સુરત: (Surat) ગાંધીનગર (Gandhinagar) બાદ હવે સુરત બીજું એવું શહેર બન્યું છે જ્યાં કોરોના વાઈરસના વેરિયન્ટ વેરિયન્ટ અંગેની તપાસ કરવામાં આવશે. ગુજરાત...
વલસાડ: (Valsad) વલસાડ તાલુકાના ઉટડી ગામના લોકોએ કોરોના વેક્સિન (Vaccine) અભિયાનને સાર્થક કરી 100 ટકા વેક્સિનેશન કરી પ્રેરક સંદેશો પાઠવ્યો છે. આરોગ્ય...
ગાંધીનગર: (Gandhinagar) 23મી જુલાઇથી ટોક્યો ખાતે યોજાનારી ઓલિમ્પિક ગેમ્સમાં (Olympic Games) ગુજરાતની એકસાથે 6 મહિલા ખેલાડીઓની પસંદગી થઇ છે. રાજ્ય સરકાર (Gujarat...
ગાંધીનગર: (Gandhinagar) કોરોનાનું સંક્રમણ ઘટતા આવતીકાલથી રાજ્યમાં (Gujarat) ધોરણ 12નું ઓફલાઈન શિક્ષણ (Offline Education) શરૂ થશે. ત્યારે ધોરણ 12ના શિક્ષણકાર્યને લઈને માધ્યમિક...
સુરત: (Surat) કોરોના સંક્રમણની પ્રથમ અને બીજી લહેરમાં સૌથી વધુ નુકસાન દક્ષિણ ગુજરાતના ટૂર એન્ડ ટ્રાવેલર્સ એજન્ટોને થયું છે. ઘણા એજન્ટો ટુરિઝમ...
સુરતઃ (Surat) કહેવાય છે કે, સુરતીઓને ટ્રાફિક સેન્સ ઓછું છે. આથી દિવસે ને દિવસે ટ્રાફિકની સમસ્યા વધી રહી છે. તેમજ અકસ્માતોના કેસ...
નવી દિલ્હી: (Delhi) કોરોના પ્રતિબંધોને હળવો કર્યા પછી લોકોની બેદરકારી ફરીથી પ્રકાશમાં આવવા લાગી છે. લોકો માસ્ક (Mask) અને સામાજિક અંતર વિના...
નવી દિલ્હી: (Delhi) દોઢ વર્ષ પછી કેન્દ્રીય કર્મચારીઓનું (Central Employees) મોંઘવારી ભથ્થું (Inflation Allowance) બહાલ કરી વધારવામાં આવ્યું છે. હવે કર્મચારીઓને ડીએ...
૧૯૫૫ થી ૨૦૦૫ સુધીના સમયગાળામાં ઉત્તર ધ્રુવના ૫૦% પાણીને ગરમ કરવા માટે અને સરેરાશ તાપમાનમાં ૩૩%નો વધારો કરવા માટે વાતાવરણમાંથી ઓઝોન વાયુને...
મહાન સમ્રાટ વીર વિક્રમના રાજ્યની પડોશમાં જ સમ્રાટ ચક્રમનું રાજ્ય આવેલું હતું. મહારાજા ચક્રમનો દરબાર ખૂબ ઊંચા ગજાના વિદ્વાનો, પંડિતો અને મૂર્ધન્ય...
જીવનમાં અનેક અણધાર્યા પ્રસંગો બનતા હોય છે. સ્વપ્નામાં પણ વિચારેલું ન હોય એ વાસ્તવિક જીવનમાં આવીને ઊભું રહે છે. તમારી જે પ્રકૃતિ...
પાછલા એક અંકમાં આપણે વિટામિન Bના પ્રકારથી લઈ એના ઓવરઓલ ચિહ્નો, ફાયદા, સ્ત્રોતો વગેરે અંગે જાણ્યું. આજે આપણે એ જ વિવિધ પ્રકારોની...
તાજેતરમાં નવસારીની જિલ્લા ગ્રાહક અદાલતે એક નોંધપાત્ર ચુકાદામાં બિલ્ડરે ફલેટના અધૂરા રાખેલ બાંધકામ પૂર્ણ કરવા માટે બિલ્ડરને જવાબદાર ઠેરવી અદાલતના હુકમથી એક...
બે જુદી જુદી કોલેજના ગુજરાતી ભાષાના પ્રોફેસરો મારા બાંકડે ચા પીવા આવ્યા હતાં. એ મારે બાંકડે આવે ત્યારે વાત તો ખુબ કરે...
હું 24 વર્ષનો પરિણીત યુવાન છું. મારે એક બેબી છે. મારા વીર્યમાં ચોખા જેવા કણ આવે છે. શું મારામાં કોઇ રોગ છે?...
