Charchapatra

વિશ્વગુરુ : વસુધૈવ કુટુંબકમ ખરુ, સત્યમેવ જયતે નહીં

આઝાદીના અમૃત વર્ષમાં રાષ્ટ્રપતિના ગૌરવશાળી હોધ્ધા પર આદિવાસી મહિલાનો મહિમા થતો જોઈને વિશ્વ કુટુંબકમની ભારતની ચેતનાના મૂળિયાની ભાવાનાને જગત મૂર્તરૂપ જોશે ત્યારે પમ એ સત્ય અધુરુ જ બની રહેશે. કારણ કે, એનાથી વિશેષ સત્યમેવ જયતેની વિભાના પ્રતીત થતી હજી દેખાતી નથી. ટૂંકમાં જુઠાણાનાં જગતમાં ચોરી પૂરી પકડાતી નથી. સત્ય હજી દૂરનું દૂર જ છે.
ધરમપુર  – ધીરૂ મેરાઈ

Most Popular

To Top