ઇન્ટરનેટ ના યુગ માં કઇ વાત માં કેટલુ તથ્ય છે એ જાણવુ અતિ કઠીન છે. પરંતુ વિવિધ સ્થાન, વિવિધ સમયે અને વિવિધ...
પશ્ચિમ બંગાળની રાજનીતિમાં ડાયમંડ હાર્બર સીટ લાંબા સમયથી Abhishek Banerjeeનો મજબૂત ગઢ માનવામાં આવતો હતો.પરંતુ તાજેતરના રાજકીય ઘટનાક્રમ અને ચૂંટણી પરિણામોએ આ...
ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર Ajit Dovalએ અમેરિકાના વિદેશ મંત્રી સાથે મહત્વપૂર્ણ ચર્ચા દરમિયાન પાકિસ્તાન પ્રોત્સાહિત આતંકવાદ મુદ્દે ભારતની ચિંતા સ્પષ્ટ શબ્દોમાં વ્યક્ત...
હિંદુ કેલેન્ડર પ્રમાણે દર ત્રણ વર્ષે વધારા નો મહિનો આવે છે જે અધિકમાસ તરીકે ઓળખાય છે.અધિકમાસ ને પુરુષોત્તમ માસ પણ કહેવામાં આવે...
10 દિવસમાં 4 વખત વધારો, ચોતરફ મોંઘવારીની માર દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના સતત વધી રહેલા ભાવને કારણે સામાન્ય લોકોમાં ભારે ચિંતા ફેલાઈ...
વિશ્વ ફેમિલી ફિઝિશિયન દિવસે ‘ગુજરાતમિત્ર’ અખબારમાં ડો. વિનોદ સી. શાહ સાહેબે શહેરમાં ફેમિલી ફિઝિશિયન બાબતે ચિંતાનો સૂર પ્રકટ કર્યો છે. તે વ્યાજબી...
ઘરવખરીને નુકસાન, વળતર કોણ આપશે ? લોકોએ સવાલ ઉઠાવ્યા ( પ્રતિનિધિ )વડોદરા,તા.25 વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાતા અને અચાનક હાઈ...
આ વખતે તો ઉનાળાએ હદ પાર કરી દીધી છે અને જે તાપ વરસાવ્યો છે કે ગરમીથી તો તોબા તોબા થઇ ગયાં છીએ....
દેશમાં પેટ્રોલ-ડીઝલની અછત છે. ઇંધણ માટે આપણો દેશ વિદેશ પર જ આધાર રાખવા માટે મજબૂર છે. ઇરાન-અમેરિકા-ઇઝરાયેલ યુદ્ધના કારણે હોર્મુઝ સ્ટ્રેટથી ઇંધણ...
જાણો સ્નાન-દાનનું શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને ધાર્મિક મહત્ત્વ આજે દેશભરમાં ગંગા દશહેરાનો પાવન તહેવાર શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવાઈ રહ્યો છે....
પરિવાર માટે છોડી ફિલ્મ ઇન્ડસ્ટ્રી; હવે ક્યાં છે કિમી કાટકર? 1980 અને 90ના દાયકાની બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં કેટલીક અભિનેત્રીઓ એવી હતી જેઓએ ખૂબ...
IPL 2026માં Mumbai Indians માટે આ સિઝન ખૂબ જ નિરાશાજનક રહી છે. પાંચ વખતની ચેમ્પિયન ટીમ આ વખતે પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર...
મધ્યપૂર્વમાં વધી રહેલા તણાવ વચ્ચે ઈરાને અમેરિકાને ખુલ્લી ચેતવણી આપતાં વૈશ્વિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. ઈરાનના ઉચ્ચ અધિકારીઓએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું...
દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવને કારણે સામાન્ય લોકો પર ફરી એકવાર મોંઘવારીનો બોજો વધ્યો છે. સરકારી તેલ કંપનીઓએ આજે ફરીથી પેટ્રોલ...
પેટ્રોલના ભાવમાં અંદાજે ₹2.61 પ્રતિ લિટર અને ડીઝલમાં ₹2.71 પ્રતિ લિટર સુધીનો વધારો વૈશ્વિક ક્રૂડ ઓઈલ સંકટની સીધી અસર ભારતીય બજારમાંવારંવારના ભાવવધારાથી...