1994 માં મનુભાઇએ તેમના એક પત્રમાં લખેલું કે ‘ગાંધી સવાસો નિમિત્તે આકાશવાણી રાજકોટે કાર્યક્રમોનું આયોજન કર્યું હશે.’ તેમનો આ દિશાનિર્દેશ કદાચ અમે...
એક દો તીન ચાર પાંચ છે સાત આઠ નવ દસ ગ્યારાહ બારાહ તેરા…તેરા કરું તેરા કરું ગીન ગીન કે ઇન્તઝાર આજા પિયા...
આપણા દેશનો વસતીનો પ્રશ્ન વિવાદીત રહ્યો છે અને તે વિવાદ સાથે રાજકારણીઓને પણ રમવાનું ફાવ્યું છે અને તેથી આવતાં વર્ષે જ્યારે ઉત્તર...
ભારતીય કંપનીઓના મેનેજમેન્ટના વર્તનમાં ફેરફારની તાતી જરૂર છે. આપણે ત્યાં કહેવત છે કે ‘ગરજ પડે ત્યારે ગધેડાને પણ બાપ કહેવો’ આ જ...
દિલીપ – રાજ – દેવ… તમે એને ત્રિમૂર્તિ કહી શકો- તમે એને ત્રિદેવ કહી શકો..તમને ગમતા એવા હુલામણા નામથી પણ એમને સંબોધી...
જેતરમાં અમેરિકાની ડિફેન્સ રિસર્ચ સંસ્થા પેન્ટાગોનના એક રિપોર્ટથી દુનિયા અચંબામાં પડી ગઈ હતી! પેન્ટાગોને પોતાના આ રિપોર્ટમાં એવું સ્વીકાર્યું છે કે, આ...
૧૯૭૪ની ૧૦ ડિસેમ્બરે હેનરી કિસીંજરની અધ્યક્ષતામાં કામ કરી રહેલી અમેરિકાની નેશનલ સિક્યોરિટી કાઉન્સિલે એક ગુપ્ત દસ્તાવેજ તૈયાર કર્યો, જેનું નામ હતું :...
અમદાવાદ રાજ્યની જુની રાજધાની દરિયાપુર જિમખાનામાં ‘જુગારનગરી’ પકડાઈ? ક્યારથી કાર્યરત હશે કે તેના સંચાલકે દેશના નેતાઓ 20 IPS ના ફોટાઓ લટકાવેલા એ...
વડા પ્રધાન બન્યા પછી મુદત ધરાવતું કંઈક નવું કરવાના ઉત્સાહમાં નોટબંધી જેવો વ્યાપક અને અજાણી અસર ધરાવતો નિર્ણય તેમણે એકલપંડે લઈ પાડયો...
ચાર-ચાર પેઢીને ઘેલું લગાડયું આ અભિનયસમ્રાટે દેવ-દિલીપ-રાજ. આ ત્રણેનું સીને-જગત પર હતું. રાજ એક અલગારી અદાકાર, એક એકટીંગનો બાદશાહ ને ત્રીજો હતો...
એક્ટીંગની યુનિવર્સિટી ટ્રેજેડીકિંગ દિલીપકુમારે તા. 7-7-21 ના રોજ 98 વર્ષની વયે આપણી વચ્ચેથી વિદાય લીધી. દિલિપ સા’બના છેલ્લા શ્વાસ સુધી તેમની સાથે...
એક ઘનઘોર જંગલ હતું.એક માણસ તેમાંથી પસાર થઈ રહ્યો હતો અંધારું થઈ ગયું હતું અચાનક તેને સિંહની ત્રાડ સાંભળી અને ડરીને તે...
પ્રધાન મંડળની લગભગ દરેક પુનર્રચના જૂના કે નવા પ્રધાન માટે લોકોની શું લાગણી છે તેને ધ્યાનમાં રાખવાને બદલે રાજકીય ગણતરીથી જ થતી...
દીકરો જલદી લગ્ન કરી લે તો સારું. હાશ, આપણી જવાબદારી પૂરી. બહુ વર્ષો સંસારના ઢસરડા કર્યા. બસ, હવે તો આપણી જિંદગી જીવવી...
આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેશે, સમયસર શરૂ થઇ જશે અને ઇશાન ભારતના વિસ્તારોને બાદ કરતા દેશના મોટા ભાગના વિસ્તારોમાં સારો વરસાદ થશે...
