એક તિરંદાજ હતો.અચૂક નિશાનેબાજ. તેનું તાકેલું નિશાન ક્યારેય ન ચૂકે.એટલો અચૂક નિશાનેબાજ ગણાતો કે ભારે જોરથી ફૂંકાતા પવન વચ્ચે પણ ઝાડની ટોચનું...
ત્રણ મહિના પહેલાં આપણે કનૈયાલાલ માણેકલાલ મુનશી અને તેમની નવલકથા ‘ગુજરાતનો નાથ’ યાદ કરીને એક મહત્ત્વનો સવાલ કર્યો હતો! ગુજરાતનો નાથ કોણ...
સામાન્ય રીતે આપણને પૈસા-પદ અને માન મળવાની શરૂઆત થાય છે તે જીવનના લગભગ પચ્ચીસી પછી મળે છે. કોઈને શિક્ષણને કારણે, કોઈને તેના...
હાલની કેન્દ્ર સરકાર વિવિધ સંસ્થાઓમાં હોદ્દેદારોની નિમણૂકોમાં વિલંબ બાબતે પણ ખૂબ ટીકાપાત્ર રહી છે. દેશની કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં કુલપતિઓ કે અન્ય હોદ્દેદારોની નિમણૂકોમાં...
ઇ.સ. ૨૦૧૫ માં ભારતમાં ૪જી સેવાનો પ્રારંભ થયો ત્યારે એક જીબી ડેટાની કિંમત આશરે ૨૫૦ રૂપિયા હતી. ૨૦૧૬ ના સપ્ટેમ્બરમાં ભારતમાં રિલાયન્સ...
દાહોદ: દાહોદ શહેરમાં વહેલી સવારના સમયે બનેલ બનાવને પગલે ખળભળાટ મચી જવા પામ્યો છે. દાહોદ શહેરમાં આવેલ બુરહાની સોસાયટીમાં ઈન્કમટેક્ષના અધિકારીઓ હોવાનું...
દાહોદ: દાહોદ શહેરમાં આવેલ ડમ્પીંગ યાર્ડ ખાતે મૃત હાલતમાં એક ગાયને ફેંકી દેવામાં આવતાં સ્થાનીક પ્રજા તેમજ ખાસ કરીને ગૌ રક્ષકોમાં ભારે...
આણંદ : સોજિત્રા પાસે પીપળાવ ગામની સીમમાં ધોરી માર્ગ પર 27મી જુલાઇના રોજ મધરાતે આંગડીયાની કારને આંતરી તોડફોડ કરી રૂ.59.84 લાખની સનસનાટીભર્યા...
આણંદ : વિરસદ પોલીસ તાબે આવેલા ગામમાં રહેતી સગીરાને લગ્નની લાલચ આપી જોગણનો શખસ ભગાડી ગયો હતો. આ કેસમાં સાત વર્ષની કેદની...
નડિયાદ: ડાકોરમાં આવેલ શ્રી રણછોડરાયજી મંદિર તેમજ રાધાજી મંદિરમાં ભાદરવા સુદ આઠમના પવિત્ર દિવસે રાધાષ્ટમી પર્વની ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી. આ...
વડોદરા: નંદેસરી ચોકડી થી નંદેસરી ગામ તરફ જવા માટે ના બિસમાર માર્ગ ઉપર અકસ્માત સર્જાતા ટેન્કરની અડફેટે શિક્ષકનું કરુણ મોત નીપજ્યું હતું.શિક્ષકના...
વડોદરા: આઉટસોર્સિંગ એજન્સીઓ દ્વારા કર્મચારીઓના પગારમાં કરવામાં આવી રહેલી ઉચાપત સામે તંત્ર ધૃતરાષ્ટ્રની ભૂમિકા ભજવી રહ્યું છે.ગુજરાતના આરોગ્ય વિભાગ હસ્તકના દવાખાનાઓમાં છેલ્લા...
વડોદરા: અયોધ્યા ખાતે ઓલ ઈન્ડિયા મેયર કાઉન્સિલની બેઠક યોજાઇ હતી જેમાં મૈયર કેયુર રોકડિયા એ જણાવ્યું હતું કે સ્માર્ટ સિટીમાં મેયર નો...
વડોદરા: ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલ શપથ વિધિ કર્યા બાદ મંત્રી મંડળનું પણ વિસ્તરણ કરવામાં આવનાર છે. ત્યારે વડોદરાના ધારાસભ્ય છેલ્લા ત્રણ...
