ગાંધીનગર: રાજકોટમાં (Rajkot) મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલ તથા ભાજપના (BJP) પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની ઉપસ્થિતિમાં શુક્રવારે બે કિલોમીટર લાંબી તિરંગા યાત્રા...
નવી દિલ્હી: દિગ્ગજ માજી ફૂટબોલર બાઇચૂંગ ભુટિયા (Baichung Bhutia) અને સંદેશ ઝિંગન સહિતના ભારતના માજી અને હાલના ફૂટબોલરોએ શુક્રવારે સુપ્રીમ કોર્ટના આદેશ(Supreme...
નવી દિલ્હી: જાણીતા લેખક સલમાન રશ્દી પર શુક્રવારે (Friday) હુમલો (Attack) કરવામાં આવ્યો જ્યારે તેઓ પશ્ચિમી ન્યૂયોર્કમાં એક કાર્યક્રમમાં લેક્ચર (Lecture) આપવાના...
નવી દિલ્હી: એક વર્ષ પહેલા વિરાટ કોહલીના (Virat Kohli) ટીમમાં સ્થાન અંગે સવાલ (Question) કરવાનો કોઇને વિચાર સુદ્ધા આવતો નહોતો અને હાલમાં...
સુરત : ઉધનામાં (Udhana) યુનિયન બેંકમાં (Bank) રૂપિયા જમા કરાવવા ગયેલા પૂજારીને બે ગઠિયાઓ ભેટી ગયા હતા. બંને ઠગબાજોએ મુંબઇથી (Mumbai) શેઠ...
મુંબઈ: થોડા દિવસો પહેલા બોલિવુડ (Bollywood) એકટર રણવીર સિંહનું ન્યૂડ ફોટોશૂટ (Nude Photoshoot) ખૂબ જ વાયરલ થયું હતું. જેને લઈને બોલિવુડ એકટર...
વલસાડ : વલસાડ (valsad )તાલુકાના નંદાવલા ગામે(Nandvala village) લાડલી હોટલની પાછળ આવેલા પ્લાસ્ટિકના ગોડાઉનમાં (Plastic godown) આજરોજ વહેલી સવારે (Early Morning) આગ...
નવી દિલ્હી: ભારત (India) સરકાર દેશની નિકાસ (Export) વધારવા માટે ભરપૂર પ્રયાસ કરી રહી છે. સરકારને આમાં સફળતા પણ મળી રહી છે,...
રાજકોટ: તહેવારોની (Festival) મોસમ શરૂ થઈ ગઈ છે. મહિનાના અંતે ગણેશ ચતુર્થી આવી રહી છે. હાલ મળતી માહિતી મુજબ રાજકોટ (Rajkot) પોલીસ...
વલસાડ : વલસાડના (Valsad) તિથલનો દરિયો (Thitha Sea) ભરતીના કારણે આજે તોફાની બનતા ભરતીના મોજા ( waves) પથ્થર સાથે અથડાઈને ૧૦ થી...
નવી દિલ્હી: પાકિસ્તાનના (Pakistan) નવા યુદ્ધ જહાજ PNS તૈમુરે શુક્રવારે શ્રીલંકાના (SriLanka) કોલંબો પોર્ટ પર પહોચ્યું હતું. શ્રીલંકામાં આ યુદ્ધ જહાજનું (Warship)...
સુરત : છેલ્લા ઘણા સમયથી કાંકરાપાર ડેમની (Kakrapar Dem ) ઓવરફ્લોની (overflow) સ્થિતમાં મુકાઈ ગયો છે. જેથી તંત્ર (system) હવે સતત હાઈએલર્ટ...
નવી દિલ્હીઃ વિશ્વભરના બાળકો માટે પ્રખ્યાત જોન્સન એન્ડ જોન્સન(Johnson & Johnson) કંપનીનો ટેલ્કમ બેબી પાવડર(Baby powder) આવતા વર્ષે 2023 સુધીમાં સંપૂર્ણપણે બંધ...
બેંગ્લોર(Bangalore): બેંગ્લોરથી માલદીવ (Maldives) જઈ રહેલી ગો ફર્સ્ટ (GoFirst) એરક્રાફ્ટમાં એન્જિનમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. એલાર્મનું એન્જિન ઓવરહિટ થતાં ઉતાવળમાં વિમાનને કોઈમ્બતુર...