જેવર એરપોર્ટ ફ્લાયઓવર બાંધકામ સ્થળ પર મોટી દુર્ઘટના, ક્રેન પલટી જતાં અનેક મજૂર દબાયા
દાહોદના રામાનંદ પાર્ક નજીકના કૂવામાંથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળતા ચકચાર
અકોટાના દેરાસરમાંથી 540 વર્ષ જુની પ્રાચીન મૂર્તિઓ ચોરનાર દાહોદની ત્રિપુટી ગોલ્ડન ચોકડી પરથી ઝડપાઈ
17 મનપા, 151 પાલિકામાં વીજલાઈનો અંડરગ્રાઉન્ડ થશે
પાયાના કાર્યકરને ભાજપનું મોટું માન: છોટા ઉદેપુરના મુકેશ રાઠવાની રાજ્યસભા ઉમેદવાર તરીકે પસંદગી
કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલા બાદ શું થયું હતું?
બોડેલી સેવાસદનમાં આગથી અફરાતફરી: પ્રાંત અધિકારીની કચેરીમાં આગ લાગતા દોડધામ
ફિલ્મ નિર્માતા અને સેન્સર બોર્ડના પૂર્વ વડા પહલાજ નિહલાનીનું નિધન: ગોવિંદાને બ્રેક આપ્યો હતો
દિલ્હી આગ: માલિક હોટેલ પાસેથી પસાર થયો પણ કોઈને બચાવ્યા નહીં, 4 દિવસના રિમાન્ડ
પદ્મભૂષણ ડૉ. સુભાષ કશ્યપ નથી રહ્યા, સંસદીય પરંપરાઓના અગ્રણી જાણકારને દેશની શ્રદ્ધાંજલિ
સુરત મેં ઇતની સાફ સફાઈ હો રહી હૈ બોલો કોન આ રહા હૈ? પીએમના સુરત પ્રવાસ પહેલાં મેગા ક્લીનલિનેસ ડ્રાઇવ
શું છે ‘બેડ એન્ડ બ્રેકફાસ્ટ’ યોજના જેને દિલ્હી સરકાર પાછી ખેંચી રહી છે?
સોનાની જેમ ચાંદી પર પણ કડક નિયમો, હોલમાર્કિંગ ફરજિયાત થવાની દિશામાં પગલાં
કેરળ પહોંચ્યુ ચોમાસુ: 7 દિવસ ભારે વરસાદની આગાહી, 24 રાજ્યોમા તોફાન અને વરસાદની ચેતવણી
દિલ્હીમાં CJPની પહેલી પ્રેસ કોન્ફરન્સ, સરકાર સાથે વાતચીત માટે તૈયાર હોવાનો દાવો
અફઘાનિસ્તાન સામેની વનડે સિરીઝ પહેલાં ભારતને ઝટકો, વિરાટ કોહલી ઈજાને કારણે બહાર
વરણામાના અલાદપુરા ગામના ફાર્મ હાઉસમાંથી પ્રોઢની લાશ મળતા ચકચાર, હત્યા કે આત્મહત્યા ? સસ્પેન્સ!
સુરતમાં નશાખોર ચાલક ઝડપાયો, ચાલુ કારમાં બિયર પીતો હતો આર્કિટેક્ટ, પછી સર્જ્યો ભયાનક અકસ્માત
ડીન પર હુમલાના પ્રયાસ બાદ કોમર્સ ફેકલ્ટીમાં રોષ: કાળા કપડાં અને પટ્ટી ધારણ કરી સ્ટાફનો મૌન વિરોધ
અમેરિકાનો દાવો- ઈરાન વિરુદ્ધ ‘ઓપરેશન એપિક ફ્યુરી’ પૂર્ણ, પરંતુ હુમલા હજુ યથાવત
ટેકાના ભાવે મકાઈ ખરીદીમાં ઘટાડો: 28 ક્વિન્ટલના બદલે 15 ક્વિન્ટલ ખરીદીથી ખેડૂતોમાં રોષ
પોલીસ પર હુમલાથી ડભોઈમાં ખળભળાટ: સરકારી ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલને ટોળાએ નિશાન બનાવ્યા
ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, 16 જિલ્લામાં યલો એલર્ટ જાહેર
બસ વિના ભણતરનો બોજ: દીપાપુરાના વિદ્યાર્થીઓ રોજ દોઢ કિમી પગપાળા ચાલવા મજબૂર
બિહારની મુઝફ્ફરપુર હોસ્પિટલ આગકાંડમાં નવો વિવાદ: પરિવારનો આરોપ- ‘મૃતદેહો છુપાવાયા’
ગુજરાતના CMથી દેશના PM સુધીની સફર, મોદી બન્યા સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા ચૂંટાયેલા નેતા
નર્મદામાં ગયો કિશોરનો જીવ: રણાપુર નજીક બે યુવકો ડૂબ્યા, એકનો મૃતદેહ મળ્યો
દિલ્હી અગ્નિકાંડમાં ફાયર સેફ્ટીના નિયમોની અવગણનાને લીધે 35થી વધુ ઘાયલ, 21નાં મોત, DNA ટેસ્ટથી થશે ઓળખ
