નવી દિલ્હી: લોકપ્રિય સીરિયલ (Popular Serial) ‘પુણ્યશ્લોક અહલ્યાબાઈ’ (Punyashloka Ahlyabai) હાલ વિવાદોના (controversy) ઘેરામાં આવી ગઈ છે. આ સિરિયલનું મુખ્ય પાત્ર રાણી...
કામરેજ: સુરત શહેરના લસકાણા (Laskana) ખાતે રહેતી લિસ્ટેડ મહિલા બુટલેગર સોનલ છના પટેલે કામરેજના દેલાડ ગામની હદમાં આવેલા અંબિકા ફાર્મમાં (Ambika Farm)...
નવીદિલ્હી : કતારમાં (Quatar) આયોજિત ફિફા વર્લ્ડ કપની (Fifa World Cup) ફૂટબોલ મેચ નિહાળવા ચાહકો અહીં આવી રહ્યા છે. જોકે ફિફા વર્લ્ડ...
યોગ ગુરુ સ્વામી રામદેવ (Yog Guru Swami Ramdev) ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. વાસ્તવમાં પુણેમાં આયોજિત યોગ શિબિર (Yoga Camp) દરમિયાન તેમણે...
નવી દિલ્હી : સૂર્ય તેના વિચિત્ર સ્વરૂપમાં જોવા મળશે જયારે એકજ દિવસમાં આંશિક, પૂર્ણ અને કંકણ આકારનું સૂર્ય ગ્રહણ (Solar Eclipse) થવા...
નવી દિલ્હી: અભિનેત્રી રિચા ચઢ્ઢા (Actress Richa Chadha) સેના વિશે કરેલી ટ્વિટને (Twitted) લઈને વિવાદોમાં ફસાતી જઈ રહી છે. ટ્વીટ બાદ બોલિવુડ...
FSSAIએ પેક્ડ ફૂડ (Packed Food) માટે નવા નિયમો બનાવ્યા છે. આ નિયમ હેઠળ ખાદ્ય ચીજોને બિનઆરોગ્યપ્રદ (Unhealthy) લેબલ કરવામાં આવશે જો તેમાં...
નવસારી: આઠ મહિના પહેલાં ન્યુઝીલેન્ડ (New zealand) સ્થાયી થવા માટે ગયેલા નવસારીના (Navsari) 34 વર્ષીય યુવકને વિદેશની ધરતી પર મોત મળ્યું છે....
પૂણે: છેલ્લાં કેટલાંક સમયથી બોલિવુડમાં એક બાદ એક અભિનેતાઓના મોત થઈ રહ્યાં છે. કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ બાદ ટીવી સિરિયલના અભિનેતા સિદ્ધાંત વીર...
સુરત:સુરતમાં (Surat) સીટી બસમાં (City Bus) આગ (Fire) લાગી જવાની વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. સુરતના કોસાડ (Kosad) ગામમાં સીટી બસમાં...
સુરત: (Surat) ધીરેધીરે વિધાનસભાની ચૂંટણીનો (Election) ટેમ્પો જામવા માંડ્યો છે. ભાજપ દ્વારા પોતાના અનેક સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારી દેવામાં આવ્યા છે. આ...
સુરત: સુરતમાં (Surat) એક ચોંકાવનારી ઘટના બની છે. અહીં 15 વર્ષના પુત્રએ પોતાના જ પિતા પર ચપ્પુથી હુમલો (Son Attack on Father)...
નવી દિલ્હી: T-20 વર્લ્ડકપમાં (T20 WorldCup) ખરાબ પ્રદર્શન બાદ તા. 25મી નવેમ્બરે એડિલેડમાં રમાયેલી પહેલી વન-ડે મેચમાં 306નો વિશાળ સ્કોર બનાવ્યા બાદ...
નવી દિલ્હી: કતારમાં FIFA વર્લ્ડ કપ (FIFA World Cup) ચાલી રહ્યો છે. આખી દુનિયાની નજર અત્યારે કતાર પર ટકેલી છે. ટૂર્નામેન્ટ (tournament)...
ગાંધીનગર: (Gandhinagar) ગુજરાત વિધાનસભા ચુંટણીના (Election) 5 દિવસ પહેલા ભાજપે (BJP) પોતાનું ‘સંકલ્પ પત્ર’ (ચૂંટણી ઢંઢેરો) જાહેર કર્યો છે. આજે એટલેકે શનિવારે...
વડોદરા: વડોદરા ગ્રામ્ય એસઓજીની ટીમે વાઘોડિયા રોડ પર ખટંબા ગામના બસ સ્ટેન્ડ પાસેથી એક દેશી બનાવની પિસ્તોલ અને એક કારતૂસ સાથે એક...
