અંકલેશ્વર: સોમવારે અંકલેશ્વરમાં કરૂણાજનક ઘટના બની ગઈ. અહીં એક યુવક રડતી આંખે લારી ખેંચીને જઈ રહ્યો હતો. લઘરવઘર દેખાતો યુવક લારીમાં સામાન...
સુરત: કોરોનાની ત્રીજી લહેર (third wave of corona) શરૂ થઈ ચૂકી છે. શહેરમાં રોજ 200થી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે, તેમ છતાં...
સુરતઃ (Surat) સુરતમાં માસૂમ બાળકી (Girl) પર બળાત્કારની (Rape) વધુ એક ઘટના બની છે. કામધંધાની શોધમાં સુરત આવેલા એક બિહારી યુવકે એક...
સુરત : કેન્દ્ર સરકાર દ્વારા 15થી 18 વર્ષની ઉંમરના બાળકોને રસી મૂકવાની મંજૂરી આપ્યા બાદ સુરત (Surat)માં પહેલાં દિવસે 40 હજારની સામે...
ગુરુજી દ્રોણાચાર્યએ કૌરવો અને પાંડવોને ભણાવવાનું શરુ કર્યું અને પાઠ શીખવ્યો ‘સત્યમ વદામિ..’ અર્થાર્ત ‘હું સત્ય બોલું છું.’ અને બધાને કહ્યું, ‘તમે...
સુરત : (Surat) બળાત્કાર (Rape) અને હત્યા (Murder) જેવા ગંભીર ગુનામાં (Crime) ફાંસીની સજા (Death penalty) પામેલા ચાર કેદીઓ (Prisoner) હાલમાં લાજપોર...
આપણો સમાજ વાત નારીને પુરુષસમોવડી ગણવાની કરે છે, પણ જ્યારે મહિલાઓનું અપમાન કરવાની તક મળે છે, ત્યારે તેને છોડતો નથી. આ પુરુષપ્રધાન...
એક જ અરમાન છે મને, માણસ ક્યાં તો ખડખડતો હોવો જોઈએ. ક્યાં તો ઘસઘસાટ ઊંઘતો હોવો જોઈએ. ફાલતુ ડખા નહિ ફાવે! જિંદગીમાં...
સુરત: (Surat) સુરતમાં 15 વર્ષીય સગીરાએ આપઘાત (Suicide) કરી લીધો હોવાનો ચોંકાવનારો બનાવ બન્યો છે. પાંડેસરામાં રહેતી સગીરાને લગ્ન માટે દબાણ કરાતું...
ગુજરાત યુનિવર્સિટી કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પોતાના અન્ડર ગ્રેજ્યુએટના મહત્ત્વના સેમેસ્ટરની પરીક્ષાઓ લેખિત સ્વરૂપે રેગ્યુલર પધ્ધતિથી સંપન્ન કરી. વીર નર્મદ યુનિ. સુરત હવે...
દિલ્હી: રાજધાની દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ( CM Arvind Kejriwal)નો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ (Corona positive) આવ્યો છે. કેજરીવાલે જાતે સવારે 8.11 વાગ્યે...
આ લખાણ તમારા હાથમાં આવશે ત્યારે નવું આંતરરાષ્ટ્રીય વર્ષ શરૂ થયાને ત્રણ દિવસ થઇ પુરા થઇ ચુક્યા હશે. વીતેલું ૨૦૨૧નું વર્ષ પણ...
આણંદ : આણંદ શહેર અને જિલ્લામાં સોમવારથી 15થી 18 વર્ષના કિશોરવય માટે કોરોના વિરોધી રસી આપવાનું ઝબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં...
ખભાંત : ખભાંતમાં એકાએક શંકાસ્પદ બીમારીએ માથું ઊંચક્યું છે, જેના કારણે દવાખાનાઓમાં લાંબી કતારો જોવા મળી રહી છે. ખંભાતમાં ખાનગી તથા સરકારી...
નડિયાદ: ડાકોરના વોર્ડ નં ૭ માં ગટર ઉભરાવવાની સમસ્યા મુદ્દે સ્થાનિકો ઉપરાંત આ વિસ્તારના કાઉન્સિલર દ્વારા પાલિકાતંત્ર સમક્ષ અનેકોવાર ટેલિફોનિક અને રૂબરૂ...
વડોદરા : વડોદરા શહેરમાં 79 શાળાઓમાં 15 થી 18 વર્ષના વયજુથના બાળકોને વેકસીન આપવાનો પ્રારંભ કરાયો હતો. ચારેય ઝોનમાં આવેલ શાળાઓમાં વિધાર્થીઓને...