સુરત : ત્રિ દિવસિય તિરંગા મહોત્સવની (Tricolor festival) અનેરી ઉર્જાનો સંચાર સુરતી લાલાઓમાં દેખાઈ રહ્યો છે. તારીખ 12 ઓગષ્ટ થી શરૂ થઇ...
જમ્મુ(Jammu): જમ્મુ-કાશ્મીરનાં અનંતનાગ(Anantnag) જિલ્લાના બિજબિહાર વિસ્તારમાં પોલીસ અને CRPFની સંયુક્ત પાર્ટી પર આતંકી હુમલો(Terrorist Attack) થયો છે. કહેવામાં આવી રહ્યું છે કે...
અમદાવાદ: આગામી નવરાત્રિમાં અમદાવાદીઓ (Ahmadabad) માટે સારા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં મેટ્રો ટ્રેન (Metro Train) ફેઝ-1નો ટ્રાયલ રન અંતિમ તબક્કામાં છે....
મધ્યપ્રદેશ: નૂપુર શર્મા(Nupur Sharma)ની પયગંબર મુહમ્મદ(Prophet Muhammad) પરની વિવાદાસ્પદ ટિપ્પણી શાંત થતી જણાતી નથી. આ જ કારણ છે કે બુધવારે રાત્રે મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના...
સુરત(Surat) : સુરતના સહરાદરવાજા રેલવે ટ્રેકની (Railway Track) ઉપર બનેલા મલ્ટી લેયર ફ્લાય ઓવર બ્રિજ (Multi Layer Fly Over Bridge) પર ગુરુવારે...
વડોદરા: વડોદરા શહેરના સમાં સાવલી રોડ પરથી દરરોજ લાખો વાહનની અવર જવર થતી હોય છે તેવામાં શહેરના સમા સાવલી રોડ પર સુરતના...
વડોદર: પંજાબના પંજાબી સિંગર સિધ્ધુ મુસેવાલાની હત્યાના ચકચારભર્યા બનાવમાં વોન્ટેડ જાહેર કરાયેલા કેનેડા રહેતો માસ્ટર માઇન્ડ ગોલ્ડી બરારના નામે પંજાબના ડોક્ટરો તેમજ...
વડોદરા: વડોદરા શહેરમાં ભાઇ-બહેનના પવિત્ર તહેવારનો પ્રેમનો પર્વ એટલે રક્ષાબંધન. રક્ષાબંધનની ઉત્સાહ અને ઉમંગ સાથે શહેરીજનોએ ઉજવણી કરી હતી. જયારે વડોદરાની મધ્યસ્થન...
લુણાવાડા : લુણાવાડાની કોેટેજ હોસ્પિટલ પાસે આવેલી સરકારી ખરાબાની જમીનમાં વરસોથી રહેતા વણઝારા પરિવારોએ જમીન રેગ્યુલરાઇઝ કરવા દરખાસ્ત કરી હતી. જોકે, આ...
મુંબઈ: ટીવી જગતની સૌથી લોકપ્રિય સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ને (TMKOC) હવે નવા દયાબેન (DayaBen) મળી ગયા છે. ઘણા દિવસોથી એવી...
નર્મદા: ગુજરાતની જીવાદોરીસમાન નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. દર કલાકે સપાટીમાં ધરખમ વધારો નોંધાઈ રહ્યો છે. હાલ ડેમની જળ...
નવી દિલ્હી: દેશમાં એક તરફ ક્રિપ્ટો કરન્સી(Crypto currency)ને કાનૂની માન્યતા આપવા અંગે સરકાર(Government) દ્વિધામાં છે અને બીજી તરફ રિઝર્વ બેન્ક(RBI) દ્વારા ક્રિપ્ટો...
દમણ(Daman) : અમરેલીના જાફરાબાદના બંદરેથી ઉપડેલી માછીમારોની (Fisherman) એક બોટ (Boat) દમણના ઘૂઘવાતા દરિયામાં (Sea) ફસાઈ ગઈ છે. દમણ કોસ્ટ ગાર્ડ (Coast...
નવી દિલ્હી: સ્વતંત્રતા દિવસ આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. 15મી ઓગસ્ટને લઈ આતંકવાદી હુમલા(terrorist attack)નો ભય સેવાઈ રહ્યો છે. ખાસ કરીને...
સુરત: સુરતમાં (Surat) વધુ એક દોડતી કાર (Car) સળગી (Fire) હોવાની ઘટના સામે આવી છે. શુક્રવારે વહેલી સવારે પરવત પાટિયા (Parvat Patia)...