રવિવારે (24 મે, 2026), યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મધ્ય પૂર્વમાં વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ અને તણાવને સમાપ્ત કરવા અંગે...
રાજસ્થાન રોયલ્સે મુંબઈ ઈન્ડિયન્સને 30 રનથી હરાવ્યું છે. આ જીત સાથે રાજસ્થાન IPL 2026 ના પ્લેઓફ માટે ક્વોલિફાય થનારી ચોથી ટીમ બની...
‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી (PIL) દાખલ કરવામાં આવી છે. અરજીમાં પાર્ટીની પ્રવૃત્તિઓ અને નકલી વકીલોની કથિત...
(પ્રતિનિધિ), વડોદરા. તા.24 વડોદરા : શહેરના સુસેન-વડસર રોડ પર આવેલા વસંત વિહાર સામે આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જોકે, સદનસીબે કારમાં...
રાંચીના બિરસા મુંડા સ્ટેડિયમમાં ભારતીય એથ્લેટિક્સ માટે શનિવારનો દિવસ ઐતિહાસિક રહ્યો. પંજાબના ૨૫ વર્ષીય દોડવીર ગુરિન્દરવીર સિંહે એથ્લેટિક્સ ફેડરેશન કપમાં પુરુષોની ૧૦૦...
અભિનેત્રી ત્વિષાના મૃત્યુના 12 દિવસ પછી રવિવારે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમના ભાઈ મેજર હર્ષિતે ભોપાલના ભદભદા સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર...
રવિવારે જાહેર થયેલા ચૂંટણી પરિણામો બાદ પશ્ચિમ બંગાળના ફાલતા મતવિસ્તારમાં ભાજપનો વિજય થયો. ભાજપના ઉમેદવાર દેવાંગશુ પાંડા 1,00,000 થી વધુ મતોના માર્જિનથી...
NEET પેપર લીક અને મોંઘા ઇંધણ મુદ્દે કેન્દ્ર-રાજ્ય સરકાર પર આકરા પ્રહારો NEET પેપર લીકથી 22 લાખ વિદ્યાર્થીઓ ડિપ્રેશનમાં, ગુજરાત સરકાર પણ...
બ્રહ્માકુમારીઝ અટલાદરા સેવા કેન્દ્ર ખાતે આયોજિત સમર કેમ્પનો ઉદ્દેશ્ય બાળકોનો શારીરિક, માનસિક અને બૌદ્ધિક વિકાસ કરવાનો રહ્યો હતો. આ શુભ આયોજનમાં 326થી...
ગોરવા પોલીસ સ્ટેશનમાં બંને પક્ષના લોકોના સામસામે આક્ષેપો યુવકે તાંત્રિક વિધિ કરીને લગ્ન કરવા મજબૂર કરી હોવાનુ યુવતીએ કહ્યુ વડોદરા તા.24વડોદરાના ગોરવા...
યુઝર ID-પાસવર્ડ ન મળ્યા હોય તો GCAS હેલ્પ સેન્ટરનો સંપર્ક કરવા ફેકલ્ટીની સૂચના પરીક્ષા પાસ કરી હશે પણ જીકાસ પર રજીસ્ટ્રેશન નહીં...
પશ્ચિમ બંગાળમાં “સુવેન્દુ સરકાર”ના આગમન બાદ ઘૂસણખોરોને પાછા મોકલવાના પ્રયાસોએ વેગ પકડ્યો છે. પશ્ચિમ બંગાળ સરકારે દરેક જિલ્લામાં હોલ્ડિંગ સેન્ટરો સ્થાપવાના આદેશો...
ભવિષ્યમાં રોગચાળો અને રસ્તા બેસી જવાની ભીતિ; જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં લેવા સ્થાનિકોની માંગ વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર-12માં સમાવિષ્ટ...
પાલિકા સામે રામધૂન બોલાવી ‘કુંભકર્ણ’ વહીવટી તંત્રને જગાડવાનો પ્રયાસ 15 કરોડના ખર્ચે સ્મશાનનું 90% નવીનીકરણ પૂરું, પણ કરોડો લોકોની આસ્થા સમાન ‘દશપિંડ...
સીએનજીના વધેલા ભાવની સીધી અસર સ્કૂલ ટ્રાન્સપોર્ટ પર પડશે નવા શૈક્ષણિક સત્રમાં ફી બાદ હવે ટ્રાન્સપોર્ટ ખર્ચ પણ વધવાની શક્યતા ( પ્રતિનિધિ...
