ભરૂચ(Bharuch): ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની (MLAChaitarVasava) ધરપકડ (Arrest) બાદ આદિવાસી (Tribes) સમાજમાં મતભેદોના મુદ્દાઓ ગુંજ્યા હતા. જેમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા (BJPMPMansukhVasava)...
સુરત: છેલ્લાં કેટલાંય સમયથી હાર્ટ એટેકથી મોતના બનાવોમાં ચિંતાજનક હદે વધારો થયો છે. નાની ઉંમરમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધતા સરકાર પણ ચિંતામાં...
સુરત (Surat) : શહેરની નવી સિવિલ હોસ્પિટલના (NewCivilHospital) ગંભીર બેદરકારીના લીધે વધુ એક દર્દીનું (Patient) મોત (Death) નિપજ્યું છે. અકસ્માતમાં ગંભીર રીતે...
સુરત (Surat): અયોધ્યામાં (Ayodhya) રામ મંદિરનું (Ramamandir) નિર્માણ કાર્ય પૂર્ણ થયું છે અને આગામી મહિને તેનું ઉદ્દઘાટન થનાર છે, ત્યારે દેશભરમાં રામ...
( હાસ્ય ભવિષ્ય ) અસ્સલ ફૂટપાથ ઉપર પોપટ લઈને બેઠેલો કહેવાતો ભવિષ્યવેત્તા, સસ્તું ભવિષ્ય કાઢી આપતો, એ ઘણાએ જોયેલું હશે. પૈસા લઈને રડમુખાને...
ભારત વિશ્વની પાંચ મોટી અર્થવ્યવસ્થામાં સામેલ થયું છે. ભારતની રાષ્ટ્રીય આવક પાંચ ટ્રીલીયન ડોલર વાર્ષિક થવા તરફ ગતિ કરી રહ્યું છે. આ...
હાલ થોડા દિવસ પહેલા જાપાનના દરિયા કિનારે હજારો ટન મરેલી માછલીઓ તણાઇ આવી હતી. આ એના ત્રણ મહિના પછી બન્યું છે જ્યારે...
અયોધ્યા: અયોધ્યામાં (Ayodhya) રામ મંદિરની (Raam Mandir) પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ 22 જાન્યુઆરી ખૂબ નજીક છે. દરમિયાન રામ મંદિર ટ્રસ્ટના (Raam Mandir Trust)...
નવી દિલ્હી: ચીનના ગાંસુમાં સોમવારે મોડી રાત્રે ભૂકંપના (Earthquake) જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ (Richter scale) પર 6.2 માપવામાં...
નવી દિલ્હી: એક અભૂતપૂર્વ પગલામાં વિપક્ષના 76 સાંસદોને આજે સંસદમાંથી (Parliament) સસ્પેન્ડ (Suspend) કરી દેવામાં આવ્યા હતા. જે એક દિવસમાં સાંસદોના સસ્પેન્શનનો...
ભરૂચ: ગુજરાત એક્સપ્રેસ ટ્રેન શરૂ થઈ જતા ચાલુ ટ્રેને ઉતરવા જતી મહિલા ભરૂચ પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે પડી હતી. પશ્ચિમ રેલ્વેના ભરૂચ...
નવી દિલ્હી: દિલ્હીના (Delhi) મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની (CM Arvind Kejriwal) મુસીબતો ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. EDએ ફરી એકવાર સીએમ...
સુરત: સુરત ઉધનામાં (Udhana) એક યુવતીએ એપાર્ટમેન્ટના 10માં માળે ધાબા પરથી મોતની છલાંગ મારી આપઘાત (Suicide) કરી લીધો હોવાની ઘટના બની છે....
નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir) અને લદ્દાખના (Ladakh) કેન્દ્રશાસિત પ્રદેશોમાં સોમવારે બપોરે ભૂકંપના (Earthquake) આંચકા અનુભવાયા હતા. જમ્મુ, શ્રીનગર, પૂંછ, કિશ્તવાડ,...