વડોદરા : શહેરના ખંડેરાવ માર્કેટમાં જૂની અદાવતને લઇને બે વેપારીઓ વચ્ચે મારામારી થતાં લોકટોળા એકત્રિત થઈ ગયા હતા. વિસ્તારમાં માહોલ તંગ બનતા...
સુરત: કાપડની વેલ્યુ ચેઇનમાં 12 ટકાનો જીએસટીનો દર (GST rate) સ્થગિત રાખવામાં આવતાં સાઉથ ગુજરાત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશન (South Gujarat Textile Traders...
વડોદરા : અનગઢ ગામમાં પડોશી યુવાનો વચ્ચે ગાળો બોલવાની બાબતે તકરાર થતા લાકડાનું ડામચિયો કાઢીને પડોશીએ યુવાનના માથામાં જોશભેર ફટકારીને મોતને ઘાટ...
વડોદરા : વડોદરા શહેરમાં દિનપ્રતિનદીન કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. સોમવારે કોરોના પોઝિટિવના નવા 87 દર્દીઓ નોંધાયા હતા.શહેરની હોસ્પિટલોમાં સારવાર લઈ...
વડોદરા : કોરોનાની સંભવિત ત્રીજી લહેરને અનુલક્ષીને સયાજી હોસ્પિટલના પ્રસૂતિ વિભાગે, પ્રસૂતિ પહેલા સગર્ભાઓ સંક્રમિત થાય તો તેમની ઉચિત સારવાર અને પ્રસુતિના...
વડોદરા: વડોદરા શહેર મહાનગરપાલિકા દ્વારા પાણીગેટ ખાતે નવીનીકરણ કરીને શાકમાર્કેટ બનાવવામાં આવ્યો છતાં પણ અમુક વેપારીઓ ગેરકાયદેસર શાકમાર્કેટ ની બહાર શાકભાજી અને...
અંકલેશ્વરથી રાજપીપળા ધોરી માર્ગ પર સાત કિલોમીટર દૂર અમરાવતી નદીના કિનારે ઉછાલી ગામ આવેલું છે. ત્રિવેણી નદીના કિનારે આવેલા અંકલેશ્વરના ઉછાલી ગામે...
ગાંધીનગર(Gandhinagar): રાજ્યમાં એસીબી (ACB) દ્વારા વર્ષ 2021માં 173 કેસો કરવામાં આવ્યા છે. જેમાં 122 અધિકારીઓ તથા કર્મચારીઓને છટકામાં ઝડપી લેવાયા છે. 11...
ગાંધીનગર(Gandhinagar): રાજ્યમાં આગામી તા.10થી 12 જાન્યુ દરમ્યાન ગાંધીનગરમાં મહાત્મા મંદિર (Mahatma Mandir) ખાતે આ ૧૦મી વાઈબ્રન્ટ સમિટ (Vibrant Summit) યોજાનાર છે તે...
ગાંધીનગર(Gandhinagar) : રાજ્યમાં (Stat) ધોલેરા સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજન (DSIR)માં મૂડીરોકાણ આકર્ષવા ૧૦ મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) પહેલાં આગામી તા.૮મી જાન્યુઆરી,૨૦૨૨ને...
અમદાવાદ(Ahmedabad) :ગુજરાત (Gujarat) કોન્ટ્રાક્ટર એસોસિએશનના ઉપક્રમે તાજેતરમાં મળેલી મીટિંગમાં (Meeting) કોરોના મહામારી પછી છેલ્લા ઘણા સમયથી ગુજરાત રાજ્યના સરકારી કામોમાં વપરાતા માલ-સામાન...
અમદાવાદ(Ahmedabad) : રાજ્યભરમાં કોરોનાનો (Corona) વિસ્ફોટ સર્જાઈ રહ્યો છે. ખાસ કરીને અમદાવાદ શહેરમાં કોરોનાએ આક્રમક રૂપ ધારણ કર્યું છે. આજે રાજ્યમાં વધુ...
બાળકોમાં કોરોનાના વધતા જતા કેસ સામે રક્ષણ મળે તે હેતુસર સોમવારથી બાળકોની રસીકરણની પ્રક્રિયા થરૂ કરી દેવામાં આવી છે. સુરત જિલ્લાની વાત...
સુરત: (Surat) સરથાણામાં ઇન્સ્ટ્રાગ્રામ (Instagram) ઉપર મિત્રતા બાદ સગીરાને લગ્નની લાલચે બળાત્કાર (Rape) ગુજારાયો હતો. યુવકે આ વીડિયો બનાવીને પોતાના બે મિત્રોને...
