જયપુર: (Jaipur) 2014 થી આ લોકોનું રાજ છે, હિંદુત્વવાદીઓનું (Hinduism) શાસન છે, હિંદુઓનું (Hindu) નહીં…. આપણે ફરી એકવાર આ હિંદુત્વવાદીઓને બહાર કાઢીને...
સુરત: (Surat) સુરત શહેરના રિંગરોડ (Ring Road) વિસ્તારની ટેસ્ટ ઓફ ઈન્ડિયા રેસ્ટોરન્ટની ઉપર પાકિસ્તાની ફૂડ ફેસ્ટિવલની (Pakistani Food Festival) જાહેરાત કરતા બેનર...
વારાણસી: (Varanasi) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) સોમવારે બપોરે કાશી વિશ્વનાથ મંદિર (Tample) કોરિડોરનું ઉદ્ધાટન કર્યું. પીએમ મોદીએ તેમના સંબોધનની શરૂઆત હર-હર-મહાદેવ, હર-હર-મહાદેવ,...
નવી દિલ્હી : ભારતની હરનાઝ કૌર સંધુએ મિસ યુનિવર્સ 2021નો ખિતાબ જીત્યો છે. હરનાઝ કૌર સંધુ પહેલા સુષ્મિતા સેને 1994માં અને લારા દત્તાએ 2000માં...
સુરતઃ (Surat) ભારત સરકારના લઘુમતી મંત્રાલય દ્વારા સુરતના વનિતા વિશ્રામ (Vanita Vishram) ખાતે તા.૨૦મી ડિસેમ્બર સુધી ચાલનારા ૩૪માં ʻહુનર હાટ’ (Hunar Haat)ʾનું...
રાજ્યમાં કોરોનાના શનિવારે 71 કેસ નોંધાયા હતા, તો રવિવારે ઘટીને 56 સુધી પહોંચી ગયા છે. જ્યારે 32 દર્દીઓને રજા આપી દેવાઈ છે.આજે...
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દુબઇથી આવ્યા પછી હવે ઉત્તરપ્રદેશના પ્રવાસે જવાના છે. આ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે રાષ્ટ્રીય ભાજપે...
સુરતઃ (Surat) સહારાદરવાજા ખાતે રહેતા કાકાએ (Uncle) તેની ભત્રીજીને (Niece) મીથુન નામના યુવક સાથે હરવા ફરવા માટે ના પાડી ઠપકો આપ્યો હતો....
ગાંધીનગર: (Gandhinagar) રાજ્યમાં આગામી 24 કલાક બાદ ઠંડીનો (Cold) પારો 4 ડિગ્રી સુધી નીચે ગગડી જશે તેવી ચેતવણી આજે હવામાન વિભાગે આપી...
વાપી: (Vapi) વાપીના યુવકને વોટ્સએપ (Whatsapp) પર મહિલા સાથે થયેલી મિત્રતા (Friendship) ભારે પડી હતી. યુવક અને મહિલા વચ્ચેના સંબંધો વધતાં આ...
નવી દિલ્હી: (New Delhi) દુનિયાની સાથે સાથે કોરોનાનું નવું ઓમિક્રોન વેરિઅન્ટ (Omicron variant) ભારતમાં પણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. અત્યાર સુધીમાં આ...
પલસાણા, બારડોલી: (Bardoli) બારડોલી તાલુકાના અંચેલી અને પથરાડિયા ગામે પડાવમાં રહેતા શેરડી કાપતા મજૂરોમાં (Labor) ઝાડા-ઊલટીનો વાવર ફેલાતાં આરોગ્ય તંત્ર અને સુગર...
સુરત: (Surat) રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના કોમ્પ્લાયન્સના ભાગરૂપે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ (Chamber of Commerce) એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા દક્ષિણ ગુજરાતની...
નવી દિલ્હી: ભારતીય સેનાએ રવિવારે (Sunday) 1:09 મિનિટનો એક વીડિયો વાયરલ કર્યો છે જેમાં જનરલ રાવતે 1971ના યુદ્ધની 50મી વર્ષગાંઠ પર સશસ્ત્ર...
સુરત: (Surat) 2018ની કોમન વેલ્થ ગેમ્સમાં ટેબલ ટેનિસમાં (Table tennis) ડબલ અને ટીમ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતનાર સુરતના હરમીત દેસાઈએ શનિવારે કોલકાતાની...
સુરતઃ (Surat) વેડ રોડ પર ટી.પી.ના 36 મીટર રસ્તાને ખુલ્લો કરવા રજાના દિવસે પણ ડિમોલિશન (Demolition) ચાલુ રહ્યું હતું. ભાજપના (BJP) જ...
