દિલ્હી: (Delhi) જમ્મુ કાશ્મીર (Jammu Kashmir) મામલે કેવી રીતે આગળ વધવું તે માટે કેન્દ્ર સરકારે આ દિશામાં મહત્વની પહેલ કરી છે. કાશ્મીરના...
ટોક્યો પેરાલમ્પિક (Tokyo Paralympics)માં ફિરદાબાદમાં તિગંવ નિવાસી સિંહારાજ અધાના (Sinhraj adhana) દ્વારા 10 વર્ગની એર પિસ્ટલ (air pistol) એસએચ-1ના ફાઇનલમાં કાંસ્ય પદક...
આખરે તાલિબાને (Talibaan) પોતાનું પોત પ્રકાશ્યું ખરૂં. અફઘાનિસ્તાનમાં (Afghanistaan) પૂર્ણપણે કબજો જમાવી દીધા બાદ તાલિબાને હવે કાશ્મીરના મુસ્લિમો (Muslims) માટે સહાનુભૂતિ બતાવી...
સુરત: સ્થાનિક મહિલા કોર્પોરેટર (lady councilor)ની ભલામણથી ભાજપ (bjp)ના જ વોર્ડ પ્રમુખને માત્ર એક લાખ રૂપિયામાં ફાળવી દેવામાં આવેલી અડાજણની ફુડ કોર્ટ...
ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીની રચના 1925 માં કાનપુર ખાતે થઇ. જેના મુખ્ય ફાઉંડર એમ.એન.રોય અને ચારુ મજમુદાર હતા, લક્ષ્ય હતું. જાતિવિહીન સમાજની રચના....
આમ તો આપણે હમેશાં વિકસિત દેશો સાથેની સરખામણી સહજ કરી લઇએ, ખોટું જરા પણ નથી, જો સરખામણીની શરૂઆત કરીએ તો સરકારી કચેરીથી...
મોબાઇલ શબ્દ કાને પડતાં જ જેને બોલતાં-ચાલતાં નથી આવડતુ એવું નાનું બાળક પણ હરખાઈ જાય છે તો આજના આ યુગમાં સ્માર્ટ ફોનનું...
ભારતમાં શિક્ષક દિન દર વર્ષે પાંચમી સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિના વાહક, શિક્ષણશાસ્ત્રી અને મહાન દાર્શનિક ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસને શિક્ષક...
એક એક્સપર્ટ ઓટોમોબાઇલ એન્જીનીયરે કારની કંપનીના વર્કશોપમાં એક નવી ડિઝાઈનની ખૂબ જ ઝડપી કારનું મોડલ બનાવ્યું.તેની વર્ષોની મહેનત રંગ લાવી હતી અને...
આજકાલનો માહોલ જોતાં કોઇ એવું માનવાને ઝટ તૈયાર ન થાય કે ગુજરાતમાં ત્રણ મહિના પહેલાં કોરોનાને કારણે લાશો પડતી હતી. કાતિલ વાયરસની...
ભારતના ભાગલા ભૂલી જવાનું મુશ્કેલ પણ યાદ કરવાનું ભયંકર હતું એમ જાણીતાં લેખિકા કૃષ્ણા સોબતીએ ઘણા વખત પહેલાં કહ્યું હતું, પણ કાયમ...
આખરે તાલિબાને પોતાનું પોત પ્રકાશ્યું ખરૂં. અફઘાનિસ્તાનમાં પૂર્ણપણે કબજો જમાવી દીધા બાદ તાલિબાને હવે કાશ્મીરના મુસ્લિમો માટે સહાનુભૂતિ બતાવી છે. જે ભારત...
આણંદ : ઉમરેઠના ઓડ બજારમાં આવેલા રહેણાંક મકાનમાં શુક્રવારના રોજ રસોઇ બનાવતા એકાએક ગેસની બોટલમાં બ્લાસ્ટ થતાં આગ ભડકી હતી. આ આગમાં...