વડોદરા: વડોદરા શહેરમાં ધીમે ધીમે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો માથું ઊંચકી રહ્યો છે.આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી સેમ્પલિંગની કામગીરી દરમિયાન એક દિવસમાં...
વડોદરા: શહેરના તરસાલી બંસલ મોલ પાસે મોડી રાત્રે દેશી દારૂ લઇને જઇ રહેલા બુટલેગરની મોપેડ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો....
આગામી તા.19મી સપ્ટે. સુધીમાં ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અરબી સમુદ્ર પરથી હજુયે અતિ તીવ્ર લો-પ્રેશર સિસ્ટમ સરકીને ગુજરાત...
નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તેમનો કાર્યભાળ સંભાળ્યા પછી હવે તેમના નવા મંત્રીમંડળનો શપથ સમારોહ આગામી તારીખ 16મી સપ્ટેમ્બરના રોજ ગાંધીનગરમાં રાજભવનની લોનમાં...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 35 જિલ્લા અને મહાનગર પાલિકાની હદમાં કોરોનાનો એકપણ નવો કેસ નોંધાયો નથી. ઉપરાંત ભાવનગર, ગાંધીનગર, જામનગર, જૂનાગઢ અને...
રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જેમાં રાજકોટ જિલ્લાના લોધિકામાં ૫૧૬ મી.મી. એટલે કે ૨૧ ઈંચ...
રાજયમાં છેલ્લા 48 કલાકથી સતત થઈ રહેલા ભારે વરસાદના પગલે જામનગર , જુનાગઢ અને રાજકોટમાં ભારે તારાજી થવા પામી હતી. ખાસ કરીને...
મહારાષ્ટ્રના અમરાવતી (MAHARASHTRA AMRAVATI) જિલ્લામાંથી ખૂબ જ ર્દદનાક ઘટનાના સમાચાર આવ્યા છે. અહીંની વર્ધા નદીમાં એક બોટ (BOAT) પલટી મારી ગઈ છે....
દિલ્હી: (Delhi) દિલ્હી પોલીસ (Police) સ્પેશિયલ સેલે મોટા આતંકી મોડ્યુલને ખતમ કરી દીધું છે. સ્પેશિયલ સેલે ઓપરેશનમાં 6 આતંકીઓની ધરપકડ કરી છે....
સૌરાષ્ટ્રમાં મેઘતાંડવના લીધે પૂરના પાણી ઠેરઠેર ફરી વળ્યા છે. ગણતરીના કલાકોમાં પડેલાં ધોધમાર વરસાદના (HEAVY RAIN) લીધે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું...
બારડોલી: (Bardoli) ઉકાઈ ડેમમાંથી (Ukai Dam) પાણી છોડવામાં આવતા તાપી નદીમાં પાણીની આવક દર કલાકે વધી રહી છે. ત્યારે બારડોલી તાલુકાના હરિપુરા...
સુરત: (Surat) પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીમાં રો-મટીરીયલના ભાવો સતત વધી રહ્યાં હોવાથી સુરતના ટેક્સટાઇલ (Textile) ક્લસ્ટરની ડાઇંગ પ્રોસેસિંગ મિલો (Processing Mill) ભીંસમા મુકાઇ છે...
કોરોનાના (COVID-19) કેસ નિયંત્રણમાં આવ્યા બાદ તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાત્રિ કરફ્યૂની (NIGHT CURFEW) સમયમર્યાદા ઘટાડી હતી, પરંતુ સોમવારે રાજ્યના મુખ્યમંત્રી પદ...
સુરત: (Surat) ઉકાઈ ડેમની (Ukai Dam) સપાટીમાં મહદઅંશે ઘટાડો નોંધાતા સુરતીઓને હાશકારો થયો છે. મંગળવારે બપોરે 4 કલાકે ઉકાઈ ડેમની સપાટી 340.71...
શેરબજારના એક સમયના બિગબુલ હર્ષદ મહેતાના જીવન પર આધારિત હિન્દી વેબસિરીઝ ‘સ્કેમ 1992’ (SCAME 1992)માં સફળતાપૂર્વક લીડ રોડ ભજવ્યા બાદ રાતોરાત હિન્દી...
સુરતના કાપડ, હીરા ઉદ્યોગને ખૂબ મોટો ફટકો પડ્યો છે. જીએસટીના (GST) ઈન્વર્ટેડ ડ્યૂટી સ્ટ્રક્ચરમાં સમાવિષ્ટ આ ત્રણેય ઉદ્યોગોને તેઓ દ્વારા અપાયેલી સર્વિસનું...