નવી દિલ્હી: ISROએ દુનિયામાં આત્મનિર્ભર ભારતની એક છાપ ઊભી કરી છે. ISROએ છેલ્લા કેટલા સમયથી અનોખી સિદ્ધિઓથી ભારતનું નામ વિશ્વમાં રોશન કરી...
દાહોદ: દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં ગૃહમંત્રી અમિત શાહ આવ્યાં હતાં અને જંગી જન સભાને સંબોધી હતી. પોતાના ભાષણમાં અમિત શાહે કોંગ્રેસ પર...
વડોદરા: વડોદરા શહેરમાં સ્વચ્છતા અભિયાન હેઠળ લોકોમાં જનજાગૃતિ લાવવા માટે અનેક કાર્યક્રમો કરવામાં આવ્યા.પરંતુ પાલિકાના ચૂંટણી વોર્ડ નંબર 14માં સ્વચ્છતા અભિયાનના લીરેલીરા...
આજકાલ ભારતમાં બાળકોને કોડિંગ શીખવવાનો ક્રેઝ ચાલુ થયો છે, તેની પાછળ કોડિંગના જોબમાં થતી લખલૂંટ કમાણી છે. દક્ષિણ ગુજરાતના નાના શહેરનો ૨૧...
નડિયાદ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મહુધા વિધાનસભામાં સમાવિષ્ટ આડીનાર ખાતે વિજય સંકલ્પ સંમેલનમાં આવી પહોંચ્યા હતા. શાહે જંગી જનસભાના સંબોધનમાં કોંગ્રેસને...
વિરપુર : વિરપુરમાં ફાયર બ્રિગેડના અભાવથી નાના અને મધ્યવર્ગના પરિવારનોને આગના સમયે ભારે નુકશાની વેઠવી પડી રહી છે. કેવડિયાના મકાનમાં લાગેલી આગમાં...
ક્રોપ ટોપની એક ખાસિયત એ છે કે એને સાડી અને લહેંગા જેવા ટ્રેડિશનલ આઉટફિટ્સ સાથે પણ સ્ટાઇલ કરી શકાય છે. ક્રોપ ટોપની...
ચૂંટણી એટલે લોકશાહીનું પર્વ. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. એક બાજુ અલગ-અલગ પાર્ટીના કેન્ડીડેટ પ્રચારમાં વ્યસ્ત છે તો બીજી...
નવી દિલ્હી: રશિયા (Russia) -યુક્રેન (Ukraine) યુદ્ધને (War) લગભગ 5થી વધુ મહિનાઓ વીતી ગયા છે છતાં પણ આ બંને દેશો વચ્ચે સમાધાન...
કોલેજમાં બી.કોમમાં ભણતો પુત્ર સારા માર્કસથી પાસ થયો. ઘરમાં બધાની વચ્ચે પિતાજીને ઉત્સાહથી માર્કશીટ બતાવી કહ્યું- ‘પિતાજી, હું બી.કોમમાં ફર્સ્ટ કલાસ સાથે...
આખી જિંદગી ચડાવ – ઉતાર, પૈસા કમાવા અને પચાવવાની ભાંજગડ, બાળકોના સુખ માટેની દોડાદોડીમાં ક્યારે આપણા દાંત નબળા પડવા માંડ્યા, સડો થવા...
હેઝલ અને એની મમ્મી મળવા આવ્યાં. હેઝલ ખૂબ જ કન્ફયુઝડ છે, ગભરાયેલી છે, શું કરવું તે નકકી નથી કરી શકતી, બસ મળવું...
એક વાર એક ધનવાન (?) શેઠ, કોઇ અંતરિયાળ ગામના ઝૂંપડાવાસી એક ગરીબ માણસ પાસે (મદદ કરવા નહીં, પણ મદદ માંગવા માટે) ગયા....
વહીવટ સાથે સીધા સંકળાયેલા સૌએ એ વાતની નોંધ લેવી રહે, (સરકારી વહીવટ) તલાટીનું 7-12, પોલીસનો શક, નિષ્ણાતનો અભિપ્રાય અને મેજીસ્ટ્રેટનું માનવું. આ...
આશાતાઈને શ્રદ્ઘાંજલિ આપવા મુંબઈ ઈન્ડિયન્સ કાળી પટ્ટી પહેરી મેદાનમાં ઉતરશે, વિરાટ કોહલીની નજર મેગા રેકોર્ડ પર
સ્ટાર ક્રિકેટર સાથે આશા ભોંસલેનું ગીત એક વિશાળ ચાર્ટબસ્ટર બન્યું, આજે પણ ચાહકોમાં છે પ્રિય..
