અમદાવાદ : બીએપીએસ (BAPS) સ્વામિનારાયણ સંસ્થા દ્વારા પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ શતાબ્દી મહોત્સવનું આવતીકાલ તારીખ...
ગાંધીનગર : આગામી તા.19 અને 20મી ડિસેમ્બર દરમિયાન બે દિવસ માટે ગુજરાત (Gujarat) વિધાનસભાનું બે દિવસીય સત્ર મળનાર છે. સત્રના પ્રથમ દિવસે...
નવી દિલ્હી: આઇપીએલ 2023 (IPL-2023) માટે 23 ડિસેમ્બરે કોચીમાં (Kochi) યોજાનારા મિની ઓક્શન (Mini Auction) માટે કુલ 405 ખેલાડીઓને (Players) શોર્ટલિસ્ટ કરવામાં...
સુરત: (Surat) સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ (Crime Branch) દ્વારા ISI એજન્ટ સાથે સાંઠગાંઠ ધરાવનાર સુરત ખાતે રહેતા એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી...
નવી દિલ્હી: એક તરફ જયાં શ્રદ્ધા મર્ડર કેસે સમગ્ર ભારતના લોકોને હચમચાવી નાંખ્યા હતાં. ત્યાં કર્નાટકમાંથી (Karnatak) એક એવો કિસ્સો સામે આવ્યો...
નવસારી: (Navsari) નેશનલ હાઇવે (National Highway) નં. 48 ઉપર ધોળાપીપળા ઓવરબ્રિજ (Over Bridge) પાસે સફરજન ભરેલી ટ્રક ખાડીમાં ખાબકતા અકસ્માત સર્જાયો હતો....
ગાંધીનગર : ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ (Gujarat Board of Secondary Education) દ્વારા માર્ચ- 2023માં લેવાના ધોરણ 10ની પરીક્ષાના (Exam) આવેદનપત્રો રેગ્યુલર ફી...
બારડોલી: (Bardoli) આગામી 14 થી 16 ડિસેમ્બર દરમ્યાન સુરત જિલ્લામાં (Surat District) કમોસમી વરસાદ (Rain) થવાની આગાહી ગ્રામીણ કૃષિ મોસમ સેવા દ્વારા...
બિહાર: બિહારના (Bihar) મુખ્યમંત્રી (CM) અને રાજકારણના નિષ્ણાત નીતિશ કુમાર (Nitish Kumar) હંમેશા તક જોઈને ચોગ્ગા મારવા માટે જાણીતા છે. આ જ કારણ છે...
નવી દિલ્હી: ટોપ-10 અબજપતિઓની (Top 10 Billionaires) યાદીમાં (List) સૌથી મોટો ફેરફાર જોવા મળ્યો છે. એલોન મસ્ક (Elon Musk) હવે વિશ્વના સૌથી...
નવી દિલ્હી: આવકવેરો (Income Tax) મધ્યમ વર્ગથી લઈને ઉચ્ચ વર્ગ સુધીના દરેક માટે આવશ્યક કર છે, જેમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman)આ...
રાજકીય ચળવળો – પ્રવૃત્તિઓમાં નિવેદનબાજી – ભાષણખોરી અનિવાર્ય છે એવી રીતે નારેબાજી અથવા સૂત્રોચ્ચારો પણ એકદમ આવશ્યક છે. વિવિધ પોલિટિકલ પાર્ટીઓના કાર્યકરો...
આજનો ઝડપી યુગ એટલો ઝડપી થઇ ગયો છે કે લોકોને શાંતિથી જમવાનો પણ સમય મળતો નથી. તો પછી ઉંઘવાનો તો સમય જ...
મુસ્લીમ આફતાબે હિન્દુ છોકરી શ્રધ્ધાની નિર્મમ હત્યા કરીને એના શબના જેમ કોઇ કસાઇ મૃત પ્રાણીના ટૂકડા કરે એમ 35 જેટલા ટૂકડા કરી...
અમુકના ખોળામાં તો પહેલેથી જ મોતીડાના ઢગલા હોય, એટલે મરજીવા બનીને દરિયો ખેડવાનું આવતું નથી. કેટલાંક એવાં પણ હોય કે, દરિયા ખેડવાને...
દેશ ડીજીટલ ટ્રાન્ઝેકશન તરફ આગળ વધી રહ્યો છે. વડાપ્રધાનશ્રીનું સ્વપ્ન છે કે રોકડ વ્યવહારો ઓછા થાય અને કેશલેસ વ્યવહારો વધે. આનાથી આર્થિક...