સુરતઃ (Surat) રાજમાર્ગ (Raj Marg) પર મેટ્રો રેલના (Metro Rail) અંડરગ્રાઉન્ડ સ્ટેશન માટે 100 વર્ષ જુની મોચીની ચાલનું ડિમોલિશન વિવાદ વચ્ચે મનપા...
સુરત: (Surat) ડિરેકટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ) ના અધિકારીઓ દ્વારા શુક્રવારે સચીન જીઆઇડીસીને (Sachin GIDC) અડીને આવેલા સુરત સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (સેઝ)...
અમદાવાદ (Ahmedabad): મહેસાણાના(Mehsana) ઊંઝાના ભાજપના ધારાસભ્ય ડો.આશા પટેલનું (Dr. Aasha Patel) 44 વર્ષની ઉંમરે રવિવારના (Sunday) રોજ અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં (Zydus Hospital)...
નવી દિલ્લી (New Delhi): એક બાજુ જયાં ઓમિક્રોન (Omicron) હાહાકાર મચાવી રહ્યો છે ત્યાં એક ખુશીના સમાચાર મળી રહ્યાં છે. ઓમિક્રોનથી સંક્રમિત...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું (PM Narendra Modi) ટ્વિટર એકાઉન્ટ હેક (Hack) થયાના સમાચાર (News) મળી આવતા ખળભળાટ મચી ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું...
સુરત: (Surat) ઓમીક્રોનની વધી રહેલી દહેશત વચ્ચે શહેરમાં કોરોનાનું સંક્રમણ (Transition) ફરીથી વધી રહ્યું છે. કોરોનાની (Corona) બીજી લહેર પૂર્ણ થતા શહેરીજનોએ...
અમદાવાદના સોલા ખાતે 1500 ખર્ચે ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા આયોજિત ઉમિયાધામ મંદિર અને કેમ્પસ નો શિલાન્યાસ અને ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો હતો....
ગાંધીનગર: (Gandhinagar) ઉત્તર-પૂર્વના પવનને કારણે ગુજરાતમાં (Gujarat) શનિવારે ઠંડીનો (Cold) પારો ત્રણ ડિગ્રી સુધી ગગડી ગયો હતો. શીતલહેરની અસરના કારણે હવે ગુજરાતમાં...
રાજ્યમાં કોરોનાના કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 77 કેસ નોંધાયા છે. સાથે જ રાજ્યમાં...
બોસ્ટન: એક વ્યાપકપણે વપરાતું સોફ્ટવેર (Software) ટૂલ – કે જે ઓનલાઇન ગેમ (Online Game) માઇનક્રાફ્ટમાં ઝડપથી વપરાતું થયું છે – તે વિશ્વભરની...
વ્યારા: (Vyara) વ્યારાના ટીચકપુરામાં “બાલકૃષ્ણ પોઈન્ટ” શોપિંગ કોમ્પ્લેક્સની આગળ પતરાના શેડમાં કાચી દુકાનના દસ્તાવેજમાં ઉલ્લેખ કરી સ્થળ પર બિલ્ડરે પાકી આરઆરસીની હોટલ...
નવી દિલ્હી: (Delhi) દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ બિપિન રાવતના (Bipin Rawat) નિધન પર સમગ્ર દેશ શોક વ્યક્ત કરી...
ભરૂચ: (Bharuch) સાતપુડા વિસ્તારમાં આવેલા નેત્રંગના નાના જાબુંડા ગામે આદિવાસી ખેડૂત (Farmer) તેના મોતિયા જંગલ વગામાં આવેલા ખેતરમાં (Farm) પત્ની સાથે તુવેર...
વ્યારા: (Vyara) સોનગઢમાં બુટલેગર (Bootlegger) પોલીસની (Police) ખાનગી ગાડીને ટક્કર મારી ભાગી છૂટ્યા બાદ પીછો કરતી પોલીસને જોઈ ગાડીઓ રસ્તે મૂકી ગયા...
દારૂના ધંધાની કમાણી પેટ્રોલ પંપમાં ખપાવાઈ? બુટલેગર પરિવારના ખાતામાં રૂ.40 કરોડથી વધુના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન
કરજણ ધારાસભ્ય અક્ષય પટેલના પુત્ર સહિત 5 આરોપીઓનો જામીન પર છુટકારો
વડોદરા પાલિકા દ્વારા પ્રી-મોન્સુન કામગીરીના ભાગરૂપે આધુનિક FDR પદ્ધતિથી રોડનું પેચવર્ક પૂર્ણ
મનરેગામાં લાખોની લૂંટ? : લીલવા ઠાકોર ગામે કૂવો કાગળ પર પૂર્ણ, હકીકતમાં અધૂરો!