આણંદ : આણંદ કૃષિ યુનિવર્સિટી તથા ગુજરાત ઓર્ગેનીક એગ્રીકલ્ચર યુનિવર્સિટીના કુલપતિ ડો. કે. બી. કથીરીયાએ ઓર્ગેનીક ફાર્મીંગમાં પ્રવાહી જૈવિક ખાતર અને જૈવિક...
સંતરામપુર : સંતરામપુરના ગોધરા ભાગોળ વિસ્તારમાં ટ્યુશનમાં આવતી સગીરા પર સંતરામપુરના જ યુવકે નજર બગાડી હતી. આ સગીરા 13મી જુલાઇ,21ના રોજ ટયુશનમાંથી...
આણંદ : સંતરામપુરના હુસેની ચોકમાં રહેતા શખસે તેની પત્નીને મોબાઇલ પર જ ત્રણ વખત તલ્લાકના મેસેજ મોકલી સંબંધ તોડી નાંખ્યો હતો....
વડોદરા : ડેન્ગ્યુ અને ચીકનગુનિયા, કમળો, કોલેરા, ટાઇફોઇડ જેવા રોગોને ડામવા આરોગ્ય વિભાગે લાલ આંખ પણ કરી છે.સ્વચ્છતા નહીં જાળવનાર શહેરની 70...
વડોદરા : વડોદરા શહેર અને જીલ્લામાં વકરી રહેલા ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગોનો ફેલાવો થતો અટકાવવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના...
વડોદરા: વડોદારમાં દારૂનો વેપલો કરતા બુટલેગરો ફરી સક્રિય બન્યા છે પોલીસથી બચવા અવનવા કીમિયા કરતા બુટલેગરો શાકભાજીના ટેમ્પો મારફતે ઈંગ્લીશ દારૂની હેરાફેરી...
વડોદરા: વડોદરા શહેરમાં સર્પાકારે વહેતી વિશ્વામિત્રીનદી કાંઠાના વિસ્તારોમાં ચોમાસાનું ઋતુ દરમિયાન મગરો નદીની બહાર નીકળી આવવાની ઘટના બનતી હોય છે. ગુરુવારે રાતના...
વડોદરા : વડોદરા શહેર નજીક રણોલી ખાતે ટ્રક રિવર્સ લેતા સમયે ટ્રકના તોતિંગ પૈડાં બાઈક સવાર પર ફરી વળતા બાઈક સવારનું ઘટનાસ્થળેજ...
વડોદરા : વડોદરા શહેરના કમાટીબાગમાં વધુ એક વખત ચંદન ચોરીના બનાવને મુદ્દે કોંગ્રેસના કાઉન્સિલર તેમજ વિરોધ પક્ષના નેતા અમીબેન રાવતે સિક્યુરિટી કોન્ટ્રાકટરને...
વડોદરા: શહેરના અલકાપુરી ગોવર્ધન નાથજીની હવેલી રોડ ઉપર આવેલ કોમ્પ્લેક્ષ પાસે પાર્ક કરેલ ટેમ્પોમાંથી 15 મિનિટના સમયગાળામાં જ થયેલ 3.19 લાખની...
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી સાયન ગ્રીનોકેમ કંપનીમાં આગ લાગતાં નાસભાગ મચી જવા પામી હતી. બે જેટલાં ફાયર ટેન્ડરની મદદથી આગ ઉપર કાબૂ મેળવાયો...
ભારતીય રેલવેની પેસેંજર એમેનિટિઝ કમિટી (PAC કમિટી)ના નેશનલ લેવલે નિમણૂક કરાયેલા પાંચ સદસ્યો દ્વારા તા.2, 3, 4 સપ્ટેમ્બર-2021ના દિવસોએ તાપ્તી સેક્શન અંતર્ગત...
