Charchapatra

ભાવનાત્મક અંજલી !

દિલીપકુમાર રાજકીય નેતા નહીં પણ એ પીઢ અભિનેતા હતા એ હાલ રહ્યા નથી, કુદરતે તેમની સાથે ઘોર અન્યાય કરેલ અને તેમને ખોળાનો એક  ખૂંદનાર આપેલ નહીં અને એક શેર માટીની કમી રાખેલ જેને કારણે તેમનાં ત્યાં ઘોડિયું બાંધી શકાયેલ નહીં,વળી, સંતાન પ્રાપ્તિ માટે તેમણે પુર્ન લગ્ન કે, બાળક દત્તક ગ્રહણના પ્રયાસ પણ  કરેલ નહીં જે તેમની નબળાઈ છતી કરે છે,વધુમાં બાયોલોજીકલ બેબી પ્રાપ્ત નહીં થતા તેમણે ક્રોનિકલ બેબી ( IVF /  ટેસ્ટ ટ્યુબ બેબી) માટે પણ પ્રયત્ન કરેલ નહીં,આમ સદગતના જીવનમાં સંતાન સુખ નોહતું ! સુરત     -સુનીલ રા.બર્મન –આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top