એક ટ્રકે બાઇક સવાર યુવકને ટક્કર મારી, બીજી ટ્રક યુવકના શરીર પર ફરી વળી, બંને ટ્રક ચાલકો ફરાર
ધારાસભ્ય યોગેશ પટેલના અંતિમ દર્શનમાં હિબકે ચઢ્યું શહેર, અનેકની આંખો છલકાઈ
સુરત: (Surat) ગાંધીનગર (Gandhinagar) બાદ હવે સુરત બીજું એવું શહેર બન્યું છે જ્યાં કોરોના વાઈરસના વેરિયન્ટ વેરિયન્ટ અંગેની તપાસ કરવામાં આવશે. ગુજરાત સરકારે ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર (GBRC) ગાંધીનગરના સમન્વયમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના બાયોટેક વિભાગને જીનોમ સિક્વન્સિંગ પરીક્ષણ (Genome sequencing testing) કરવા માટે મંજૂરી આપી છે. આ પરીક્ષણને આધારે ખબર પડશે કે કોરોના વાઈરસમાં જે વેરિયન્ટ આવે છે તે કયા પ્રકારનો છે અને કેટલો ઘાતક છે. જેમાં વાઈરસનો પ્રકાર અને તેમાં થયેલા બદલાવનું પૂર્ણ પરીક્ષણ થઈ જાય કરાશે. સુરતને આ મંજૂરી બાદ હવે બે મહિનામાં જે રિપોર્ટ આવતા હતા તે માત્ર 8 થી 10 દિવસમાં આવી જશે. રિપોર્ટ વહેલા આવવાના કારણે ઝડપથી તે દિશામાં કામગીરી હાથ ધરવામાં આવશે. એટલું જ નહીં ગાંધીનગર ખાતેના રિસર્ચ સેન્ટરનું કામનું ભારણ પણ ઓછું થશે.

બીજી તરંગમાં સુરત શહેરમાં ગુજરાતમાં અમદાવાદ બાદ સૌથી વધુ કોરોના સંક્રમણ ફેલાવવાના કેસો સામે આવ્યા હતા. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) એ દાવો કર્યો છે કે કોરોના વાઈરસનો ડેલ્ટા વેરિઅન્ટ તેની દુનિયાભરમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય આરોગ્ય સંસ્થાએ તમામ દેશોને ચેતવણી આપી છે કે ડેલ્ટા વેરિયન્ટ 104 દેશોમાં પહોંચી ગયો છે અને ટૂંક સમયમાં જ વિશ્વમાં ફેલાશે. આવી સ્થિતિમાં પરીક્ષણ વધારવું શ્રેષ્ઠ વિકલ્પ છે. હવે સુરતને પણ પરીક્ષણની મંજૂરી મળી જતાં બે મહિનામાં જે રિપોર્ટ આવતા હતા તે માત્ર 8 થી 10 દિવસમાં આવી જશે. રિપોર્ટ વહેલા આવવાના કારણે ઝડપથી તે દિશામાં કામગીરી હાથ ધરવામાં આવશે. પરીક્ષણ કરવા માટે ગાંધીનગર ખાતેની લેબમાં ખુબ મોટી સંખ્યામાં ધસારો હોય છે. એવી સ્થિતિમાં સુરત શહેરમાં પરીક્ષણની કામગીરી હાથ ધરાશે તો ગાંધીનગર ખાતે આવતા કામનું ભારણ ઓછું થશે.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના બાયોટેક વિભાગમાં લેબ શરૂ થશે
ગાંધીનગરના સમન્વયમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના બાયોટેક વિભાગમાં જીનોમ સિક્વન્સિંગ પરીક્ષણ કરાશે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ના માઇક્રોબાયોલોજી વિભાગના ડો.પ્રવીણ દુધાગરાએ જણાવ્યું હતું કે, અમે દર સોમવારે તમામ ગટરના પમ્પિંગ કેન્દ્રોમાંથી નમૂના એકત્ર કરીશું. નમૂનાઓની કોરોના વાઈરસની હાજરી માટે પરીક્ષણ કરવામાં આવશે. આ આપણને પરિવર્તન વિશે વધુ સારી સમજ આપશે. જોકે રાહતના સમાચાર એ છે કે અત્યાર સુધી જેટલા પણ સેમ્પલ લીધા છે તાજેતરમાં તેમાં ડેલ્ટા વાઈરસની કોઈ હાજરી મળી નથી.