સુરત જિલ્લાના બારડોલી નગરપાલિકા હદ વિસ્તારમાં રોજિંદા કચરાનું કલેક્શન કરતાં કર્મચારીઓ ગુરુવારના રોજ હડતાળ પર ઊતર્યા હતા. 100થી વધુ ટેમ્પો અને ટ્રેક્ટરના...
દહેજ ખાતે આવેલી વેલ્સપન કંપની દ્વારા પ્લાન્ટ બંધ કરી 600 કામદારની જૂન મહિનામાં કરાયેલી બદલી અને છટણીઓ સામે આંદોલન ચાલી રહ્યું છે....
ઓલપાડ ખાતે આવેલી ધી ઓલપાડ ગ્રુપ કો.ઓ. કોટન સેલ સોસાયટી લિ.ની શુક્રવારે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. જેમાં પ્રમુખ તરીકે મનહર...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસમાં થોડો વધારો નોધાયો છે. ગઈકાલે માત્ર 10 કેસ નોંધાયા હતા. જ્યારે આજે નવા કેસ વધીને...
રાજયમાં લો પ્રેશર સિસ્ટમનું જોર ઘટવાના પગલે વરસાદનું જોર પણ ઘટ્યું છે. આજે દિવસ દરમિયાન મોડી સાંજ સુધીમાં રાજયમાં ૯૦ તાલુકામાં હળવો...
ભારત સામે ઐતિહાસિક T20 સિરીઝ જીત્યા બાદ આયર્લેન્ડના હેડ કોચ હેનરિક મલાને રાજીનામું આપ્યું, ગેરી વિલ્સન બન્યા નવા કોચ
આસામમાં રેલવે ટ્રેક પર કામ દરમિયાન કરૂણ અકસ્માત, માલગાડીની અડફેટે 2 મજૂરોના મોત, 2 ગંભીર
સાવલીના ટુંડાવ સહિતનાં ગામોમાં ‘ઝેરી રાતો’નો આતંક!
દીવા તળે અંધારું: મેયરના જ વોર્ડમાં જનતા ત્રાહિમામ, મહિનાથી નળમાં આવે છે જીવડાવાળું ગંદું પાણી!
વડોદરાના ગોત્રી ઇસ્કોન મંદિરે કરતાલ-મૃદંગના નાદ સાથે શાહી સ્નાનયાત્રા મહોત્સવ ઉત્સાહભેર સંપન્ન
પશ્ચિમ બંગાળ: હિંસા અને રમખાણોને અટકાવવા વિધાનસભામાં જાહેર સલામતી બિલ પસાર
શ્રદ્ધા કપૂરની ‘ઈઠા’ નામ પર ઉઠ્યો વિવાદ: NCP અને વિઠાબાઈના પરિવારે ટાઇટલ બદલવાની કરી માંગ
બ્લડ પ્લાઝ્મા કૌભાંડમાં ચોંકાવનારા ખુલાસા: ગુજરાતની હોસ્પિટલોમાં સપ્લાયના પુરાવા નથી
UPના કાસગંજ હાઇવે નજીક ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું, મહિલા પાઇલટ ગંભીર રીતે ઘાયલ
RSS વિરૂદ્ધ ટિપ્પણીઓ પર પ્રિયાંક ખડગેને સમન્સ, કોર્ટે 21 જુલાઈ સુધીમાં જવાબ માંગ્યો
કેતન પાસેથી 1 કરોડ લઈને ચેતનને આપ્યા.. સિયા ગોયલ વિશે નવા ખુલાસા
રામ મંદિર ચોરી: 8 આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા, પોલીસે રિમાન્ડ નહીં માંગ્યા
EV ખરીદનારા માટે મોટી ખુશખબર! દિલ્હીમાં 100% રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ફી નહીં ભરવી પડે
અયોધ્યા બાર એસો.નું અલ્ટીમેટમ: ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાય 3 દિવસમાં અયોધ્યા છોડે