વડોદરા મહાનગર પાલિકા અને હાઇવે ઓથોરિટીએ કાંસ પરના દબાણો દૂર કર્યા
અમદાવાદમાં એસબીઆઇ સાથે કરોડોની ઠગાઇના કેસમાં બ્રાન્ચ મેનેજર સહિત બેને 10 વર્ષની કેદ
વડોદરા પૂર્વ વિસ્તારમાં પૂર બાદ ત્રીસ દિવસે પણ સહાય ના પહોંચતા કાઉન્સિલર અને મામલતદાર વચ્ચે માથાકૂટ
પ્રિન્સ અશોકરાજે ગાયકવાડ સ્કૂલ તથા દેવ્યાનીરાજે ગાયકવાડ સ્કૂલના વિધ્યાર્થીઓ દ્વારા આવતી કાલે માંજલપુર ખાતે નવરાત્રી મહોત્સવ ની ઉજવણી કરવામાં આવશે…
અમદાવાદના GMDC ખાતે ‘વાયબ્રન્ટ નવરાત્રી ફેસ્ટિવલ-2024’નું ગૃહ મંત્રી શાહના હસ્તે કરાશે શુભારંભ
UN સેક્રેટરી જનરલના ઈઝરાયેલમાં પ્રવેશ પર પ્રતિબંધ, ઈઝરાયેલી વિદેશ મંત્રીએ તેમને અનિચ્છનીય ગણાવ્યા
ICC રેન્કિંગ: જસપ્રિત બુમરાહ નંબર વન ટેસ્ટ બોલર, યશસ્વી નંબર 5 થી 3 પર આવ્યો, વિરાટ ટોપ 10માં
આજે ભાદરવા વદ અમાસ નિમિત્તે કરનાળી ખાતે લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓએ દર્શન કર્યા…
જ્યાં બેસી સ્વચ્છતાનો કાર્યક્રમ કર્યો ત્યાં જ નેતાઓ અને અધિકારીઓ કચરો ફેંકીને ગયા
પલસાણાના જોળવામાં બાઇક રિપેરિંગના ઝઘડામાં મિકેનિકે બે ભાઈને પેચિયું માર્યું, એકનું મોત
23 વર્ષની ઉંમરમાં એક જવાન શહીદ થયો, 56 વર્ષ બાદ તેનો મૃતદેહ મળ્યો, હવે અંતિમ સંસ્કાર કરાશે
રોગચાળો વકરતા સુરતની હોસ્પિટલમાં દર્દીઓનો ધસારોઃ બેડ ખુટી પડ્યાં, નીચે પથારી કરવી પડી
બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર પાણીમાં પડ્યું, પૂર પીડિતોને રાહત સામગ્રીનું વિતરણ કરવા ગયું હતું
ઘી વિવાદ બાદ તિરુપતિ મંદિરમાં રોજ 8 લાખ લાડુ બનાવવાનું પ્લાનિંગ
ગોળી વાગ્યા બાદ કેવી છે ગોવિંદાની તબિયત?, મેળવો અપડેટ
આવતીકાલથી શરૂ થતાં નવરાત્રીને લઇને શહેરના માંઇ મંદિરોમાં તાડામાર તૈયારીઓ કરાઈ…
દિલ્હી પોલીસે બે હજાર કરોડથી વધુ કિંમતનું 500 કિલો ડ્રગ્સ ઝડપી પાડ્યું, ચારની ધરપકડ
વડોદરા : સમા વિસ્તારમાંથી ઝડપાયેલા વિદેશી દારૂના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો
સ્ટોક માર્કેટ ફર્મ શેરખાનના લાખો ગ્રાહકોના ડેટા લીક થયા, આ મેઈલ વાંચી રોકાણકારો દોડતા થયા
મુંબઈ પોલીસે ગોવિંદાની હોસ્પિટલમાં પૂછપરછ કરી, ગોળી ભૂલથી વાગી હોવાની વાતથી પોલીસ અસંતુષ્ટ
કર્ણાટકના CM સિદ્ધારમૈયા ફરી વિવાદમાં સપડાયા, વીડિયો વાયરલ થતાં ભાજપે કહ્યું- રાષ્ટ્રધ્વજનું…
ઈરાને ઈઝરાયેલ પર 200 જેટલી મિસાઈલો છોડી, ઈઝરાયેલ વળતો પ્રહાર કરવાની તૈયારીમાં
ગાંધી જયંતી નિમિત્તે વડોદરા આમ આદમી પાર્ટી દ્વારા એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું.