અમેરિકા: આવતા વર્ષે એટલે કે 2024માં અમેરિકા (America) ફરી પોતાનો સ્પેસ શટલ (Space Shuttle) પ્રોગ્રામ શરૂ કરવા જઈ રહ્યું છે. આ પ્રોજેક્ટ...
સુરત: શહેરમાં સુરત અરપોર્ટ એ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ (Surat International Airport) બનતા અન્ય શહેરો, રાજ્યો અને દેશો સાથેની કનેક્ટિવિટી પણ વધી છે....
નવી દિલ્હી: કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી (Union Minister for Road Transport and Highways) નીતિન ગડકરીએ (Nitin Gadkari) ફરી એકવાર સ્પષ્ટ...
અયોધ્યામાં (Ayodhya) 22 જાન્યુઆરી, 2024 ના રોજ ભગવાન શ્રી રામના નવનિર્મિત મંદિરનો (Ram Mandir) અભિષેક કરવામાં આવશે. રામ નગરીમાં આ અંગેની તૈયારીઓ...
નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં (Pakistan) ભારતનો (India) વધુ એક મોટા દુશ્મનને (Enemy) ગોળી મારી ઠાર કરાયો છે. ગઇ કાલે એટલેકે રવિવારે સાંજે લશ્કર-એ-તૈયબાના...
નવી દિલ્હી: સંસદમાં (Parliament) સુરક્ષા ક્ષતિના મામલે વિપક્ષી પાર્ટીઓ (Opposition Parties) દ્વારા વિરોધ પ્રદર્શન હજુ પણ ચાલુ છે. સ્પીકરના વારંવારના ઇનકાર છતાં...
બનાસકાંઠા: બનાસના વડગામ તાલુકાના 98 એકર જમીનમાં આવેલા કરમાવત તળાવમાં (Karamavt Lake) નર્મદાનું (Narmada) પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કાર્ય...
મુંબઇ: કરણ જોહરના (Karan Johar) ફેમસ ચેટ શો કોફી વિથ કરણ (Koffee with Karan) આજકાલ ખૂબ જ ચર્ચિત શો બન્યો છે. શોમાં...
નવી દિલ્હી: વારાણસીની (Varanasi) પ્રખ્યાત જ્ઞાનવાપી મસ્જિદ (GyanvapiMasjid) કેસમાં (Case) ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) એ આજે વારાણસી જિલ્લા કોર્ટમાં સર્વે રિપોર્ટ રજૂ...
નવી દિલ્હી: કોરોના વાયરસે (Covid19) ફરી એકવાર ભારતથી (India) લઈને સિંગાપોર (Singapore) સુધી દુનિયાને ડરાવવાનું શરૂ કર્યું છે. છેલ્લાં 24 કલાકમાં કોવિડના...
સુરત(Surat): કામરેજ-કઠોદરા ગામની સીમમાં આવેલા ફાર્મ હાઉસમાં (FarmHouse) રવિવારની રાત્રે ત્રણ રાઉન્ડ હવામાં ફાયરિંગ (Firing) થતા ગામમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો....
સુરત: સાયણની શિવ દર્શન સોસાયટીમાં ગેસ લીકેજ બાદ બ્લાસ્ટ થતા એક જ પરિવારના 5 પૈકી ત્રણ જણા ગંભીર રીતે દાઝી ગયા હતા....
ઝઘડિયા: ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી નગરના ચાર રસ્તા નજીક રોડની બાજુમાં ઉભી રાખેલ ફોર વ્હિલર કાર પાસે એક શેરડી ભરેલ ટ્રક...
સુરત: શહેરમાં ચોંકાવનારી ઘટના બની છે. રમતા રમતા રેલવે ટ્રેક પર પહોંચી ગયેલા બે કિશોર વયના બાળકોનું ટ્રેન અડફેટે મોત નિપજ્યું છે....
