાં છરીથી હુમલો અને બોમ્બ બ્લાસ્ટ,બ્રેકઅપ બાદ પ્રેમીએ રચી ખૌફ નાક સાજિશ
પુણે કેતન મર્ડર કેસમાં સૌથી મોટો ખુલાસો:CCTV, ડિજિટલ પુરાવા અને પૂછપરછમાં ખુલ્યા ચોંકાવનારા રહસ્યો
‘લૉક અપ 2’માં પહેલા જ દિવસે જોરદાર ટકરાવ: રામ કપૂર અને શ્રેયા કાલરા વચ્ચે ઉગ્ર બોલાચાલી, રાખી સાવંતે આપી મોટી ચેતવણી‘
શ્રી રંગ અવધૂત નિવાસ ટ્રસ્ટનો સેવાયજ્ઞ, ગરીબ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી
છેલ્લાં બે વર્ષમાં ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં એકેય સદી નહીં ફટકારી શકનાર ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી (VIRAT KOHLI) એ કેપ્ટનશીપનો ભાર હળવો કરવાનો નિર્ણય લીધો હોવાની ચર્ચા રમતજગતમાં ઉઠી છે. આગામી મહિને યોજાનારા ટી20 (T-20) વર્લ્ડ કપ (WORLD CUP) બાદ કેપ્ટન વિરાટ કોહલી બેટિંગ પર ફોકસ કરવા માટે ટી20 અને વનડે ટીમની કેપ્ટનશીપ છોડે તેવી શક્યતા છે. વિરાટ કોહલીએ આ મામલે રોહિત શર્મા (ROHIT SHARMA) અને ટીમ મેનેજમેન્ટ સાથે લાંબી વાતચીત કરી છે. વિરાટ કોહલી પોતે કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરશે. વિરાટ કોહલીનું માનવું છે કે તેણે પોતાની બેટિંગ પર ફોકસ કરવા અને દુનિયાના બેસ્ટ બેટ્સમેન બનવા માટે પાછા ફરવાની જરૂર છે.

બીસીસીઆઈના (BCCI) સૂત્રોએ જણાવ્યું છે કે વિરાટ કોહલીએ રોહિત શર્મા સાથે કેપ્ટનશીપની જવાબદારી વહેંચવાનો નિર્ણય લીધો છે. વિરાટ કોહલીએ છેલ્લા કેટલાક મહિનાઓમાં રોહિત શર્મા અને ટીમ મેનેજમેન્ટ સાથે આ મુદ્દે લાંબી ચર્ચા કરી છે. આ વર્ષે ઓસ્ટ્રેલિયા પ્રવાસે ટીમ ઈન્ડિયાની જીત બાદથી આ વાતચીત ચાલી રહી હતી. ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન કોહલીએ એક ટેસ્ટ મેચ બાદ પેટરનીટી લીવ લીધી હતી. શ્રેણીની તે પ્રથમ ટેસ્ટ મેચમાં ભારત 36ના નિમ્ન સ્કોર પર ઓલઆઉટ થયું હતું, જેના પગલે ટીમની નાલેશીજનક હાર થઈ હતી. કોહલીના પેટરનીટી લીવ પર ગયા બાદ બાકીની તમામ ટેસ્ટ મેચ અજિંક્ય રહાણેની કેપ્ટનશીપમાં ભારત જીત્યું હતું. તે સમયથી જ કેપ્ટન બદલવા અંગે ચર્ચા ઉઠી હતી. આ અગાઉ ટી-20 મેચોમાં હંગામી કેપ્ટન તરીકે રોહિત શર્માનું પ્રદર્શન સારું રહ્યું છે.
ત્રણેય ફોર્મેટમાં કેપ્ટનશીપના દબાણના કારણે વિરાટ કોહલીની બેટિંગ પર અસર પડી રહી છે. છેલ્લાં બે વર્ષ દરમિયાન કોહલી ટી-20, વન-ડે અને ટેસ્ટ ત્રણેયમાંથી એકેય ફોર્મેટમાં સદી મારી શક્યો નથી. તેથી વિરાટ કોહલી પર સારું પ્રદર્શન કરવાનું દબાણ વધ્યું છે. કોહલીને પણ લાગે છે કે બધા ફોર્મેટમાં તેની બેટિંગને વધુ સમય અને વધુ ઝડપની જરૂર છે. આમ પણ 2022 અને 2023 વચ્ચે ભારત બે વર્લ્ડ કપ (વનડે અને ટી-20) રમવાનું છે, આવામાં તે વધુ જરૂરી બની જાય છે. સૂત્રોએ જણાવ્યું કે વિરાટે એવું પણ મહેસૂસ કર્યું કે તમામ ફોર્મેટમાં કેપ્ટન તરીકે તેની સમગ્ર જવાબદારીઓ તેની બેટિંગ પર ભારે અસર કરી રહી છે. તેને સ્પેસ અને ફ્રેશનેસની જરૂર છે. કારણ કે તેની પાસે ટીમને આપવા માટે હજું ઘણું બધુ છે.