સુરત (Surat): મહારાષ્ટ્રમાં (Maharashtra) ભારે વરસાદને (Heavy Rain) પગલે ઉકાઈ ડેમમાં (Ukai Dam) પાણીની આવકમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. ડેમનું રૂલ...
મૂળ દિલ્હીની પરણીતાને દહેજ માટે સાસરીયાઓએ બેરહેમી પૂર્વક માર મારતા આખરે માંજલપુર પોલીસે ફરિયાદ નોધી
સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં સિટી બસ સ્ટેન્ડો પાસે દબાણોને કારણે લોકો જોખમી રીતે બસમાં સવારી કરવા મજબૂર
વીણા ગામમાં ઝાડા-ઉલ્ટીના કેસ મામલે આરોગ્ય પ્રશાસન સતર્ક
કોઠંબામાં વૃદ્ધા પર હુમલો કરી ચાંદીના કડલાં લૂંટી લીધાં
વિદ્યાનગર તરફ જતાં માર્ગો પ્રતિબંધિત જાહેર કરાયાં
આઇપીએલ પર સટ્ટો રમવા આઈડી આપનાર શખ્સ કારેલીબાગમાંથી ઝડપાયો
વડોદરામાંથી જુગાર રમતા 17 ખેલી ઝડપાયાં
હરણી બોટકાંડની દુર્ઘટના બાદ પણ તંત્રે બોધપાઠ ન લીધો?
મંત્રોચ્ચાર અને અગ્નિના સાત ફેરા લીધા વિના લગ્ન માન્ય નહીં: સુપ્રીમ કોર્ટ
વડોદરા : ઓનલાઇન પાર્ટ ટાઇમ જોબ આપવાના બહાને રૂ.6.93 લાખ પડાવનાર ઠગ ઝડપાયો
માનસિક અસ્વસ્થ આયુર્વેદિક તબીબે જાતે જ પોતાના હાથમાં સર્જીકલ બ્લેડ અને ઈન્જેકશન મારતા મોત
સુરતનું એશિયામાં ગૌરવ વધ્યું: મહેંદીકૃત રામાયણને એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું
મોદી બે દિવસ ગુજરાતમાં: ડીસામાં કહ્યું, દાળ-ભાત ખાવાવાળો શું કરી શકે છે એ દેખાડી દેશે…
ભાજપના ઉમેદવાર બિનહરિફ ચૂંટાયા છતાં સુરતમાં થશે ચૂંટણી?, જાણો કલેક્ટરે શું કહ્યું…
T20 વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયાની ટીમની જાહેરાત, આ IPL સ્ટારને નહીં મળી તક
સિધ્ધુ મૂસેવાલા મર્ડર કેસનો માસ્ટર માઇન્ડ ગોલ્ડી અમેરિકામાં ઠાર
પાંજરાપોળની જમીન પરનો ભાજપના કોર્પોરેટરનો દાવો કોર્ટે ફગાવ્યો
સુરતની મહિલા કોન્સ્ટેબલને આપઘાત માટે મજબૂર કરનાર દગાખોર પ્રેમી પકડાયો
સલમાન ખાન ફાયરિંગ કેસના આરોપીએ લોકઅપમાં આપઘાત કર્યો
બે પતિ સાથે ડિવોર્સ બાદ શ્વેતા તિવારી 10 વર્ષ નાના આ એક્ટરને કરી રહી છે ડેટ? શું છે સચ્ચાઈ..
મુરાદાબાદમાં મોટી દુર્ઘટના ટળી, 80 કિ.મી.ની સ્પીડે ટ્રેન દોડતી હતી ત્યારે પાટા પર 100 કિલોનો પત્થર…
‘અનુપમા’ની ભાજપમાં એન્ટ્રી, સિરીયલ બાદ રાજનીતીમાં આવી રૂપાલી ગાંગુલી
‘પોર્ન સ્ટાર’ મામલે ટ્રમ્પ દોષિત જાહેર, કોર્ટે 7 લાખનો દંડ અને આદેશનું પાલન ન થાય તો અરેસ્ટની ચીમકી આપી
માંગરોળના આંબાવાડી પાસે બેફામ દોડતી ટ્રકે બળદ ગાડાને અડફેટે લીધા, 3 બળદ 1 યુવકનું મોત
‘કોવીશિલ્ડ લેનારાઓએ ચિંતા કરવાની જરૂર નથી, 6 મહિનામાં જ…’- એસ્ટ્રાઝેનેકાના ડોક્ટરોએ કર્યો ખુલાસો
આઝાદી પહેલાંના 127 વર્ષ જૂના ભારતના બિઝનેસ ગ્રુપ ગોદરેજમાં ભાગલા પડ્યા, જાણો કોને શું મળ્યું?