સુરત (Surat): સચિનના સાતવલ્લા બ્રિજ ઉપર પતંગના દોરાએ (Kite Thread) મોપેડ સવારનું ગળું કાપી (Cut the throat) નાંખતા તેને ગંભીર હાલતમાં સિવિલ...
મુંબઇ: મહારાષ્ટ્ર (Maharashtra) માટે રવિવારનો દિવસ ખૂબ જ દુ:ખદ રહ્યો હતો. અહીં એક સાથે ત્રણ (Three) અકસ્માતમાં (Accident) 17 લોકોના મોત થયા...
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
પાદરાના મહલી તલાવડી પાસે મોડી રાત્રે યુવકની ચાકુના ઘા ઝીંકી હત્યા
શિનોરમાં સરકારી એસ.ટી. બસ ચાલક દ્વારા અકસ્માત, એકનું મોત
સુરતીઓ ફાર્મ હાઉસ પર થર્ટી ફર્સ્ટની પાર્ટીનું પ્લાનિંગ કરતા હોવ તો આ સમાચાર તમારા માટે છે..
અમદાવાદની શાળાઓમાં ધમકીનો ઈ-મેલ વિદેશી સર્વરથી મોકલ્યો હતો
સરકારની આંટીઘૂંટીમાં ગુજરાતના ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા: કોંગ્રેસ
ભારતી સિંહ 41 વર્ષની ઉંમરે બીજી વખત માતા બની, પુત્રને જન્મ આપ્યો
ગુનેગારોના પગ ધ્રુજી જાય તેવી કડક હાથે કાર્યવાહી કરો: હર્ષ સંઘવી
ગુજરાત દેશનું સેમીકન્ડકટર અને સોલાર હબ બનશેઃ હર્ષ સંઘવી
SIR: ચૂંટણીપંચ દ્વારા આજે ડ્રાફટ મતદાર યાદી જાહેર થશે
વકીલ અને કીમના PI પ્રવિણસિંહ જાડેજા હની ટ્રેપના ગુનામાં 3 લાખની લાંચ લેતા ઝડપાયા
રાજ્યમાં ઠંડી ઘટી, તાપમાન વધ્યું અમરેલીમાં 12.6 ડિગ્રી ઠંડી
હાલોલમાં કેરલા સમાજ દ્વારા ઐયપ્પા ઉત્સવની ભવ્ય ઉજવણી, નગરમાં નીકળી શોભાયાત્રા
દાહોદમાં પોલીસનો સપાટો : ચાર સ્થળેથી ₹4.15 લાખના માદક દ્રવ્યો અને નશા સહાયક સામગ્રી જપ્ત
UPના બાંદામાં ગાઢ ધુમ્મસ કારણે ભયાનક રોડ અકસ્માત: 2 યુવાનોના મોત, 1 ઘાયલ
ભરૂચ(Bharuch): ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની (MLAChaitarVasava) ધરપકડ (Arrest) બાદ આદિવાસી (Tribes) સમાજમાં મતભેદોના મુદ્દાઓ ગુંજ્યા હતા. જેમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા (BJPMPMansukhVasava) તેમજ ગુજરાતના સરહદી આદિવાસી નેતા ડો. શાંતિકર વસાવા (Dr.ShantikarVasava) સાથે વાક્યબાણમાં સામ સામે આવી ગયા હતા. એ સોશ્યલ મીડિયામાં વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો.
આદિવાસી એકતા પરિષદના સંયોજક તેમજ સ્ત્રીરોગચિકિત્સક ડો. શાંતિકર વસાવાએ આ સભામાં આત્મનિર્ભર આદિવાસીઓની જમીન છીનવી લીધી પછી પણ સ્વાભિમાનની વાત કરનારા રાજકારણી પર પ્રશ્નો ઉભા કર્યા હતા. જે સમુદાય સ્વાભિમાનથી રહેતો હોય એ જ ભીખારીમાં ફેરવાઈ ગયો છે. કોઈપણ વસ્તુની જરૂર હોય ત્યારે જ કોઈની સામે ભીખ માંગવાની જરૂર નથી.
