નવી દિલ્હી: EDએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને (Arvind Kejriwal) દારૂ કૌભાંડ કેસમાં (Liquor Case) પૂછપરછ માટે સમન્સ (Summons) મોકલી 21 ડિસેમ્બરે હાજર...
નવી દિલ્હીઃ (New Delhi) સંસદની સુરક્ષામાં ક્ષતિને લઈને સરકાર અને વિપક્ષ વચ્ચે વિવાદ (Dispute) ચાલુ છે. મંગળવારે સંસદના (Parliament) બંને ગૃહોમાં ભારે...
મુંબઇ: અભિનેતા શાહરૂખ ખાનની (Shah Rukh Khan) પત્ની ગૌરી ખાન (Gauri Khan) કાયદાકીય મુશ્કેલીમાં ફસાયેલી જોવા મળી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે...
નવી દિલ્હી: ભારત (India) અને દક્ષિણ આફ્રિકા (South Africa) વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની બીજી મેચ મંગળવારે (19 ડિસેમ્બર) રમાઈ રહી છે....
નવી દિલ્હી: દિલ્હીમાં (Delhi) આજે એટલે કે મંગળવારે વિપક્ષી પાર્ટીઓનું (Opposition Parties) ગઠબંધન ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઇંક્લુસિવ અલાયંસ (INDIA)ની ચોથી બેઠક (Meeting)...
નવી દિલ્હી(NewDelhi) : સંસદની (Parliament) સુરક્ષામાં (Security ) થયેલા ભંગ અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના (Amit Shah) નિવેદનની માંગ સાથે આજે મંગળવારે...
સુરત: સુરતની સ્કૂલના બે બાળ વૈજ્ઞાનિકો હવે દેશભરમાં ચમકશે. શહેરની સર જેજે ઈંગ્લિશ સ્કૂલના વિદ્યાર્થીઓ મહારાષ્ટ્રના પૂણે ખાતે યોજાનારી પ્રદર્શનીમાં પ્રોજેક્ટ રજૂ...
નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 માટે આજે દુબઈમાં (Dubai) ખેલાડીઓની હરાજી (Auction) કરવામાં આવી રહી છે. આ મીની હરાજીમાં 332...
અમદાવાદ: આગામી વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાતના રાજકારણમાં મોટી ઉલટફેરો થવા માંડી છે. આજે કોંગ્રેસને એક મોટો ઝટકો મળ્યો હતો. ખંભાતના...
ભરૂચ(Bharuch): ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની (MLAChaitarVasava) ધરપકડ (Arrest) બાદ આદિવાસી (Tribes) સમાજમાં મતભેદોના મુદ્દાઓ ગુંજ્યા હતા. જેમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા (BJPMPMansukhVasava)...
સુરત: છેલ્લાં કેટલાંય સમયથી હાર્ટ એટેકથી મોતના બનાવોમાં ચિંતાજનક હદે વધારો થયો છે. નાની ઉંમરમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધતા સરકાર પણ ચિંતામાં...
સુરત (Surat) : શહેરની નવી સિવિલ હોસ્પિટલના (NewCivilHospital) ગંભીર બેદરકારીના લીધે વધુ એક દર્દીનું (Patient) મોત (Death) નિપજ્યું છે. અકસ્માતમાં ગંભીર રીતે...
સુરત (Surat): અયોધ્યામાં (Ayodhya) રામ મંદિરનું (Ramamandir) નિર્માણ કાર્ય પૂર્ણ થયું છે અને આગામી મહિને તેનું ઉદ્દઘાટન થનાર છે, ત્યારે દેશભરમાં રામ...
( હાસ્ય ભવિષ્ય ) અસ્સલ ફૂટપાથ ઉપર પોપટ લઈને બેઠેલો કહેવાતો ભવિષ્યવેત્તા, સસ્તું ભવિષ્ય કાઢી આપતો, એ ઘણાએ જોયેલું હશે. પૈસા લઈને રડમુખાને...
ભારત વિશ્વની પાંચ મોટી અર્થવ્યવસ્થામાં સામેલ થયું છે. ભારતની રાષ્ટ્રીય આવક પાંચ ટ્રીલીયન ડોલર વાર્ષિક થવા તરફ ગતિ કરી રહ્યું છે. આ...