ગાંધીનગર: ગુજરાતના શહેરોને વધુ સ્માર્ટ, સુંદર અને સુરક્ષિત બનાવવા માટે રાજ્ય સરકારે મહત્વાકાંક્ષી ‘ગુજરાત વાયર ફ્રી સિટી મિશન’ને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગે પ્રવકત્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘ગ્રીન અને સ્માર્ટ સિટી’ના વિઝનને સાકાર કરવા માટે શરૂ કરવામાં આવેલા આ મિશન હેઠળ વર્ષ 2030 સુધીમાં રાજ્યના તમામ શહેરી વિસ્તારોને તબક્કાવાર વાયર ફ્રી બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કા માટે રાજ્ય સરકારે ₹500 કરોડની જોગવાઈને મંજૂરી આપી છે. અંડરગ્રાઉન્ડ કેબલિંગના કારણે રસ્તાઓ ઉપરના વીજ થાંભલા અને વાયરનું જાળું ઘટશે, જેના કારણે શહેરોની દૃશ્ય સુંદરતામાં વધારો થશે. સાથે જ શહેરી આયોજન અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ નવી દિશા મળશે. રાજ્ય સરકારનું માનવું છે કે ‘ગુજરાત વાયર ફ્રી સિટી મિશન’ પૂર્ણ થયા બાદ ગુજરાતના શહેરો દેશના સૌથી આધુનિક, સુરક્ષિત અને સુવ્યવસ્થિત શહેરી વિસ્તારોમાં સ્થાન મેળવશે.
17 મહાનગરપાલિકા અને 151 નગરપાલિકા આવરી લેવાશે
‘ગુજરાત વાયર ફ્રી સિટી મિશન’ હેઠળ રાજ્યની તમામ 17 મહાનગરપાલિકા અને 151 નગરપાલિકા વિસ્તારોને આવરી લેવામાં આવશે. હાલ શહેરોમાં રસ્તાઓ ઉપર દેખાતી વીજળીની ઓવરહેડ લાઈનોને તબક્કાવાર દૂર કરીને સંપૂર્ણપણે ભૂમિગત કેબલ નેટવર્કમાં રૂપાંતરિત કરવામાં આવશે. આ યોજના અંતર્ગત 14,600 સર્કિટ કિલોમીટરથી વધુ હાઈ ટેન્શન (HT) અને 31,400 સર્કિટ કિલોમીટરથી વધુ લો ટેન્શન (LT) ઓવરહેડ વીજ નેટવર્કને અંડરગ્રાઉન્ડ કરવામાં આવશે.
પ્રથમ તબક્કામાં 11 કે.વી. લાઈનો થશે ભૂમિગત
પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં 11 કે.વી. ઓવરહેડ વીજ લાઈનોને ભૂમિગત કેબલમાં પરિવર્તિત કરવામાં આવશે. ત્યારબાદ લો ટેન્શન વીજ લાઈનોને પણ અંડરગ્રાઉન્ડ નેટવર્ક સાથે જોડવામાં આવશે.રાજ્ય સરકારના મતે આ પરિવર્તનથી વીજ પુરવઠાની વિશ્વસનીયતા વધશે અને વીજળી સંબંધિત ટેકનિકલ ખામીઓમાં નોંધપાત્ર ઘટાડો થશે.
કુદરતી આફતો સામે વધશે સુરક્ષા
વાઘાણીએ જણાવ્યું હતું કે વાવાઝોડા, ભારે વરસાદ અને અન્ય કુદરતી આફતો દરમિયાન ઓવરહેડ વીજ લાઈનો તૂટવાના અને શોર્ટ સર્કિટ જેવી ઘટનાઓ બનતી હોય છે. અંડરગ્રાઉન્ડ કેબલિંગ થવાથી આવા જોખમોમાં ઘટાડો થશે અને નાગરિકોને વધુ સુરક્ષિત તથા અવિરત વીજ પુરવઠો મળી શકશે. તેમણે કહયું હતું કે આ યોજના માત્ર વીજ લાઈનોને ભૂમિગત કરવાની પ્રક્રિયા નથી, પરંતુ 21મી સદીના આધુનિક, સ્માર્ટ અને સુરક્ષિત ગુજરાતના નિર્માણ માટેનું એક ઐતિહાસિક પગલું છે.