કેનેડાની સરકારે નિયમ બદલ્યો, હવે વિદેશી વિદ્યાર્થી અઠવાડિયામાં માત્ર આટલા કલાક કામ કરી શકશે
હાર્દિક પંડ્યાને BCCIએ ફટકાર્યો 24 લાખનો દંડ, MIની આખી ટીમને પણ કડક સજા
કોવિશિલ્ડ વેક્સીન અંગે કંપનીના ખુલાસા બાદ સુરતના 38 લાખ લોકો ચિંતામાં મુકાયા
વડોદરા : લારી બંધ કરાવવા ગયેલી સયાજીગંજ પોલીસે આમલેટની લારીવાળા યુવકને માર માર્યા બાદ રોડ ઉપર ઢસેડ્યો
ગાંધીનગર: રાજકોટમાં (Rajkot) મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલ તથા ભાજપના (BJP) પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની ઉપસ્થિતિમાં શુક્રવારે બે કિલોમીટર લાંબી તિરંગા યાત્રા યોજાઈ હતી. તિરંગા યાત્રાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટના બહુમાળી ભવન ચોક ખાતેથી સવારે ૯ કલાકે ફલેગ ઓફ દ્વારા પ્રસ્થાન કરાવી હતી. મુખ્યમંત્રીએ બહુમાળી ભવન સ્થિત સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી, તેમણે જણાવ્યું હતું કે, આપણો દેશ અમૃતકાળમાં પ્રવેશી રહ્યો છે ત્યારે સૌ દેશવાસીઓ માટે તિરંગા યાત્રાએ દેશભક્તિનો અમૂલ્ય અવસર છે. આ અવસરે દેશના અને રાજ્યના પ્રત્યેક નાગરિક ખભે-ખભો મિલાવીને દેશની પ્રગતિમાં સહભાગી થાય. કોઇ પણ પ્રકારના ભેદભાવ વગર રાષ્ટ્રીય પર્વની ઉજવણી એ ભારતની ઐતિહાસિક ધરોહર છે, એમ જણાવતાં મુખ્યમંત્રીએ તિરંગા યાત્રામાં સામેલ થયેલા તમામ નાગરિકોને આવકાર્યા હતા. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ તિરંગા યાત્રામાં જોડાયેલા તમામ નાગરિકોને નશાબંધીના શપથ લેવડાવ્યા હતા.
સુરેન્દ્રનગરમાં સાંસ્કૃતિક વન-વટેશ્વર વનનું લોકાર્પણ કરતાં દાદા
ગાંધીનગર: ૭૩મા વનમહોત્સવ નિમિત્તે સુરેન્દ્રનગર ખાતે રાજ્યકક્ષાના ‘સાંસ્કૃતિક વન – વટેશ્વર વન’નું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વન મહોત્સવના માધ્યમથી છેલ્લા બે દાયકામાં વનક્ષેત્રના વિસ્તારમાં વધારો થયો છે. વન મહોત્સવ થકી છેલ્લા બે દાયકામાં વન્ય વિસ્તારની બહારના વિસ્તારમાં ૨૫.૧૦ કરોડ વૃક્ષો હતા તેની સામે આજે ૫૪ ટકાના વધારા સાથે ૩૯.૫૭ કરોડ વૃક્ષો છે.
તેમણે કહ્યું હતું કે, 2૦૦૩માં જ્યાં ૧૪ વૃક્ષ પ્રતિ હેક્ટર હતા ત્યારે આજે પ્રતિ હેક્ટર ૨૫ વૃક્ષ છે. જેથી સમગ્ર ગુજરાતમાં વન ક્ષેત્રનો વિસ્તાર તેમજ વૃક્ષોની સંખ્યામાં પણ અનેકગણો વધારો થયો છે. છોડમાં રણછોડની ભાવના લોકોમાં વનમહોત્સવથી વધુ પ્રબળ બની છે. સરકારે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્યમાં ૭૫ સ્થળોએ નમો વડ વન સ્થાપવાનું આયોજન કર્યું છે. જેની આજે અહીંથી શરૂઆત પણ કરવામાં આવી હતી. વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે વન મહોત્સવ થકી સમગ્ર રાજ્યમાં ૧૦.૩૫ કરોડ રોપાઓનું વિતરણ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.