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી દ્વારા દર સોમવારે નો વ્હીકલ ડે
વડોદરા : પાણીગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધમધમતો ગાંજાનો કાળો કારોબાર પરએલસીબી ઝોન ૩ ની રેડ
ગુજરાતમાં ઇબોલાનો પગપેસારો ? વડોદરાનો શંકાસ્પદ દર્દી અમદાવાદ સિવિલમાં દાખલ, એરપોર્ટ પર હાઇ-એલર્ટ
રાજ્યના LRD ઉમેદવારોની પ્રતીક્ષાનો અંત: લેખિત પરીક્ષાની તારીખ જાહેર
વડોદરા : યુવકને નગ્ન કરી માર માર્યા બાદ વીડિયો બનાવનાર 4 આરોપીની ધરપકડ
બ્રાઝિલથી આવેલા જહાજમાંથી મુંદ્રા દરિયા કાંઠેથી 1100 કરોડથી વધુનું કોકેઈન જપ્ત, ત્રણ ઝડપાયા
સાળંગપુરધામમાં અધિક માસ નિમિત્તે દર મંગળવારે સંગીતમય સુંદરકાંડ પાઠનું આયોજન
મુખ્યમંત્રીનો રાજ્ય સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ 29 મેએ યોજાશે
વાપીના સરીગામમાંથી કરોડોના MD ડ્રગ્સ સાથે બે ઝડપાયા
અમદાવાદના મેયર તરીકે હિતેશ બારોટ, ડેપ્યુટી મેયર અંજુ શાહની વરણી
રાજ્યના 3 શહેરમાં તાપમાન 43 ડિગ્રી
ગુજરાતની મહાપાલિકાઓને મળ્યા નવા મેયર, અમદાવાદથી મોરબી સુધી ભાજપે જાહેર કરી નવી ટીમ
એન્ટી-ડમ્પિંગ ડ્યુટીથી ભારતને વાર્ષિક રૂ.28,540 કરોડની બચત થઈ શકે : C-DEP રિપોર્ટ
બકરી ઈદને લઈ રાજ્યમાં ચુસ્ત બંદોબસ્ત, સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ નજર રહેશે: ડીજીપી ડો. રાવ
રાજ્યના પોલીસ વડા ડૉ. રાવે ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા કચ્છ કોર્ટમાં જુબાની આપી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કાલથી બે દિવસ ગુજરાતના પ્રવાસે
એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનાગ્રસ્ત અતુલ્યમ બ્લોકની જગ્યાએ નવી હોસ્ટેલ બનાવાશે
ગીરના સિંહોમાં ફરી બેબીસિયા વાયરસનો ખતરો
રાશન વિતરણ અંગે મોદી કેબિનેટનો મોટો નિર્ણય: 80 કરોડ લોકો પર સીધી અસર
કેરળ: વિજયનના નિવાસસ્થાને દરોડા પાડતી ED ટીમ પર CPIM કાર્યકર્તાઓનો હુમલો
રિપોર્ટ: ઈરાન ફરીથી યુદ્ધ માટે તૈયાર, કહ્યું- US પર કોઈ વિશ્વાસ નથી
એન્જિનિયરિંગમાં કોમ્પ્યુટર કોર્સની બોલબાલા,10 વર્ષમાં 800% સીટોનો વધારો
ભેજ ઘટવાને કારણે કેરળમાં ચોમાસુ અટક્યું, 29 મે થી 5 જૂન સુધી પ્રિમોન્સૂનની સંભાવના
સાહેબ રસ્તા પર ઝાડુ ફેરવે છે અને ઓફિસમાં જ ગંદકીનું સામ્રાજ્ય: કુબેર ભવનને સરકારી બાબુઓએ બનાવી દીધું કચરાપેટી!