મૂળ દિલ્હીની પરણીતાને દહેજ માટે સાસરીયાઓએ બેરહેમી પૂર્વક માર મારતા આખરે માંજલપુર પોલીસે ફરિયાદ નોધી
સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં સિટી બસ સ્ટેન્ડો પાસે દબાણોને કારણે લોકો જોખમી રીતે બસમાં સવારી કરવા મજબૂર
વીણા ગામમાં ઝાડા-ઉલ્ટીના કેસ મામલે આરોગ્ય પ્રશાસન સતર્ક
કોઠંબામાં વૃદ્ધા પર હુમલો કરી ચાંદીના કડલાં લૂંટી લીધાં
વિદ્યાનગર તરફ જતાં માર્ગો પ્રતિબંધિત જાહેર કરાયાં
આઇપીએલ પર સટ્ટો રમવા આઈડી આપનાર શખ્સ કારેલીબાગમાંથી ઝડપાયો
વડોદરામાંથી જુગાર રમતા 17 ખેલી ઝડપાયાં
હરણી બોટકાંડની દુર્ઘટના બાદ પણ તંત્રે બોધપાઠ ન લીધો?
મંત્રોચ્ચાર અને અગ્નિના સાત ફેરા લીધા વિના લગ્ન માન્ય નહીં: સુપ્રીમ કોર્ટ
વડોદરા : ઓનલાઇન પાર્ટ ટાઇમ જોબ આપવાના બહાને રૂ.6.93 લાખ પડાવનાર ઠગ ઝડપાયો
માનસિક અસ્વસ્થ આયુર્વેદિક તબીબે જાતે જ પોતાના હાથમાં સર્જીકલ બ્લેડ અને ઈન્જેકશન મારતા મોત
સુરતનું એશિયામાં ગૌરવ વધ્યું: મહેંદીકૃત રામાયણને એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું
મોદી બે દિવસ ગુજરાતમાં: ડીસામાં કહ્યું, દાળ-ભાત ખાવાવાળો શું કરી શકે છે એ દેખાડી દેશે…
ભાજપના ઉમેદવાર બિનહરિફ ચૂંટાયા છતાં સુરતમાં થશે ચૂંટણી?, જાણો કલેક્ટરે શું કહ્યું…
T20 વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયાની ટીમની જાહેરાત, આ IPL સ્ટારને નહીં મળી તક
સિધ્ધુ મૂસેવાલા મર્ડર કેસનો માસ્ટર માઇન્ડ ગોલ્ડી અમેરિકામાં ઠાર
પાંજરાપોળની જમીન પરનો ભાજપના કોર્પોરેટરનો દાવો કોર્ટે ફગાવ્યો
સુરતની મહિલા કોન્સ્ટેબલને આપઘાત માટે મજબૂર કરનાર દગાખોર પ્રેમી પકડાયો
સલમાન ખાન ફાયરિંગ કેસના આરોપીએ લોકઅપમાં આપઘાત કર્યો
બે પતિ સાથે ડિવોર્સ બાદ શ્વેતા તિવારી 10 વર્ષ નાના આ એક્ટરને કરી રહી છે ડેટ? શું છે સચ્ચાઈ..
મુરાદાબાદમાં મોટી દુર્ઘટના ટળી, 80 કિ.મી.ની સ્પીડે ટ્રેન દોડતી હતી ત્યારે પાટા પર 100 કિલોનો પત્થર…
‘અનુપમા’ની ભાજપમાં એન્ટ્રી, સિરીયલ બાદ રાજનીતીમાં આવી રૂપાલી ગાંગુલી
‘પોર્ન સ્ટાર’ મામલે ટ્રમ્પ દોષિત જાહેર, કોર્ટે 7 લાખનો દંડ અને આદેશનું પાલન ન થાય તો અરેસ્ટની ચીમકી આપી
માંગરોળના આંબાવાડી પાસે બેફામ દોડતી ટ્રકે બળદ ગાડાને અડફેટે લીધા, 3 બળદ 1 યુવકનું મોત
‘કોવીશિલ્ડ લેનારાઓએ ચિંતા કરવાની જરૂર નથી, 6 મહિનામાં જ…’- એસ્ટ્રાઝેનેકાના ડોક્ટરોએ કર્યો ખુલાસો
આઝાદી પહેલાંના 127 વર્ષ જૂના ભારતના બિઝનેસ ગ્રુપ ગોદરેજમાં ભાગલા પડ્યા, જાણો કોને શું મળ્યું?