ઇન્ડોનેશિયા એ વિશ્વનો સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ છે અને તેની ૮૦ ટકા જેટલી વસ્તી મુસ્લિમ છે પણ આ દેશે પોતાને...
નવી દિલ્હી: સરકારે લોકસભા (Lok Sabha) માં માહિતી આપી હતી કે રાજીવ ગાંધી ફાઉન્ડેશન (Rajiv Gandhi Foundation) અને રાજીવ ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ...
સુરત: સુરતના (Surat) મગદલ્લા ગામમાં અરેરાટીપૂર્ણ ઘટના બની છે. અહીં એક નવજાત બાળકીને (Baby) જન્મતાની સાથે જ બિલ્ડિંગ પરથી નીચે ફેંકી દઈ...
નવી દિલ્હી: બોલિવુડ (Bollywood) મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) ખરેખર શહેનશાહ છે. અમિતાભ તેમના વાસ્તવિક જીવનમાં ખૂબ જ સરળ અને દયાળુ વ્યક્તિતવ...
સુરત : વિદેશમાં બેસેલા કેટલાક ખેપાની લોકોએ આવકવેરા વિભાગના (Surat Income Tax) લોગો અને કસ્ટમર કેર સર્વિસને મળતો નંબર બોગસ ટ્વિટર એકાઉન્ટ...
નવસારી જિલ્લાનો (Navsari District) ખેરગામ તાલુકો ચીખલીમાંથી છૂટો પડ્યા બાદ એક નવી ઓળખ મેળવવા પ્રયાસ કરી રહ્યો છે. આ ખેરગામ તાલુકાનું એક...
અરુણાચલ પ્રદેશ: અરુણાચલ પ્રદેશ (Arunachal Pradesh)ના તવાંગ (Tawang)માં ભારતીય (Indian) અને ચીની (Chines) સૈનિકો (Army) વચ્ચેની અથડામણ (Clash)પર ભારતે કડક વલણ અપનાવ્યું...
સુરત(Surat): ગોતાવાલાડી પાસે બ્રિજ ઉતરતી વખતે પતંગનો (Kite) દોરો (Thread) આવી જતા બાઇક સવારનું ગળું કરાયું હતું. બાઇક સવારને સારવાર માટે સ્મીમેર...
સુરત: વર્ષ 2020-21 દરમિયાન સુરત (Surat) શહેરમાં કોરોના (Corona) મહામારીના લીધે સૈંકડો લોકોના મોત થયા હતા. આ મહામારીમાં મૃત્યુ પામેલા સ્વજનોના મૃતદેહ...
અરુણાચલ: ભારત (India) અને ચીન (China) વચ્ચે ફરી એકવાર સ્થિતિ તંગ બની છે અને અરુણાચલ પ્રદેશમાં ઘૂસવાનો પ્રયાસ કરનાર ચીની સૈનિકોને માર...
મોરબી: ગુજરાત રાજ્યના 18મા મુખ્યમંત્રી (CM) તરીકે ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) 12 ડિસેમ્બરના રોજ સોમવારે શપથગ્રહણ કર્યા હતા. ત્યારે તેમની સાથે 8...
સુરત : ખૂબ ઓછા વર્ષોમાં સિન્થેટિક કે, લેબગ્રોન (Lab Grown Diamond) રફ ડાયમંડનાં ઉત્પાદનમાં ભારતની(India) સીધી સ્પર્ધા ચીન (China) સાથે થતાં અમેરિકા...
કર્ણાટક: કર્ણાટક (Karnataka) ના રાયચુરમાં ઝિકા વાયરસ (Zika virus) નો પહેલો કેસ (Case) સામે આવ્યો છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી કે સુધાકરે જણાવ્યું...
ગાંધીનગર: ગુજરાતના 18માં મુખ્યમંત્રી (Chief Minister) તરીકે સોમવારે ભૂપેન્દ્ર પટેલે ( Bhupendra Patel) શપથગ્રહણ કર્યા હતા. તેમની સાથે 8 કેબિનેટ, 2 રાજ્ય કક્ષાના...