હાલ થોડા દિવસ પહેલા જાપાનના દરિયા કિનારે હજારો ટન મરેલી માછલીઓ તણાઇ આવી હતી. આ એના ત્રણ મહિના પછી બન્યું છે જ્યારે...
અયોધ્યા: અયોધ્યામાં (Ayodhya) રામ મંદિરની (Raam Mandir) પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ 22 જાન્યુઆરી ખૂબ નજીક છે. દરમિયાન રામ મંદિર ટ્રસ્ટના (Raam Mandir Trust)...
નવી દિલ્હી: ચીનના ગાંસુમાં સોમવારે મોડી રાત્રે ભૂકંપના (Earthquake) જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ (Richter scale) પર 6.2 માપવામાં...
નવી દિલ્હી: એક અભૂતપૂર્વ પગલામાં વિપક્ષના 76 સાંસદોને આજે સંસદમાંથી (Parliament) સસ્પેન્ડ (Suspend) કરી દેવામાં આવ્યા હતા. જે એક દિવસમાં સાંસદોના સસ્પેન્શનનો...
ભરૂચ: ગુજરાત એક્સપ્રેસ ટ્રેન શરૂ થઈ જતા ચાલુ ટ્રેને ઉતરવા જતી મહિલા ભરૂચ પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે પડી હતી. પશ્ચિમ રેલ્વેના ભરૂચ...
નવી દિલ્હી: દિલ્હીના (Delhi) મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની (CM Arvind Kejriwal) મુસીબતો ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. EDએ ફરી એકવાર સીએમ...
સુરત: સુરત ઉધનામાં (Udhana) એક યુવતીએ એપાર્ટમેન્ટના 10માં માળે ધાબા પરથી મોતની છલાંગ મારી આપઘાત (Suicide) કરી લીધો હોવાની ઘટના બની છે....
નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir) અને લદ્દાખના (Ladakh) કેન્દ્રશાસિત પ્રદેશોમાં સોમવારે બપોરે ભૂકંપના (Earthquake) આંચકા અનુભવાયા હતા. જમ્મુ, શ્રીનગર, પૂંછ, કિશ્તવાડ,...
અમેરિકા: આવતા વર્ષે એટલે કે 2024માં અમેરિકા (America) ફરી પોતાનો સ્પેસ શટલ (Space Shuttle) પ્રોગ્રામ શરૂ કરવા જઈ રહ્યું છે. આ પ્રોજેક્ટ...
સુરત: શહેરમાં સુરત અરપોર્ટ એ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ (Surat International Airport) બનતા અન્ય શહેરો, રાજ્યો અને દેશો સાથેની કનેક્ટિવિટી પણ વધી છે....
નવી દિલ્હી: કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી (Union Minister for Road Transport and Highways) નીતિન ગડકરીએ (Nitin Gadkari) ફરી એકવાર સ્પષ્ટ...
અયોધ્યામાં (Ayodhya) 22 જાન્યુઆરી, 2024 ના રોજ ભગવાન શ્રી રામના નવનિર્મિત મંદિરનો (Ram Mandir) અભિષેક કરવામાં આવશે. રામ નગરીમાં આ અંગેની તૈયારીઓ...
નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં (Pakistan) ભારતનો (India) વધુ એક મોટા દુશ્મનને (Enemy) ગોળી મારી ઠાર કરાયો છે. ગઇ કાલે એટલેકે રવિવારે સાંજે લશ્કર-એ-તૈયબાના...
નવી દિલ્હી: સંસદમાં (Parliament) સુરક્ષા ક્ષતિના મામલે વિપક્ષી પાર્ટીઓ (Opposition Parties) દ્વારા વિરોધ પ્રદર્શન હજુ પણ ચાલુ છે. સ્પીકરના વારંવારના ઇનકાર છતાં...
બનાસકાંઠા: બનાસના વડગામ તાલુકાના 98 એકર જમીનમાં આવેલા કરમાવત તળાવમાં (Karamavt Lake) નર્મદાનું (Narmada) પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કાર્ય...
