એક સમયે ભાજપ (BJP)સાથે ગઠબંધન સરકાર ચલાવનાર જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને PDP (Peoples Democratic Party) ના પ્રમુખ મહબૂબા મુફ્તીએ (Mehbooba Mufti) કેન્દ્રની...
તમે સુરતમાં (Surat) રહેતો હોવ અને દિવાળીમાં ગોવા, કેરળ કે કર્ણાટક ફરવા જવાનો પ્લાન બનાવતા હોય તો તમારા માટે ખુશખબર છે. રેલવે...
દેશના યુવાનોને બરબાદ કરવાના એક કારસ્તાનનો ખુલાસો થયો છે. આખાય ભારતના યુવકોને ડ્રગ્સના રવાડે ચઢાવવાના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. અફઘાનિસ્તાનથી ગુજરાતના...
સુરત: (Surat) પર્વત ગામ પાસે હીરાનો વેપાર (Diamond Traders) કરતા વેપારી પાસેથી રૂા. 47.70 લાખની કિંમતના ઓરીજનલ હીરા લઇને તેની જગ્યાએ અમેરિકન...
શ્રીનગર: જમ્મુ -કાશ્મીર (J & K)ના ઉધમપુર જિલ્લામાં એક મોટો અકસ્માત (Accident) સર્જાયો છે અને ભારતીય સેના (Indian Army)ના હેલિકોપ્ટરનું ક્રેશ (helicopter...
સુરત: (Surat) મહામારી કોરોનાને (Corona) કારણે થયેલા મોતનો આંકડો રાજય સરકાર (Government) બતાવે છે તેના કરતા ત્રણ ગણો વધારે છે તેવા દાવા...
સુરત: (Surat) અડાજણના ગોરાટ વિસ્તારમાં મુસ્લિમ ભાગીદારો હોવાની વિગતો છુપાવીને અશાંતધારો (Ashant Dhara) લાગુ હોવા છતાં હિન્દુ (Hindu) ભાગીદારોના નામે અરજી કરી...
ભારત સરકાર (Indian Govt)નું કહેવું છે કે બ્રિટને કોરોનાની રસી કોવિશિલ્ડ (Covishield)ને માન્યતા ન આપીને ભેદભાવભર્યું વલણ અપનાવ્યું છે. સાથે જ એ પણ...
હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ (Orange Alert)જાહેર કર્યું તે સાચું પડ્યું છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ફરી એકવાર મેઘરાજા મનભરીને વરસી રહ્યાં (Heavy Rain)...
સુરત: 20મી સપ્ટેમ્બરે ભાદ્રપદ માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિ સાથે શ્રાદ્વ શરૂ થઇ ગયા છે, આગામી 6 ઓક્ટોબર સુધી શ્રાદ્ધ ચાલશે. ઉધના...
સુરત: ડીઈઓ દ્વારા ભ્રષ્ટ વહીવટ કરવામાં આવી રહ્યો છે અને શિક્ષકોના અનેક પડતર પ્રશ્નોના ઉકેલ લાવવામાં આવ્યા નથી. જો 10 દિવસમાં આ...
આવો લાભ લઈએ ગિરિમથક સાપુતારાનાં પ્રાકૃતિક ખોળામાં આવેલ અમૃત આયુર્વેદિક ટ્રેડિશનલ સેન્ટરની.. દંડકારણ્ય વન ડાંગ એટલે રામાયણ કાળ સાથે જોડાયેલી “મા”શબરીની અને...
નવી દિલ્હી: યુએઈ (UAE)માં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 14 મી સીઝનનો બીજો તબક્કો શરૂ કર્યો છે. તે ભારત (India) સહિત સમગ્ર વિશ્વમાં લોકપ્રિય...
સુરત : જીએસટી કાઉન્સિલની (Gst Council) ગત શુક્રવારે મળેલી બેઠકમાં ટેક્ષટાઇલ ઉદ્યોગ (Textile Industry) પરથી ઇન્વર્ટેડ ડ્યૂટી સ્ટ્રક્ચર (Inverted duty stricture) દૂર...
ભારત દેશ સ્વતંત્ર થયાના 75 વર્ષ થયા. આધુનિક ભારતની સાથે સાથે હવે ગામડાઓમાં પણ સારો બદલાવ આવવા માંડયો છે. આજના યુવારો સારો...
વર્તમાન સમયમાં સમાજમાં છુટાછેડાનું પ્રમાણ ભયજનક રીતે વધી રહ્યું છે. સહનશીલતાનો અભાવ, સમાધાન વત્તિનો અભાવ કે અન્ય કારણોસર દંપતિ અલગ થવાનો નિર્ણય...