વાસણા-ભાયલી રોડ પર વીજ ટ્રાન્સફોર્મર પાસે વાયરોમાં શોર્ટ સર્કિટથી આગ
વડોદરા : રહેણાક મકાનમા ધમધમતુ જુગારધામ ઝડપાયુ, 9 જુગારીઓની ધરપકડ
MSUની હેડ ઓફિસ ખાતે પોલીટેકનિકના વિદ્યાર્થીઓની ત્રણ મુદ્દે રજૂઆત
સુરતના સચિન GIDCમાં વિકરાળ આગ, ફાયર કંટ્રોલરૂમની કામગીરી પર ઉઠ્યા સવાલ
સયાજીગંજમાં રીક્ષા-એક્ટિવા વચ્ચે અકસ્માતમાં રીક્ષા પલટી,મુસાફરોનો આબાદ બચાવ
શિક્ષણમાં મોટો ફેરફાર: 2027-28થી ધોરણ-9માં વ્યક્તિ અને સમાજજીવન વિષય સાથે નવું ભણતર
અમરનાથમાં ગરમીની અસર! બરફનું શિવલિંગ ઝડપથી ઓગળતા ભક્તોમાં ચિંતા
વડોદરા : ભગવાનના દર્શન વચ્ચે મંગળસૂત્ર તફડાવનાર બે મહિલા ચોર ઝડપાઈ
‘ભારત ધીરે-ધીરે અરુણાચલ ગુમાવી રહ્યું છે?’ સ્થાનિક આદિવાસીઓનો ચોંકાવનારો દાવો
આસામ-અરુણાચલમાં મેઘતાંડવ, 100થી વધુ ગામો પાણીમાં ડૂબ્યા, બ્રિજ તૂટી પડતાં જનજીવન ઠપ
મહિલા T20 વર્લ્ડ કપ 2026ના સેમિફાઇનલિસ્ટ નક્કી, જાણો કોની વચ્ચે થશે જંગ
GCAS પ્રવેશ પ્રક્રિયા: 4.80 લાખ અરજદારોમાંથી માત્ર 2.14 લાખને જ પ્રવેશ, 50% થી વધુ વિદ્યાર્થીઓ હજુ વંચિત
મુખ્યમંત્રીના હસ્તે iNDEXTbને ગિનેસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર એનાયત
વડોદરા : હજયાત્રાના નામે વકીલ દંપતી સાથે રૂ.10.30 લાખની છેતરપિંડી
યુરોપમાં હીટવેવથી ત્રાહિમામ, ભીષણ ગરમીથી 1300થી વધુ લોકોના મોત, WHOની ચેતવણી
મધ્ય ગુજરાત સહિત આઠ સ્થળોએ બનશે આધુનિક GIDC; રોકાણ અને રોજગારીને મળશે નવી ગતિ
દિલ્હી: (Delhi) જમ્મુ કાશ્મીર (Jammu Kashmir) મામલે કેવી રીતે આગળ વધવું તે માટે કેન્દ્ર સરકારે આ દિશામાં મહત્વની પહેલ કરી છે. કાશ્મીરના મુસ્લિમો તાલિબાન અને તેના નિવેદન વિશે શું માને છે તે જાણવા કેન્દ્રીય મંત્રીઓની (Ministers) જુદી જુદી ટીમો ત્યાં મુલાકાત લેશે. આ ટીમો લોકો સાથે વાત કરશે, સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાઓ વિશે માહિતી આપશે અને તેમના મનની વાત સમજવાનો પ્રયત્ન કરશે. અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબ્જા બાદ પાકિસ્તાની આતંકવાદી (Terrorist) સંગઠનો મજબૂત બનવાની આશંકાઓ વચ્ચે આ મુલાકાત મહત્વની માનવામાં આવે છે. એક તાલિબાન નેતાએ એક દિવસ પહેલા જ કહ્યું હતું કે તે ‘કાશ્મીરના મુસ્લિમોનો અવાજ’ ઉઠાવશે. અહેવાલો અનુસાર, લગભગ 70 મંત્રીઓ આ મુલાકાતમાં શામેલ થશે જે 9 અઠવાડિયા સુધી ચાલશે.

