નવી દિલ્હી: કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી (Union Minister for Road Transport and Highways) નીતિન ગડકરીએ (Nitin Gadkari) ફરી એકવાર સ્પષ્ટ...
અયોધ્યામાં (Ayodhya) 22 જાન્યુઆરી, 2024 ના રોજ ભગવાન શ્રી રામના નવનિર્મિત મંદિરનો (Ram Mandir) અભિષેક કરવામાં આવશે. રામ નગરીમાં આ અંગેની તૈયારીઓ...
નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં (Pakistan) ભારતનો (India) વધુ એક મોટા દુશ્મનને (Enemy) ગોળી મારી ઠાર કરાયો છે. ગઇ કાલે એટલેકે રવિવારે સાંજે લશ્કર-એ-તૈયબાના...
નવી દિલ્હી: સંસદમાં (Parliament) સુરક્ષા ક્ષતિના મામલે વિપક્ષી પાર્ટીઓ (Opposition Parties) દ્વારા વિરોધ પ્રદર્શન હજુ પણ ચાલુ છે. સ્પીકરના વારંવારના ઇનકાર છતાં...
બનાસકાંઠા: બનાસના વડગામ તાલુકાના 98 એકર જમીનમાં આવેલા કરમાવત તળાવમાં (Karamavt Lake) નર્મદાનું (Narmada) પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કાર્ય...
મુંબઇ: કરણ જોહરના (Karan Johar) ફેમસ ચેટ શો કોફી વિથ કરણ (Koffee with Karan) આજકાલ ખૂબ જ ચર્ચિત શો બન્યો છે. શોમાં...
નવી દિલ્હી: વારાણસીની (Varanasi) પ્રખ્યાત જ્ઞાનવાપી મસ્જિદ (GyanvapiMasjid) કેસમાં (Case) ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) એ આજે વારાણસી જિલ્લા કોર્ટમાં સર્વે રિપોર્ટ રજૂ...
નવી દિલ્હી: કોરોના વાયરસે (Covid19) ફરી એકવાર ભારતથી (India) લઈને સિંગાપોર (Singapore) સુધી દુનિયાને ડરાવવાનું શરૂ કર્યું છે. છેલ્લાં 24 કલાકમાં કોવિડના...
સુરત(Surat): કામરેજ-કઠોદરા ગામની સીમમાં આવેલા ફાર્મ હાઉસમાં (FarmHouse) રવિવારની રાત્રે ત્રણ રાઉન્ડ હવામાં ફાયરિંગ (Firing) થતા ગામમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો....
સુરત: સાયણની શિવ દર્શન સોસાયટીમાં ગેસ લીકેજ બાદ બ્લાસ્ટ થતા એક જ પરિવારના 5 પૈકી ત્રણ જણા ગંભીર રીતે દાઝી ગયા હતા....
ઝઘડિયા: ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી નગરના ચાર રસ્તા નજીક રોડની બાજુમાં ઉભી રાખેલ ફોર વ્હિલર કાર પાસે એક શેરડી ભરેલ ટ્રક...
સુરત: શહેરમાં ચોંકાવનારી ઘટના બની છે. રમતા રમતા રેલવે ટ્રેક પર પહોંચી ગયેલા બે કિશોર વયના બાળકોનું ટ્રેન અડફેટે મોત નિપજ્યું છે....
સુરત (Surat): સચિનના સાતવલ્લા બ્રિજ ઉપર પતંગના દોરાએ (Kite Thread) મોપેડ સવારનું ગળું કાપી (Cut the throat) નાંખતા તેને ગંભીર હાલતમાં સિવિલ...
મુંબઇ: મહારાષ્ટ્ર (Maharashtra) માટે રવિવારનો દિવસ ખૂબ જ દુ:ખદ રહ્યો હતો. અહીં એક સાથે ત્રણ (Three) અકસ્માતમાં (Accident) 17 લોકોના મોત થયા...
અમેરિકામાં ભારતીય મૂળના સાંસદોનું કહેવું છે કે જો ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરાની તપાસ કરવામાં નહીં આવે તો ભારત અને...
દરિયાઈ માર્ગો પર મુસાફરી હંમેશા જોખમી રહી છે. કઠોર હવામાન હોવા છતાં ચાંચિયાઓનો ભય હજુ પણ યથાવત્ છે. ભલે આજે દુનિયાએ ગમે...
નવી દિલ્હી: અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની (Dawood Ibrahim) તબિયત લથડતાં તેને પાકિસ્તાનના કરાચીની (Karachi) એક હોસ્પિટલમાં દાખલ (Hospitalized) કરાયો છે. જો કે...