વધુમાં ડો.શાંતિકર વસાવાએ આદિવાસીઓની ઓળખ આપતા જણાવ્યું હતું કે આદિવાસીઓ પોતાનું અનાજ ખાય છે. પોતાનું પાણી પી છે. તેમના લોકગીતો અને પરંપરાગત વાંજિત્રો વગાડતા હોય છે. પોતાની બોલીમાં બોલતા હોય છે. રાજકીય નેતાઓએ તેઓને ભોજન પાણી માટે ભીખ માંગવા માટે છોડી દીધા છે.
દુર્ભાગ્યવશ તમે સ્વાભિમાનની વાત કરો છો. સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે નર્મદા જિલ્લાના એકતા નગર તેમજ સરદાર સરોવર ડેમ માટે જમીન સંપાદન કરવાનો નિર્ણય એક સમિતિ દ્રારા કરવામાં આવ્યો હતો. જેમાં આદિવાસી રાજકીય નેતાઓ પણ એક ભાગ હતા. આદિવાસીઓએ પ્રતિમા અને ડેમ માટે પોતાની જમીન ગુમાવી છે.
તમે સ્વાભિમાનની વાત કરો છો. જેઓ હવે તમને આત્મનિર્ભર બનવા અને આત્મસન્માન કરવા માટે પ્રવચન આપી રહ્યા છે. આવા પ્રશ્નોનો ઉલ્લેખ કરતા જ સાંસદ મનસુખભાઈ વસાવાએ તેમની સીટ પરથી ઉભા થઈને અટકાવીને કહ્યું કે “આદિવાસી પર બેઠેલા નેતાઓનો અનાદર કરો છો. તમે આદિવાસી સમાજની હિતની વાત કરોને.”આ ટિપ્પણી માટે ડો.શાંતિકરએ લોકોને કહ્યું કે “મનસુખભાઈ મને બોલવાનું બંધ કરવાનું કહે છે કારણ કે હું દેખીતી રીતે અનાદર કરી રહ્યો છે.”
જેને લઈને લોકોએ ડો.શાંતિકર વસાવાના સમર્થનમાં દેકારો બોલાવ્યો હતો. ભીડનો મિજાજ જોઇને ડો. શાંતિકર વસાવાએ લોકોને કહ્યું કે “ધિરાણ અને સંયમ રાખવા માટે જણાવ્યું હતું.”
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે ઘણા લોકો વસાવા સમુદાયને તોડવાના પ્રયાસ કરે છે પરંતુ તેઓ સફળ થશે નહીં. અમે તો સમુદાયને એક કરવામાં પ્રયાસ કરી રહ્યા છીએ. હું તો ડો. શાંતિકર વસાવાને કહેવા માંગતો હતો કે આ સભા એક કરવા માટે છે.
સમુદાયને વિભાજિત કરવા માટે નથી. આદિવાસી સમુદાયની લાગણી છે કે વિકાસ અને એકતા હોવી જરૂરી છે.” કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી તમામ સરકારી યોજનાઓ સમુદાયના સભ્યો સુધી પહોંચવી જોઈએ તેની ખાતરી કરવા માટે આ કાર્યક્રમ એક “પ્લેટફોર્મ” હતું એમ જણાવ્યું હતું.
આ સભામાં ધારાસભ્ય ચૈતર વસાવાની ધર્મપત્ની વર્ષાબેન વસાવાએ ઉપસ્થિત રહીને ટુકું ભાષણ વખતે લોકોએ સમર્થનમાં ચિચિયારી પાડતા જણાવ્યું હતું કે તમે બધા જાણો છો કે તમારા નેતા ચૈતર વસાવા કેમ નથી આવ્યા એ ખબર છે. અમારા પરિવાર પર આવેલી મુશ્કેલીના સમયે તમારો ટેકો માટે હું બધાની ઋણી રહીશ.