ખાસવાડી સ્મશાનમાં દશપિંડ વિધિના શેડનું કામ ખોરંભે પડતાં મહારાષ્ટ્રીયન સમાજમાં રોષ, સાંસદ હેમાંગ જોષી મધ્યસ્થી કરશે
સુપ્રીમ કોર્ટે કહ્યું: SIR ગેરકાયદેસર નથી, ચૂંટણી પંચે કાયદા અનુસાર કાર્ય કર્યું
જયપુર: (Jaipur) 2014 થી આ લોકોનું રાજ છે, હિંદુત્વવાદીઓનું (Hinduism) શાસન છે, હિંદુઓનું (Hindu) નહીં…. આપણે ફરી એકવાર આ હિંદુત્વવાદીઓને બહાર કાઢીને હિંદુઓનું શાસન પાછું લાવવું પડશે. કોંગ્રેસના (Congress) પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બરે જયપુરની રેલીમાં આ વાત કહી ત્યારે ફરી એકવાર હિંદુ વિરુદ્ધ હિંદુત્વનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાહુલના ભાષણના અનેક અર્થ કાઢવામાં આવી રહ્યા છે. એક તો રાહુલ ગાંધી કે કોંગ્રેસ સોફ્ટ હિંદુત્વની પીચ પર રમવાનો પ્રયાસ કરી રહ્યા છે તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંપૂર્ણ ધાર્મિક વિધિ સાથે કાશી વિશ્વવનાથ કોરિડોરનું ઉદ્ઘાટન કરી કહ્યું છે કે કેટલીય સલ્તનતો આવી અને માટીમાં ભળી ગઈ પરંતુ બનારસ ત્યાંનું ત્યાં જ છે. ઔરંગઝેબના અત્યાચારનું કાશી સાક્ષી છે. જેણે સંસ્કૃતિને કટ્ટરતાથી કચડવાની કોશિશ કરી. અહીં જો ઔરંગઝેબ આવે છે તો શિવાજી પણ ઊભા થાય છે. જો સાલાર મસૂદ આગળ વધે છે તો મહારાજા સૂહેલદેવ તેનો મુકાબલો કરે છે.. ત્યારે હવે હિંદુત્વ અને હિંદુઓ પર બંને પક્ષો આવનારી ચૂંટણીમાં શું અસર દેખાડશે તે જોવું રહ્યું.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગઈકાલે કહ્યું હતું કે ભારત હિન્દુઓનો દેશ છે અને હિન્દુત્વવાદીઓનો નથી, જે હિન્દુત્વવાદીઓ કોઇ પણ કિંમતે સત્તા પર ટકી રહેવા માગે છે. કોંગ્રેસની વિશાળ મોંઘવારી વિરોધી રેલીને સંબોધન કરતા પક્ષના આ વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ પ્રમુખે કહ્યું હતું કે દેશમાં મોંઘવારી અને પીડાઓ છે અને આ હિન્દુત્વવાદીઓ દ્વારા કરવામાં આવ્યું છે. આ દેશ હિન્દુઓનો છે, હિન્દુત્વવાદીઓનો નથી. જો દેશમાં મોંઘવારી છે, પીડાઓ છે તો તે હિન્દુત્વવાદીઓ દ્વારા કરવામાં આવ્યું છે. હિન્દુત્વવાદીઓ કોઇ પણ ભોગે સત્તા પર ટકી રહેવા માગે છે એમ રાહુલે કહ્યું હતું. તેમણે વડાપ્રધાન મોદીને પણ નિશાન બનાવ્યા હતા અને કહ્યું હતું કે મોદીજી અને તેમના ત્રણ-ચાર ઉદ્યોગપતિ મિત્રો સાત વર્ષથી દેશને બરબાદ કરી રહ્યા છે. હિન્દુ અને હિન્દુત્વ એ બંને જુદા શબ્દો છે એમ કહેતા રાહુલે કહ્યું હતું કે જેમ બે જીવોનો એક આત્મા હોઇ શકે નહીં, તેમ બે શબ્દોનો એક અર્થ હોઇ શકે નહીં. હિન્દુ તે છે કે જે કોઇનાથી ડરતો નથી, બધાને અપનાવે છે અને તમામ ધર્મોને માન આપે છે એમ કોંગ્રેસના આ નેતાએ કહ્યું હતું. રાહુલે કહ્યું હતું કે મહાત્મા ગાંધી હિન્દુ હતા અને ગોડસે હિન્દુત્વવાદી હતો. હિન્દુત્વવાદીનો માર્ગ સત્તાગ્રહ છે અને સત્યાગ્રહ નથી એ મુજબ રાહુલે કહ્યું હતું.
જયપુર ખાતેની કોંગ્રેસની આ મોંધવારી વિરોધી રેલીમાં પક્ષ પ્રમુખ સોનિયા ગાંધી, પક્ષના મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડરા, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોટ, છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બઘેલ તથા અન્ય વરિષ્ઠ નેતાઓ જોડાયા હતા. પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની મોડેથી જયપુર આવ્યા હતા પણ રેલીમાં તેમણે ભાગ લીધો ન હતો. સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી પાછા ફરી રહ્યા હતા ત્યારે તેઓ તેમને મળ્યા હતા. પક્ષ પ્રમુખ સોનિયા ગાંધીએ રેલીને સંબોધન કર્યું ન હતું, પણ મહામંત્રી પ્રિયંકા ગાંધીએ રેલીને સંબોધન કર્યું હતું જેમાં તેમણે દેશની સંપતિ ઉદ્યોગપતિઓને વેચવાના કથિત પ્રયાસ બદલ મોદી સરકારને વખોડી હતી.