વારાણસી: પ્રધાન મંત્રી (PM Modi) આજે બે દિવસીય પ્રવાસે નિકળ્યા છે. આજે સવારે 11:30 કલાકે તેઓ સુરત (Surat) આવ્યા હતાં. ત્યારે તેમણે...
મુંબઇ: મહારાષ્ટ્રના (Maharashtra) નાગપુરમાં એક હૃદયદ્રાવક ઘટના બની હતી. અહીં એક સોલાર કંપનીમાં (Solar Company) અચાનક મોટો વિસ્ફોટ (Blast) થતાં 9 લોકોના...
અયોધ્યા: રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ (Babri Masjid) કેસમાં સુપ્રીમ કોર્ટ (SC) દ્વારા આપવામાં આવેલા નિર્ણય બાદ અયોધ્યામાં (Ayodhya) બાબરી મસ્જિદનું નિર્માણ કાર્ય મે (May)...
મધ્ય પ્રદેશ: મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં વર્ષોથી એક દંતકથા (Myth) પ્રચલિત હતી કે અહીંના રાજા મહાકાલ (Mahakal) છે. તેમજ અહીં કોઈ રાજા કે મંત્રી...
કેરળ: કેરળમાં (Keral) કોવિડને (Covid) કારણે બે લોકોના મોત (Death) થયા છે, જેના કારણે દેશમાં ફરી એકવાર કોરોના (Corona) વાયરસનો ભય ફેલાયો...
જમ્મુ-કાશ્મીર: જમ્મુ-કાશ્મીરમાં (Jammu-Kashmir) કલમ 370ને લઈને સુપ્રીમ કોર્ટનો (Supreme Court) નિર્ણય આવ્યો છે, જે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) પણ કલમ...
બનાસકાંઠા: ગુજનાતમાં બાળકોને પીરસાતુ મધ્યાહન ભોજન (Mid Day Meal) ફરી એકવાર ખરાબ ગુણવત્તાનું હોવાનું સામે આવતા વાલીઓ રોષે (Angry) ભરાયા છે. ઘટના...
નવી દિલ્હી: ભારત (India) અને સાઉથ આફ્રિકા (South Africa) વચ્ચે આજથી ત્રણ મેચની વનડે સિરીઝ (Oneday Series) શરૂ થઈ રહી છે. પ્રથમ...
સુરત: આજે તા. 17મી ડિસેમ્બરનો દિવસ સુરતના ઈતિહાસમાં સુર્વણ અક્ષરે લખાશે. આંતરરાષ્ટ્રીય સ્તરે વિકાસ સાધવાની તમામ ક્ષમતા હોવા છતાં દાયકાઓથી સુરત સાથે...
સુરત: હીરાનગરી તરીકે ઓળખાતા સુરતને (Surat) આજે વિશ્વમાં આગવી ઓળખ મળી છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) સુરત ડાયમંડ બુર્સના (Surat...
લિબિયા: લિબિયાના દરિયાકાંઠે સ્થળાંતર કરનારાઓથી ભરેલું જહાજ ડૂબી ગયું. આ અકસ્માતમાં મહિલાઓ અને બાળકો સહિત ઓછામાં ઓછા 61 પ્રવાસીઓ ડૂબી ગયા હતા....
નવી દિલ્હી: 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં (Ayodhya) ભવ્ય રામ મંદિરનું (Ram Mandir) ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. આને લઈને સમગ્ર દેશમાં...
નવી દિલ્હી: સંસદની સુરક્ષામાં ક્ષતિની (Parliament Attack) ઘટના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) પહેલી પ્રતિક્રિયા આપી છે. પીએમ મોદીએ કહ્યું છે...
હાદીનો મૃતદેહ પહોંચતા ઢાકામાં આગચંપી: બાંગ્લાદેશ સાથે તણાવ વચ્ચે બોર્ડર પર ભારતીય સેના એલર્ટ
હરણીમાં રૂ.19 કરોડના ખર્ચે અત્યાધુનિક ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ થશે
સિંગવડ તાલુકાના પસાયતા ગામે અકસ્માત બાદ નાસી છૂટેલો ટેમ્પા ચાલક રણધીપુર પોલીસે ઝડપી લીધો
દાહોદ જિલ્લામાં મ્યુલ હંટ સાઇબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી : ૧૦ અલગ-અલગ ગુનાઓ નોંધાયા
છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી : પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા વિજયી, ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારો બિનહરીફ
છોટાઉદેપુરની ડોલોમાઈટ ખાણો ફરતે સલામતી બોર્ડર કરવા ખાણ ખનીજ વિભાગનો આદેશ
બોડેલી બાર એસોસિએશનમાં લલિતચંદ્ર રોહિતની પેનલનો સતત પાંચમી વાર જંગી બહુમતીથી વિજય
પોલીસની ઓળખ આપી વૃદ્ધાને 15 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 1.82 કરોડની ઠગાઈ
ખરાબ હવામાનને કારણે એર ઈન્ડિયાની દિલ્હી ફ્લાઈટ રદ, વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા, યુવરાજ સિંહ સહિત અનેકની સંપત્તિ ટાંચમાં, EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
નવી દિલ્હી: કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી (Union Minister for Road Transport and Highways) નીતિન ગડકરીએ (Nitin Gadkari) ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે ભારતમાં (India) ડ્રાઈવર વિનાની (Driverless) કે ઓટોનોમસ કાર લોન્ચ કરવામાં આવશે નહીં. IIM નાગપુર દ્વારા આયોજિત ‘ઝીરો માઈલ’ ઈવેન્ટ દરમિયાન બોલતા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું, “જ્યાં સુધી હું મંત્રી છું ત્યાં સુધી ભારતમાં ડ્રાઈવર વિનાની કારને લોન્ચ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.”