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
નવી દિલ્હી: EDએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને (Arvind Kejriwal) દારૂ કૌભાંડ કેસમાં (Liquor Case) પૂછપરછ માટે સમન્સ (Summons) મોકલી 21 ડિસેમ્બરે હાજર થવા જણાવ્યું છે. જ્યારે AAPના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાને (Raghav Chadha) કેજરીવાલ ED સમક્ષ હાજર થશે કે કેમ તે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કેજરીવાલનો કાર્યક્રમ જણાવ્યો હતો. રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે કેજરીવાલ 19 ડિસેમ્બરે વિપશ્યના માટે જઈ રહ્યા છે.
મળતી માહિતી મુજબ રાઘવ ચઢ્ઢાએ આ મામલે કહ્યું હતું કે આજે જો દેશમાં કોઈ પણ વ્યક્તિ ભાજપ સરકાર પર સવાલ કરે છે, તો તેની ધરપકડ કરવામાં આવે છે. અથવા તેને સસ્પેન્ડ કરવામાં આવે છે. જો આમ આદમી પાર્ટીના નેતાઓ મનીષ સિસોદિયા, સંજય સિંહ અને સત્યેન્દ્ર જૈન ભાજપમાં જોડાવાની સંમતિ આપે તો તેઓ 2 મિનિટમાં જેલમાંથી મુક્ત થઈ જશે. ઢોલ-નગારાં સાથે ભારતીય જનતા પાર્ટી તેમને પોતાની પાર્ટીમાં સામેલ કરશે. ભાજપે જે નેતાઓને ભ્રષ્ટાચારી કહ્યા હતા તે તમામ નેતાઓને ભાજપમાં જોડાયા બાદ તરત જ તેમના કેસમાંથી મુક્ત કરી દેવામાં આવ્યા છે.
વધુમાં AAP સાંસદ રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે ‘આજે જો ભાજપ કોઈથી ડરે છે તો તે અરવિંદ કેજરીવાલ છે. ભાજપ અરવિંદ કેજરીવાલને નબળા પાડવા માંગે છે. ભાજપના લોકોને સુતા-જાગતા સપનામાં માત્ર અરવિંદ કેજરીવાલ જ આવે છે. ’
કેજરીવાલ 19 ડિસેમ્બરથી વિપશ્યના માટે જઈ રહ્યા છે:
રાઘવ રાઘવ ચઢ્ઢાએ કહ્યું, “દરેક વ્યક્તિ જાણે છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 19 ડિસેમ્બરથી વિપશ્યના માટે જઈ રહ્યા છે. અરવિંદ કેજરીવાલ હંમેશા પોતાના યોગ્ય સમયે વિપશ્યના માટે જતા જ હોય છે. આ તેમનો પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ છે. સાથે જ અરવિંદ કેજરીવાલ વકીલોની સલાહ લઇ નક્કી કરશે કે EDને જવાબ આપવો કે નહીં. આ સાથે જ આગળની કાનૂની રણનીતી પણ તૈયાર કરીશું.”
કામ સમર્પણથી કરવું પડશેઃ
રાઘવે ચઢ્ઢાએ વિપક્ષી ગઠબંધન વિષે કહ્યું, “હું માનું છું કે તમામ રાજકીય પક્ષોએ સંપૂર્ણ ગંભીરતા અને સમર્પણ સાથે એકસાથે આવવું પડશે. આ રાજકીય પક્ષોનું ગઠબંધન નથી પરંતુ દેશની 135 કરોડની જનતાનું ગઠબંધન છે. તેમજ આ એક મહત્વપૂર્ણ ગઠબંધન છે. તેમજ દેશના લોકોને આશા છે કે આ ગઠબંધન સફળ રહેશે. વધુમાં તેમણે કહ્યું કે જનતા ઈચ્છે છે કે દેશમાં એવી સરકાર હોવી જોઈએ જે લોકશાહી અને બાબા સાહેબ આંબેડકરના બંધારણનું સન્માન કરતી હોય.”
સાથે જ રાઘવે કહ્યું, I.N.D.I.A ગઠબંધનની બેઠકમાં સીટ વહેંચણી પર ચોક્કસપણે ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં શું ચર્ચા થશે અને શું રણનીતિ ઘડવામાં આવશે તે બેઠક બાદ વિગતવાર જણાવવામાં આવશે.