સદીઓથી ચાલે આવતી કહેવત છે કે, ‘વહુ અને વરસાદ ને જશ નહીં, વહુની પસંદગી સંબંધિત બહુ ઝીણું કાંતવાનું હોય છે. ઘર-પરિવાર, દેખાવ-સ્વભાવ...
વડોદરા : મૂળ હરિયાણા (Haryana)ના રોહતકની અને હાલ વડોદરા (Vadodara)ની પારૂલ યુનિવર્સિટી (Parul Univesity)માં એલએલબી (LLB)નો અભ્યાસ કરતી 24 વર્ષીય યુવતીને કેફી...
બુધ્ધિશાળી વ્યકિતના મગજનો એક ખૂણો મૂર્ખાઇએ સાચવેલો હોય છે. એવું માનવું જરા પણ ખોટું નથી. પરંતુ મને એવું લાગે છે કે મારા...
એક હાથ અને પગ ગુમાવી ચૂકેલ દિવ્યાંગ ભિખારી ભીખ માંગી પોતાનું ગુજરાન ચલાવતો.તે ભિખારી એક નાનકડી ગલીના એક એવા ખૂણામાં બેસીને ભીખ...
વોટ્સએપ (Whats App) વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ (Instant messaging app) છે. આપણે ઘણી વાર આપણી વોટ્સએપ ચેટ (Chat)...
તાવનો આંકડો થર્મોમીટરમાં જોતાં હોય એમ, વાર તહેવારે અમુક ના ડોળા તો કેલેન્ડરમાં જ ફરતા હોય..! સવાર પડી નથી ને, કેલેન્ડરમાં ડોકિયું...
સ્વતંત્રતાની સાથે જ જવાબદારી જોડાયેલી છે. અને શિક્ષણક્ષેત્રમાં જવાબદાર પદો ઉપર બેઠેલા લોકોની જવાબદારી ખૂબ વધારે છે. કારણકે તેમના નિર્ણયો સમાજ ઘડતર...
દક્ષિણ ભારતના કેટલાક મંદિરો અઢળક સંપત્તિ ધરાવે છે અને તેમાં સંપત્તિને લગતા જાત જાતના વિવાદો પણ સર્જાતા રહે છે. કેરળનું પદ્મનાભન મંદિર...
રાજકીય નીતિમત્તાનું વસ્ત્રાહરણ કરવાની બાબતમાં ભાજપ અને કોંગ્રેસ એકબીજા સાથે હોડમાં ઊતર્યાં છે. ભાજપે તાજેતરમાં વિધાનસભ્યોના કે જનતાના મતની પરવા કર્યા વિના...
આણંદ : સોજિત્રા તાલુકાના કાસોર ગામે સવા બે વર્ષ પહેલા પતિ – પત્ની વચ્ચે થયેલા ઝઘડામાં ઉશ્કેરાયેલા પતિએ ધારિયાના ઘા ઝીંકી દેતાં...
નડિયાદ: મહુધાના ધારાસભ્યના પ્રયત્નો થકી નડિયાદથી મરીડા જવાનો બિસ્માર માર્ગના નવિનીકરણ માટે સરકારની મંજુરી મળતાં આવનાર ટુંક સમયમાં કામ શરૂ કરવામાં આવશે....
નડિયાદ: રાજકોટ-જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં પુરથી સર્જાયેલી તારાજીને પગલે નડિયાદ સ્થિત શ્રીસંતરામ મંદિર દ્વારા યુધ્ધના ધોરણે રાહત સામગ્રીની કિટ તૈયાર કરી...
કાલોલ: ચલાલી ગ્રામ પંચાયતમાં જે સરકારની યોજનામાં વિકાસના કામો કરવામાં આવ્યા છે . તેમાં ખુબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે.શૌચલાયનો લાભ...
ગોધરા: પંચમહાલના મોરવા હડફ ના મોટા બામણા ગામ ખાતે ગણેશ વિસર્જન દરમિયાન દુઃખદ ઘટના બનવા પામી હતી. સ્થાનિક ગામના ગ્રામજનો પાનમ નદીમાં ...