આ ઇવેન્ટ દરમિયાન નીતિન ગડકરીએ ઓટોમોબાઇલ એન્જિનિયરિંગમાં ફેરફારો પર ભાર મૂક્યો હતો, જેમ કે કારમાં છ એરબેગ્સનો સમાવેશ, રસ્તા પરના બ્લેક સ્પોટ ઘટાડવા અને મોટર વ્હીકલ એક્ટ દ્વારા દંડ વધારવો વગેરે. તેમણે કહ્યું કે અમે મોટર વ્હીકલ એક્ટ દ્વારા દંડ વધાર્યો છે, એમ્બ્યુલન્સ અને ક્રેન્સ મૂકી છે જેથી કરીને અહીંથી વસ્તુઓ સારી થાય, અમે દર વર્ષે જાગૃતિ પણ વધારીએ છીએ.”
બિઝનેશ ટુડેના એક પ્રશ્ન પર નીતિન ગડકરીએ કહ્યું હતું કે, “હું ક્યારેય ડ્રાઈવર વિનાની કારને ભારતમાં આવવાની મંજૂરી આપીશ નહીં કારણ કે ઘણા ડ્રાઈવરો તેમની નોકરી ગુમાવશે અને હું આવું થવા દઈશ નહીં.”તેમણે એ પણ સ્પષ્ટ કર્યું. ટેસ્લાનું ભારતમાં સ્વાગત છે, પરંતુ ચીનમાં ઉત્પાદન ભારતમાં વેચાણ માટે સ્વીકાર્ય નથી. તેમણે કહ્યું, “અમે ટેસ્લાને ભારતમાં આવવાની મંજૂરી આપીશું પરંતુ તેઓ તેને ચીનમાં બનાવી શકશે નહીં અને ભારતમાં વેચી શકશે નહીં. આવું થવું અશક્ય છે.”
માર્ગ અકસ્માતો વિશે બોલતા નીતિન ગડકરીએ કહ્યું કે દેશમાં દર વર્ષે 5 લાખ અકસ્માતો થાય છે જેમાં લગભગ 1.5 લોકો મૃત્યુ પામે છે. આ અકસ્માતોને કારણે જીડીપીના 3.8% નુકસાન થાય છે. આ માર્ગ અકસ્માતોમાં મૃત્યુ પામનારાઓમાં 60 ટકા યુવાનો છે, મૃત્યુમાં 10 ટકા અને અકસ્માતોમાં 12 ટકાનો વધારો થયો છે… આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. આમાં મુખ્ય ચાર બાબતો છે, એક ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ, બીજી રોડ એન્જિનિયરિંગ, એન્ફોર્સમેન્ટ અને એજ્યુકેશન.
આ અંગે સ્પષ્ટતા કરતાં નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, “અમે ઓટોમોબાઈલ એન્જિનિયરિંગમાં ઘણો સુધારો કર્યો છે, કારમાં 6 એરબેગ્સ લાવ્યા છે. રોડ એન્જિનિયરિંગમાં બ્લેકસ્પોટ્સ સુધારવા માટે ઘણું કામ કરવામાં આવ્યું છે. અમલીકરણ અને દંડમાં નવો મોટર વ્હીકલ એક્ટ લાવ્યા. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ દંડમાં વધારો કરવામાં આવ્યો છે. ઈમરજન્સી સેવાઓ માટે એમ્બ્યુલન્સ અને ક્રેનની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે અને શિક્ષણ માટે અમે સતત લોકોને જાગૃત કરી રહ્યા છીએ. અમારો પ્રયાસ 2030 પહેલા માર્ગ અકસ્માતમાં 50 ટકા ઘટાડો કરવાનો છે.