કેનેડાની સરકારે નિયમ બદલ્યો, હવે વિદેશી વિદ્યાર્થી અઠવાડિયામાં માત્ર આટલા કલાક કામ કરી શકશે
હાર્દિક પંડ્યાને BCCIએ ફટકાર્યો 24 લાખનો દંડ, MIની આખી ટીમને પણ કડક સજા
કોવિશિલ્ડ વેક્સીન અંગે કંપનીના ખુલાસા બાદ સુરતના 38 લાખ લોકો ચિંતામાં મુકાયા
વડોદરા : લારી બંધ કરાવવા ગયેલી સયાજીગંજ પોલીસે આમલેટની લારીવાળા યુવકને માર માર્યા બાદ રોડ ઉપર ઢસેડ્યો
એક તિરંદાજ હતો.અચૂક નિશાનેબાજ. તેનું તાકેલું નિશાન ક્યારેય ન ચૂકે.એટલો અચૂક નિશાનેબાજ ગણાતો કે ભારે જોરથી ફૂંકાતા પવન વચ્ચે પણ ઝાડની ટોચનું સૌથી ઊંચું પાંદડું વીંધી શકે.જે કોઈ પણ અઘરું નિશાન આપો, તેનું અચૂક પાર જ પડે.તે કોઈ સ્પર્ધા હાર્યો ન હતો અને અનેક ઇનામો જીત્યો હતો. એક પ્રશંસક તેમને મળવા આવ્યા અને પૂછ્યું, ‘તમે ઊંચામાં ઊંચા ઝાડના પાંદડાને વીંધી શકો છો શું તમે હું જે કહું તે ઝાડના મૂળને વીંધી શકો ખરાં?’ તિરંદાજે કહ્યું, ‘જો નિશાન તાકવું જ છે અને તીર છોડવું જ છે તો પછી કોઈ મૂળને વીંધવા માટે શું કામ છોડવું જોઈએ?’ પ્રશંસકે પૂછ્યું, ‘એટલે? આ તમે કેવી વાત કરો છો?’ તિરંદાજે કહ્યું, ‘ભાઈ, હું એક સફળ તિરંદાજ છું અને તિરંદાજીના દરેક નિયમો મેં મારા જીવનમાં વણી લીધા છે. જુઓ, હું તમને સમજાવું.’
પ્રશંસક બોલ્યા, ‘હા સમજાવો.’ તિરંદાજે કહ્યું, ‘તિરંદાજીના અમુક મહત્ત્વના નિયમોમાંથી પહેલો નિયમ છે નીચા અને સહેલા નિશાન તાકવા નહિ એટલે હું ઝાડની ટોચ તરફ ઉપર નિશાન તાકું છું. મૂળ તરફ નીચે નહિ અને જીવનમાં પણ અઘરા અને ઊંચા ધ્યેય રાખું છું. તિરંદાજીનો બીજો નિયમ છે રમતની અધવચ્ચેથી ઊઠવું નહિ.હું જે કામ કરું છું તેને પૂર્ણ કરું છું.ક્યારેય અધૂરું છોડતો નથી. તિરંદાજીનો ત્રીજો નિયમ છે કે છૂટેલું તીર પાછું ફરી શકતું નથી.એટલે બરાબર બે વાર નિશાન તાકીને છોડવું.તેમ જીવનમાં પણ જે કરો તે બરાબર બે વાર વિચારીને પછી જ નિર્ણય લઈને આગળ વધવું.
તિરંદાજીનો ચોથો નિયમ છે જે નિશાન તાકવા ઈચ્છો તેને બરાબર જુઓ, જાણો અને સમજો અને પછી અચૂક નિશાન તાકો.એવી જ રીતે જીવનમાં પણ જે મેળવવા ઈચ્છો તેને બરાબર જુઓ, જાણો અને સમજો અને પછી તે મેળવવા માટે અચૂક મહેનત સાચી દિશામાં શરૂ કરો. તિરંદાજીનો પાંચમો નિયમ છે કે જે નિશાન તાકો તે વીંધીને જ અટકો અને એવી જ રીતે જીવનમાં જે મેળવવું હોય તે નક્કી કરો અને તે મેળવવા માટે સતત મહેનત કરો અને મેળવીને જ જંપો.’ પ્રશંસક આ વાત સાંભળી બોલી ઊઠ્યા, ‘અરે વાહ, આ તો દરેક માણસને જીવન જીતવામાં કામ આવે તેવા સિદ્ધાંતો છે.’ તિરંદાજી શીખીએ કે ન શીખીએ, તિરંદાજીના આ સિધ્ધાંતો સમજીને અચૂક જીવનમાં ઉતારીએ.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.