મહાકુંભ ગર્લ મોનાલિસા ગાયબ? પતિ કરી રહ્યો છે અજમેર-જોધપુરમાં શોધખોળનો દાવો, વીડિયો વાયરલ
SSG હોસ્પિટલના કેન્ટીન પાસે ‘જાડિયો’ તરીકે ઓળખાતા શખ્સનો મૃતદેહ મળ્યો
માંજલપુરમાં મહાપ્રભુજી ઉત્સવ નિમિત્તે આવતી કાલે (૧૩ એપ્રિલે) ભવ્ય શોભાયાત્રા નીકળશે
ખાસ સત્ર પહેલાં ભાજપ સક્રિય, સાંસદો માટે થ્રી-લાઇન વ્હિપ, તમામ MPs ને 16–18 એપ્રિલ હાજરી ફરજિયાત
9 વર્ષની ઉંમરે પિતા ગુમાવ્યા, પુત્રી-પુત્રનું મૃત્યુ જોયું.. આશા ભોંસલે સંગીતનો વિશાળ વારસો છોડી ગયા
તાપી બ્રિજ પર જ રવિવારી બજાર: પાલિકા-પોલીસ સામે દબાણકારોનો ખુલ્લો પડકાર
સરથાણા બ્રિજ પર બસ અને કાર વચ્ચે ટક્કર, સદનસીબે કોઈ જાનહાનિ નહીં, અકસ્માતથી બ્રિજ પર અવરજવર બંધ જેવી સ્થિતિ
તીવ્ર દુર્ગંધ મારતા કેમિકલને નંદેસરી જીઆઈડીસીની કાંસમાં ગેરકાયદેસર નિકાલ કરવાનું કૌભાંડ ઝડપાયું
ઈસ્લામાબાદ વાટાઘાટો બાદ તેહરાને પાકિસ્તાનનો આભાર માન્યો, કહ્યું- US વિશ્વાસ મેળવવામાં નિષ્ફળ
વડોદરા ભાજપમાં ‘ડેમેજ કંટ્રોલ’ મોડ: હર્ષ સંઘવીએ ખાનગી હોટલમાં દિગ્ગજો સાથે યોજી ગુપ્ત બેઠક
વડોદરા : પેન્શનર લાઈફ સર્ટિફિકેટના બહાને નિવૃત્ત મેનેજર સાથે રૂ.10 લાખની ઠગાઈ
વડોદરા ભાજપમાં પૂર્વ પ્રમુખની વિસ્ફોટક પોસ્ટ- “મારું ઘર ભાજપનું ઘર, પણ કોઈએ ઘરે આવવું નહીં”
લખનઊ-ગુજરાત વચ્ચે હાઈ વોલ્ટેજ મેચ, કોણ મારશે બાજી? પિચ બનશે ગેમ ચેન્જર
ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી, વૈશ્વિક ઉર્જા સંકટના ભય વચ્ચે બે સુપર ટેન્કરો પાછા વળ્યા, ભારતના 15 જહાજો હજુ પણ છે ફસાયેલા
બંગાળ ચૂંટણી પહેલા NIAની મોટી કાર્યવાહી, TMC નેતાઓને નોટિસ, નંદીગ્રામ કેસમાં તપાસ તેજ
600 વર્ષ જૂની સેવાસી વાવના પથ્થરોમાં ફરી પ્રાણ ફૂંકશે વડોદરાવાસીઓ, કમિશનરની અનોખી પહેલ
એબીવીપીના કલ્ચરલ કાર્યક્રમમાં વિદ્યાર્થિનીના ડાન્સનો વીડિયો વાયરલ,સંસ્કાર પર ઉઠ્યા સવાલ
મહારાષ્ટ્રમાં ફિલ્મી ઢબે સહ્યાદ્રિ એક્સપ્રેસમાં કરોડોની લૂંટ
લાઇવ હેલ્થ અપડેટ: 92 વર્ષની Asha Bhosle હોસ્પિટલમાં ભરતી
કોણ છે આશા ભોસલેની પૌત્રી જનાઈ ભોસલે? હવે મોટા બજેટની ઐતિહાસિક ફિલ્મથી કરશે ગ્રાન્ડ ડેબ્યુ
ગોત્રી ઓમ હાઉસિંગ સોસાયટીમાં એકલવાયું જીવન ગુજારતા યુવાનનું શંકાસ્પદ મોત
વૈભવ સૂર્યવંશી માટે સૌથી મોટો ખતરો શું? Kieron Pollardની ચેતવણી ચર્ચામાં
Vivo T5 Pro 5G લોન્ચ પહેલાં જ ચર્ચામાં
ઈરાન-ઇઝરાયેલ યુદ્ધ વચ્ચે ભારત સરકારનો મોટો નિર્ણય: ડીઝલ એક્સપોર્ટ ડ્યુટી ₹55.5 અને જેટ ફ્યુઅલ ₹42 પ્રતિ લિટર સુધી વધારાઈ
Ambedkar Jayanti 2026: 14 એપ્રિલે રાષ્ટ્રીય જાહેર રજા, જાણો ઈતિહાસ, મહત્વ અને શું રહેશે બંધ-ખુલ્લું