ગોવા અગ્નિકાંડના આરોપીઓ થાઈલેન્ડ ભાગી ગયા, પોલીસે CBI દ્વારા ઇન્ટરપોલની મદદ માંગી
નવજોત કૌર સિદ્ધુ કોંગ્રેસ પાર્ટીમાંથી સસ્પેન્ડ, 500 કરોડ રૂપિયાના નિવેદન પર કાર્યવાહી
વડોદરા: ઓનલાઈન હાજરી સિસ્ટમ સામે સફાઈકર્મીઓ લાલઘૂમ
ઈન્ડિગોની મુંબઈ-દિલ્હીની ફ્લાઈટ કેન્સલ : એર ઈન્ડીયા દ્વારા દિલ્હીની એક્સ્ટ્રા ફ્લાઈટ મુકાઈ
વડોદરા મનપાની સામાન્ય સભા: પ્લેનેટોરિયમમાં ‘ખોજ મ્યુઝિયમ’ની સ્થાપના, શિક્ષણ સુધારણા સહિત 25 કરોડથી વધુના કામો રજૂ થશે
રાજમહેલ રોડ પર ખોદકામ વખતે પાણીની નલિકામાં ભંગાણ, હજારો લિટર પાણીનો વેડફાટ
વકીલ મંડળની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મની ચકાસણી કરાઈ
રાજનાથ સિંહે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું- વંદે માતરમ પૂર્ણ છે, તેને અપૂર્ણ બનાવવાનો પ્રયાસ કરાયો
મકરપુરા GIDC રોડ પરની વાસણની દુકાનમાંથી ₹65,000 રોકડા અને 10 તોલા સોનું ચોરાયું
ગુજરાત શિક્ષણ બોર્ડની ધો.10-12ની પરીક્ષાના ફોર્મ ભરવાની મુદત વધારાઈ
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ તળેટીનું મુખ્ય પ્રવેશ દ્વાર ફરીથી બંધ કરી દેવાયું
છોટાઉદેપુરના જળ આધાર ચેકડેમની પ્લેટો પાણીમાં તણાઈ ગઈ
શહેરા ભાગોળ રેલવે અંડરબ્રિજનું કામ ૩ વર્ષથી ટલ્લે ચઢતા લોકો ત્રાહિમામ
ભારતીય માલ હવે રશિયામાં 40 ને બદલે 24 દિવસમાં પહોંચશે, નવા કોરિડોરથી 6,000 કિમીની બચત થશે
ઘોઘંબાની GFL કંપનીમાં ‘ગૅસ લીકેજ’ કે ‘મોકડ્રીલ’? પ્રજામાં ફફડાટ: કંપની કાયમી ધોરણે બંધ કરવા કલેક્ટરને રજૂઆત
‘ધુરંધર’ પર કાયદાકીય સંકટ, શહીદ ચૌધરી અસલમની પત્નીએ કોર્ટમાં જવાની ચેતવણી આપી
વાઘોડિયા-ડભોઈ રીંગ રોડ પર મકાનના ધાબા પર જુગાર રમતા 8 ઝડપાયા: ₹2.66 લાખનો મુદ્દામાલ કબજે
ખંડેરાવ માર્કેટ પાસેના હિંમત ભવન વિસ્તારમાં ડ્રેનેજ મિશ્રિત પાણીથી રહીશો ત્રાહિમામ :
વંદે માતરમ પર ચર્ચા: પ્રિયંકા ગાંધીએ કહ્યું, “મોદી જેટલા વર્ષ PM રહ્યાં તેટલા વર્ષ નહેરુ જેલમાં રહ્યા હતા”
શું T20 વર્લ્ડ કપની મેચો ભારતમાં નહીં દેખાય? Jio એ ટુર્નામેન્ટના 3 મહિના પહેલા પીછેહઠ કરી
ફરી જંગ છેડાઈ, થાઈલેન્ડની કંબોડિયા પર એરસ્ટ્રાઈક
લોકસભામાં અખિલેશ યાદવે કહ્યું- ‘વંદે માતરમ ફક્ત ગાવા માટે નથી, તેને નિભાવવું પણ જોઈએ’
શેરબજાર કકડભૂસ, બજાર તૂટવા પાછળ જવાબદાર છે આ કારણો..
હોમગાર્ડ માટે ખુશ ખબર, ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય
સાઉદી સરકારનું ડિજિટલ નુસુક કાર્ડ, આ કાર્ડથી હજ યાત્રા વધુ સરળ અને સુરક્ષિત બનશે
PM મોદીએ કહ્યું- કોંગ્રેસે વંદે માતરમના ટુકડા કરી નાખ્યા, નેહરુ ઝીણા સમક્ષ ઝૂકી ગયા હતા
લોરેન્સ બિશ્નોઈ ગેંગે ધમકી આપતા ભોજપુરી સ્ટાર પવન સિંહ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ પહોંચ્યો, ફરિયાદ આપી
ખુદ પોલીસે ચોરીના રૂપિયા ચોરને આપ્યા, રીલ પણ બનાવી, આ રીતે ભાંડો ફૂટ્યો
ક્રાઈમ બ્રાન્ચનું ઓપરેશન: નશાના વેપલા પર તવાઈ, કોડીન સીરપ વેચતો એજન્ટ ઝડપાયો!