વડોદરા: વાડીના સ્વામિનારાયણ મંદિર, ખાતે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો….
વડોદરા વિશ્વામિત્રી નદીની સપાટી 15 ફૂટ થઇ જતાં આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવ્યું…
કોની પરવાનગીથી વૃક્ષોની છટણી તથા નાના છોડવાઓને જળમૂળથી હટાવી દેવામાં આવ્યા?
ગાંધીના ગુજરાતમાં ફક્ત કહેવાતી દારૂબંધી!..
વડોદરા : વાઘોડિયામા ગાંઘી જયંતી નિમીત્તે સ્વચ્છતાનો ફિયાસ્કો..
મેયર, કમિશનર બાદ સુરતમાં પ્રજાનું અલ્ટીમેટમ, ‘રસ્તા રિપેર ન થયા તો દશેરા પર પૂતળાં બાળીશું..’
પૂણેમાં હેલિકોપ્ટર ક્રેશ થયું, બે પાઈલટ સહિત ત્રણનાં મોત
અંકલેશ્વર: સોમવારે અંકલેશ્વરમાં કરૂણાજનક ઘટના બની ગઈ. અહીં એક યુવક રડતી આંખે લારી ખેંચીને જઈ રહ્યો હતો. લઘરવઘર દેખાતો યુવક લારીમાં સામાન લઈ જતો હશે તેમ લોકો માની તેને ઈગ્નોર કરી રહ્યાં હતાં, પરંતુ ખરેખર તો યુવક સામાન નહીં દુ:ખોનો પહાડ લારી પર લાદીને ખેંચીને લઈ જઈ રહ્યો હતો. તેની માતાનું નિધન થયું હતું. મૂકબધિર એવા યુવક પાસે રૂપિયા અને કોઈ મિત્ર પણ નહીં હોય તે લારીમાં માતાના મૃતદેહને મૂકી તેની પર કપડું ઓઢાવી રસ્તા પરથી ખેંચીને સ્મશાન જઈ રહ્યો હતો, પરંતુ વ્યસ્ત જીંદગીમાં લોકો પાસે તે ગરીબ યુવકનું દુ:ખ જાણવા સાંભળવાનો કોઈ જ સમય નહોતો.
એશિયાની (Asia) સૌથી મોટી ઔદ્યોગિક વસાહત (Industrial estate) ગણાતા અંકલેશ્વરમાં (Ankleshwar) હજારોની સંખ્યામાં ભીક્ષુકો (Beggars) વસવાટ કરે છે. તેઓ બે ટંકનું ભોજન (Food) મેળવવા રઝળપાટ કરતા રહે છે. આથી તેમની ગતિવિધિઓ પણ કોઇ ખાસ ધ્યાન આપતું નથી. સોમવારે એક ભિક્ષુક લારી ખેંચતો ખેંચતો પ્રતીન ચોકડીથી ભરૂચ તરફ જઇ રહ્યો હતો. રાહદારીઓ તથા વાહનચાલકોને એમ લાગ્યું કે, લારીમાં (Larry) તેનો સામાન હશે. પણ લારીમાં સામાન ન હતો.
લારીમાં તેની માતાનો મૃતદેહ હતો. મૂકબધિર યુવાન (Deaf young man) અને તેની માતા અંકલેશ્વરમાં ભીક્ષા માંગી જીવનનો ગુજારો કરતા હતા. અચાનક તેની માતાનું નિધન (Mother’s death) થયું અને તે મૃતદેહ (Dead body) લઇને સ્મશાનની (Cemetery) વાટે નીકળી પડ્યો હતો. પોતે મૂકબધિર હોવાથી તે કોઇને કહી પણ ન શક્યો કે તેની વહાલસોયી માં હવે દુનિયામાં નથી રહી. આખરે એક વ્યક્તિ આ મૂકબધિરની વ્યથાને સમજ્યો અને તેણે કોવિડ (Covid) સ્મશાનના સંચાલક ધર્મેશ સોલંકીને ઘટનાથી વાકેફ કર્યા હતા. ધર્મેશ સોલંકીએ તાત્કાલિક અગ્નિસંસ્કાર (cremation) માટેનો સામાન મંગાવી શાસ્ત્રોક્ત વિધિથી મૂકબધિરની માતાનાં અંતિમસંસ્કાર કર્યાં હતાં. માતાનાં અંતિમસંસ્કાર સમયે પુત્ર સહિત સૌ કોઇની પાંપણો ભીંજાઈ ગઈ હતી.