હુગલીમાં TMC સાંસદ મિતાલી બાગ પર હુમલો, બંગાળ ચૂંટણીમાં તણાવ તેજ
‘વેગન-આરથી શીશમહેલ’ સુધી, બંગાળ રેલીમાં કેજરીવાલ સામે રાહુલ ગાંધી આક્રમક
ઈરાની સાંસદે કહ્યું: પાકિસ્તાન મધ્યસ્થી કરવાને લાયક નથી, તે અમેરિકાનો પક્ષ લે છે
પ્રચંડ ગરમી બાદ રાહતના સંકેત: દિલ્હી સહિત દેશના અનેક વિસ્તારોમાં હળવી વરસાદની શક્યતા
સન ફાર્માનો મેગા સોદો, રૂ. 1.10 લાખ કરોડમાં અમેરિકન કંપની ખરીદશે
બંગાળ ચૂંટણી વચ્ચે 100 દેશી બોમ્બ કેસમાં NIAની એન્ટ્રી
બેફામ ટ્રેલરે બે બાઈક સવાર યુવકોને કચડ્યા — સ્થળ પર જ કરુણ મોત
ટ્રમ્પ ઇવેન્ટ શૂટરનો મેનિફેસ્ટો બહાર
સુરત મનપાની ચૂંટણીમાં ૫૯.૩૨% મતદાન નોંધાયું
IPL 2026: રિંકુ સિંહનો ધમાકેદાર ફિનિશ, કોલકાતાએ લખનૌને સુપર ઓવરમાં હરાવી મેળવી રોમાંચક જીત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સરેરાશ ૬૦% મતદાન.૨૮મી એપ્રિલે મતગણતરી
વિશ્વમાં તણાવ, ભારત માટે ચેતવણી: શું હવે મજબૂત નીતિ આવશે?”
વડોદરા મહાનગરપાલિકાનું ફાઇનલ મતદાન 53.34 ટકા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને બિનહરીફનો ટ્રેન્ડ, લોકશાહી માટે કેટલો યોગ્ય?
અમેરિકાના ફ્રીડમ હાઉસે ભારતની લોકશાહીને ચૂંટાયેલી તાનાશાહી ગણાવી
સાયલન્સ પિરિયડ’માં ફેસબુક લાઈવ કરી આચારસંહિતાના ભંગનો કોંગ્રેસ પર ભાજપનો ગંભીર આરોપ
‘મારી સામે 36 કેસ છે, હું PM મોદીથી ડરતો નથી’, બંગાળ રેલીમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન
શું તમારા પૈસા સુરક્ષિત છે? નવા AI મોડલથી સાયબર જોખમ વધ્યું, બેંક ડેટા પર AIનો ખતરો
264 રન છતાં હાર્યું દિલ્હી, પંજાબ કિંગ્સે 265 રન ચેઝ કરીને ઇતિહાસ રચ્યો, એક ઓવર પહેલા મેચ જીતી
વડોદરા: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે CPનો એક્શન પ્લાન, 3500થી વધુ જવાનો તૈનાત
#UnfollowRaghavChadha, ભાજપમાં જોડાતા જ રાઘવ ચઢ્ઢાના 24 કલાકમાં 10 લાખ ફોલોઅર્સ ઘટ્યા
વડોદરામાં રવિવારે ‘મતદાન જંગ’, 21.95 લાખ મતદારોના હાથમાં શહેરની સત્તાની ચાવી
હૈદરાબાદનો દબદબો ચાલુ રહેશે? કમિન્સની વાપસી સાથે હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી
દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સની મેચ વખતે કેચ લેતા એન્ગિડીનું માથું જમીન સાથે અથડાયું, એમ્બ્યુલન્સમાં બહાર લઈ જવાયા
ગેસની અછત નહીં સર્જાય: સરકારે 8 લાખ ટન LPGનો જથ્થો બુક કર્યો, LPG માટે ગ્લોબલ ખરીદી શરૂ
ડીપસીકે લોન્ચ કર્યું શક્તિશાળી AI મોડલ DeepSeek V-4, OpenAI અને Google સાથે થશે સીધી ટક્કર
ભાજપે કેજરીવાલના નવા નિવાસસ્થાનના ફોટા જાહેર કર્યા: કહ્યું- તેઓ વૈભવી જીવન જીવી રહ્યા છે
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એડવાઇઝરી જાહેર કરી
પશ્ચિમ રેલ્વે બાંદ્રા ટર્મિનસથી ગોરખપુર સુધી અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેન ચલાવશે
કાર્યકરોની આળસમાં લોકશાહીની મજાક: મતદારોના ઘરને બદલે કચરાના ઢગલામાં પહોંચી ચૂંટણી સ્લીપો
અમદાવાદ : બીએપીએસ (BAPS) સ્વામિનારાયણ સંસ્થા દ્વારા પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ શતાબ્દી મહોત્સવનું આવતીકાલ તારીખ 14મી ડિસેમ્બરના રોજ સાંજે વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. આ પ્રસંગે મહંત સ્વામી મહારાજ પણ ઉપસ્થિત હશે. આવતીકાલે 14મી ડિસેમ્બરના રોજ સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ વિમાની મથકે આવી પહોંચશે, ત્યાંથી જ સીધા સાંજે 5:30 વાગે પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ કાર્યક્રમ સ્થળ સરદાર પટેલ રિંગ રોડ ખાતે ઊભા કરવામાં આવેલા પ્રમુખસ્વામી મહારાજ નગર ખાતે આવી પહોંચશે. જ્યાં શાનદાર ઉદ્ઘાટન સમારંભ થશે.