મોદી જશે કે નહીં, હજી નક્કી નથી
બંધારણની કલમ 370 માં ફેરફાર કર્યા બાદ ત્યાંના લોકોને સીધા મળવા માટે કેન્દ્ર સરકારની આ બીજી કવાયત હશે. ગયા વર્ષે 18-24 જાન્યુઆરી વચ્ચે 36 કેન્દ્રીય મંત્રીઓએ જમ્મુ-કાશ્મીરની મુલાકાત લીધી હતી. 10 સપ્ટેમ્બરથી કેન્દ્રીય પ્રધાનોની મુલાકાતો શરૂ થશે તેવા અહેવાલ છે. જનતાને મળવા ઉપરાંત મંત્રી વહીવટ અને પંચાયતી રાજ સંસ્થાઓના લોકોને પણ મળશે. કેન્દ્રીય મંત્રી પરિષદમાં કુલ 78 પ્રધાનો છે અને તેમાંથી 70 મંત્રીઓ આ કાર્યક્રમમાં ભાગ લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ જમ્મુ -કાશ્મીરની મુલાકાત લેશે કે નહીં તે અંગે હજુ સુધી કંઈ નક્કી કરવામાં આવ્યું નથી.

મોદી સરકારની શું યોજના છે?
દર અઠવાડિયે 8 મંત્રીઓ જમ્મુ -કાશ્મીરની મુલાકાત લેશે. જમ્મુમાં ચાર અને કાશ્મીરમાં ચાર. વરિષ્ઠ કેન્દ્રીય મંત્રીઓ પણ તેનો ભાગ બનશે. જે મંત્રી પાસે મંત્રાલય છે તેઓ તેમના મંત્રાલયને લગતી બાબતોની નોંધ લેશે. પાછા ફરી રિપોર્ટ ગૃહ મંત્રાલય (MHA) અને વડાપ્રધાન કાર્યાલય (PMO) ને સુપરત કરશે. PMO માં, કેન્દ્રીય મંત્રી ડો.જીતેન્દ્ર સિંહ આ સમગ્ર કવાયત અંગે MHA સાથે સંકલન કરી રહ્યા છે.

તાલિબાનના ખતરાને જોતા આ મુલાકાત મહત્વની છે
ભારત માટે જમ્મુ અને કાશ્મીરમાં અસ્થિરતાનું જોખમ પાકિસ્તાન તેમજ અફઘાનિસ્તાનથી નોંધપાત્ર રીતે વધ્યું છે. તાલિબાને એક દિવસ પહેલા જ કહ્યું છે કે તે કાશ્મીરમાં મુસ્લિમોનો અવાજ બુલંદ કરશે. અત્યાર સુધી તાલિબાને આ મુદ્દામાં દખલ કરવાનું ટાળ્યું હતું. ઘણા નિષ્ણાતોએ ભય વ્યક્ત કર્યો છે કે પાકિસ્તાની આતંકવાદીઓ તાલિબાન સાથે મળીને કાશ્મીરમાં પાયમાલી સર્જી શકે છે. આવા સમયે કેન્દ્રીય પ્રધાનોની જમ્મુ-કાશ્મીરની મુલાકાત સરકારને સ્થાનિક વાતાવરણ અંગેની જાણ કરશે. કાશ્મીરીઓ તાલિબાન વિશે શું વિચારે છે અને તેને લઈને સુરક્ષાની કઈ ચિંતા ઉભી થઈ શકે છે તેના પર મંત્રીઓ તેમના અહેવાલોમાં માહિતી આપશે.