કુનો નેશનલ પાર્કમાં ખુશખબર: ભારતીય જન્મેલી ચિત્તી ‘KGP-2’એ આપ્યા 4 બચ્ચાંને જન્મ
અમેરિકા-ઈરાન શાંતિ ચર્ચા નિષ્ફળ
CSKની IPL 2026માં પહેલી જીત: Sanju Samsonની શાનદાર સદીથી દિલ્હી કેપિટલ્સ પર 23 રનની જીત
નવી દિલ્હી: લોકપ્રિય સીરિયલ (Popular Serial) ‘પુણ્યશ્લોક અહલ્યાબાઈ’ (Punyashloka Ahlyabai) હાલ વિવાદોના (controversy) ઘેરામાં આવી ગઈ છે. આ સિરિયલનું મુખ્ય પાત્ર રાણી અહલ્યાબાઈ છે.જેમાં મહારાજા સૂરજમલનો પણ ઉલ્લેખ થયો છે. પરંતુ હવે આ સીરિયલમાં ખોટા તથ્યો બતાવવાને લઇ તે વિવાદમાં આવી ગઈ છે. 17 નવેમ્બરના રોજ પ્રસારિત થયેલા એક એપિસોડમાં મહારાજા સૂરજમલને કાયર બતાવવામાં આવ્યા હતા.ત્યારબાદ હરિયાણા અને રાજસ્થાનમાં ઘણી જગ્યાએ સીરિયલના નિર્માતાઓ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે.
કયા કારણોથી વિવાદ જાગ્યો છે ?
જાણકારો કહી રહ્યા છે કે પાણીપતમાં થયેલ યુદ્ધમાં જયારે પેશવા ખંડેરાવ હાર્યા હતા ત્યારે તેમની પત્ની,બાળકો અને સેનાને મહારાજા સુરાજમલે તેમને તેમના રાજ્યમાં શરણ આપી હતી.અને આ વાક્યા પછી પણ ‘પુણ્યશોલક અહલ્યા બાઈ’માં મહારાજ સુરાજમલને કાયર તરીકે દર્શાવવામાં આવ્યા છે.આ જ કારણો ને લઇ રાજસ્થાન અને હરિયાણાના લોકો ભડકી ગયા છે.રાજસ્થાનના ભરતપુરના પોલીસ મથકમાં સિરિયલના નિર્માતા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
સરકાર પાસે કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી
મળતી માહિતી મુજબ, ‘અહલ્યાબાઈ’ સિરિયલના નિર્માતા જેક્સન સેઠી વિરુદ્ધ હરિયાણા ઉપરાંત રાજસ્થાનમાં ઘણી જગ્યાએ પોલીસ ફરિયાદો દાખલ કરવામાં આવી છે. આ સિવાય સાંસદ હનુમાન બેનીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સૂચના અને પ્રસારણ મંત્રીને સીરિયલના નિર્માતાઓ સામે કાર્યવાહી કરવા જણાવ્યું છે. તેમણે સરકારને પત્ર લખ્યો છે. તે જ સમયે, રાજસ્થાનના કેબિનેટ મંત્રી વિશ્વેન્દ્ર સિંહ પણ ‘પુણ્યશ્લોક અહલ્યાબાઈ’ સામે ઉભા છે. એવો દાવો કરવામાં આવે છે કે વિશ્વેન્દ્ર સિંહ સૂરજમલના પરિવાર સાથે સંબંધિત છે.
રાજ્યપાલે પણ આપ્યું નિવેદન
ઘણા સ્થાનિક સંગઠનોએ પણ રાજ્યપાલ કલરાજ મિશ્રા પાસે સિરિયલના નિર્માતાઓ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી છે. સંગઠનોએ રાજ્યપાલને આવેદનપત્ર આપ્યું છે. આ સાથે જ રાજ્યપાલ કલરાજ મિશ્રાએ પણ આ સીરિયલમાં બતાવવામાં આવેલા ખોટા તથ્યો પર નિવેદન આપ્યું છે. તેમણે તેમના એક સંબોધનમાં આ સિરિયલનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે મહારાજા સૂરજ માલે તેમના જીવનકાળમાં 80 યુદ્ધો લડ્યા અને તે તમામ જીત્યા. મહારાજા સૂરજમલ ક્યારેય કોઈ યુદ્ધ હાર્યા ન હતા.