અમદાવાદના એસપી રિંગ રોડ ઉપર 600 એકરની વિશાળ ભૂમિમાં તૈયાર કરવામાં આવેલા પ્રમુખ સ્વામી નગરમાં ૩૦ દિવસ સુધી વિવિધ આધ્યાત્મિક અને પ્રેરણાત્મક કાર્યક્રમ યોજાશે. પ્રમુખસ્વામી નગરમાં 30 ફૂટ ઊંચી પ્રમુખસ્વામી મહારાજની મૂર્તિ તૈયાર કરવામાં આવી છે. આ ઉપરાંત અહીં રાત્રિના સમયે ગ્લો ગાર્ડન પણ માણી શકાશે. આ નગરમાં મનોરંજક, જ્ઞાનવર્ધક, બાળનગરી, જ્યાં રંગબેરંગી જ્યોતિ ઉદ્યાન, લાઈટ એન્ડ સાઉન્ડ શો, સહિતના અનેક આકર્ષણો ઊભા કરાયા છે. 30 દિવસના મહોત્સવમાં વિવિધ સભા મંડપો ઉભા કરાયા છે. જેમાં આધ્યાત્મિક પ્રવચનો, સેમિનારો, પરિષદો, પ્રોફેશનલ સંમેલનો સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે.
15મી ડિસેમ્બરના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દેશ-વિદેશના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઇન્ટરનેશનલ કન્વેન્શન ફોર બેટર લિવિંગનો પ્રારંભ કરશે. 20 મી ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય સંવાદિતા દિન નિમિતે તમામ ધર્મના વડાઓ એકત્રિત થઈ આધ્યાત્મિક વક્તવ્ય આપશે. 21 અને 22ના રોજ અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિના ઉત્કર્ષ અંગેના કાર્યક્રમો તેમજ તે અંગેની ચર્ચા વિચારણા સામાજિક અગ્રણીઓ સાથે ભેગા મળીને કરવામાં આવશે. જેમાં સમગ્ર ભારતમાંથી જુદા જુદા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે.
25મી ડિસેમ્બરે રાષ્ટ્રીય સંત સંમેલન યોજાશે. જેમાં દેશ વિદેશના સંતો, મહંતો હાજરી આપશે. 31મી ડિસેમ્બરે ભારતની સંસ્કૃતિઓના કુલપતિઓ વિદ્વાનો, વિશેષજ્ઞ દ્વારા પરિસંવાદ યોજાશે. 3 થી 4 જાન્યુઆરીએ બાળ યુવા સંમેલનો યોજાશે. જેમાં દેશ અને દુનિયાના બાળકો યુવાનોને આકર્ષતી અનેક કૃતિઓ રજૂ કરાશે. 5 અને 10 જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય મહિલા કાર્યક્રમ યોજાશે. જેમાં મહિલાઓની સમસ્યા સંદર્ભે તેના ઉકેલ, તેમજ મહિલાઓના ઉત્થાન માટે ચર્ચા વિચારણા સાથે પરીસંવાદ યોજાશે. 6 થી 11 જાન્યુઆરીએ દુનિયાના દેશોના પ્રતિનિધિઓ, રાજનેતાઓ, રાજદુતો વગેરેની ઉપસ્થિતિમાં વૈશ્વિક ચર્ચા વિચારણા કરાશે. જ્યારે 15મી જાન્યુઆરીના રોજ આ મહોત્સવની ભવ્યાતી ભવ્ય પૂર્ણાહુતિ કરવામાં આવશે.