છત્તીસગઢ: 1 કરોડનું ઈનામ ધરાવતો કુખ્યાત નક્સલી અને 11 સાથીઓએ આત્મસમર્પણ કર્યું
એક સમયે ભાજપ (BJP)સાથે ગઠબંધન સરકાર ચલાવનાર જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને PDP (Peoples Democratic Party) ના પ્રમુખ મહબૂબા મુફ્તીએ (Mehbooba Mufti) કેન્દ્રની મોદી સરકાર સામે આક્ષેપોની ઝડી વરસાવી છે. મહેબૂબાએ કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં (Jammu-Kashmir) બેરોજગારી ખૂબ જ વિકટ પ્રશ્ન બન્યો છે, ત્યારે કેન્દ્ર સરકારના નેતાઓ માત્ર રીબીનો કાપવા સિવાય કશું કરતા નથી. જમ્મુ-કાશ્મીરમાં 370 કલમ દૂર થયા બાદ અહીં દૂધ અને મધની નદીઓ ઉભરાશે તેવા દાવા કરનારા શોધ્યા જડતા નથી. દેશભરમાંથી 70 મંત્રીઓ અહીં રીબીનો કાપવા આવ્યા હોવા છતાં સૌથી વધુ બેરોજગારી અહીં જ છે. કેન્દ્રની મોદી સરકાર (Modi Government)જે પ્રકલ્પોના ઉદ્દઘાટન કરી રહી છે તેની શરૂઆત મનમોહન સરકારે કરી હતી. વર્તમાન કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરમાં એક પણ યોજના શરૂ કરવામાં આવી નથી.
મહેબૂબાએ આકરું વલણ અપનાવતા કહ્યું કે, જમ્મુમાં રિલાયન્સના સ્ટોર્સ ખોલવામાં આવે છે, ત્યારે શું સરકારે વિચાર્યું કે નાના વેપારીઓનું શું થશે? હવે તેઓએ ઘણું સહન કરવું પડશે. જમ્મુ-કાશ્મીરની અર્થવ્યવસ્થા બરબાદ કરી નાંખવામાં આવી છે. હું અને મારો પક્ષ, રિલાયન્સ સ્ટોર્સની વિરુદ્ધ, જમ્મુ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા એલાન કરાયેલા બંધને સમર્થન કરીએ છીએ.

કાશ્મીરી પંડિતો આજે રસ્તા પર છે અને દર મહિને નહીં મળતા રાહત ફંડ માટે પ્રદર્શન કરી રહ્યાં છે. વર્તમાન કેન્દ્ર સરકારે કાશ્મીરી પંડિતોની દુર્દશા કરી છે. જમ્મુ-કાશ્મીર પ્રત્યે નહેરૂ અને વાજપેયી સરકારની નીતિઓ વધુ સ્પષ્ટ હતી. હાલની મોદી (Modi Government) સરકારને જમ્મુ-કાશ્મીર વિશે કોઈ જ જ્ઞાન નથી. તેઓ પાસે કોઈ સ્પષ્ટ નીતિ નથી. આજે અહીં ભ્રષ્ટ્રાચાર ફૂલ્યોફાલ્યો છે. ખાણમાફિયા પ્રદેશને બરબાદ કરી રહ્યાં છે.
જમ્મુ કાશ્મીરની પૂર્વ CM મહેબૂબાએ વધુમાં કહ્યું કે, દિલ્હીમાં રહેતા લોકો જમ્મુ-કાશ્મીરનો પ્રયોગ એક પ્રયોગશાળા તરીકે કરી રહ્યાં છે. નહેરૂ-વાજપેયી જેવા નેતા પાસે પોતાનું વિઝન હતું. પરંતુ આ સરકાર હિન્દુ-મુસ્લિમો વચ્ચે ભાગલા પાડી રહી છે. હવે સરદાર ખાલિસ્તાની થઈ ગયા છે અને અમે પાકિસ્તાની થઈ ગયા છે. એક માત્ર ભાજપ વાળા જ હિન્દુસ્તાની છે.