દિલ્હીમાં 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસામાં પોલીસે કેટલાક પોલીસ સ્ટેશનોમાં વિરોધીઓ સામે એફઆઈઆર (FIR) નોંધી હતી. તેમાંથી નાંગ્લોઇ પોલીસ સ્ટેશનમાં...
સુરત: (Surat) સુરત શહેર અને જિલ્લા સહિત સમગ્ર રાજયભરમાં પ્રવર્તમાન શૈક્ષણિક વર્ષ દરમિયાન પ્રવેશવંચિત રહી ગયા હોય તેવા ઉમેદવારો માટે પ્રવેશ (Admission)...
કૃષિ કાયદા (FARMER BILL) ના વિરોધમાં રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રજાસત્તાક દિન પર ટ્રેક્ટર રેલી (TRACTOR RALLY) દરમ્યાન થયેલા ધમાલ પછી દિલ્હીમાં ચુસ્ત સુરક્ષા...
સુરત: (Surat) સુરત જિલ્લા પંચાયતના સભ્ય સાયણ સુગર ફેક્ટરીના ડિરેક્ટર અને ખેડૂત અગ્રણી દર્શન નાયકે કલેક્ટરને જિલ્લામાં લગાવાયેલા ગેરકાયદેસર હોર્ડિંગ્સ ઉતારવા માંગ...
બીસીસીઆઈ (BCCI)ના વડા અને ભારતીય ક્રિકેટ (PAST INDIAN CRICKETER) ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીની તબિયત આજે ફરી બગડી છે. જેથી એક જ...
સંસદનું બજેટ સત્ર 29 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી ચાલવાનું છે. આ પહેલા લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ મોટો નિર્ણય (BIG STATEMENT) લીધો છે અને...
સુરત: (Surat) સુરત મહાપાલિકાની ચૂંટણી (Election) જાહેર થઈ ગઈ છે ત્યારે આજે ચૂંટણીપંચે પણ સુરત મહાપાલિકાના મતદારોની આખરીયાદી જાહેર કરી દેતાં આગામી...
છોકરીઓની છેડતીના કેસમાં સુનાવણી દરમિયાન બોમ્બે હાઈકોર્ટે (BOMBAY HIGH COURT) ‘નો સ્કિન ટચ, નો સેક્સ્યુઅલ એસોલ્ટ’ ( NO SKIN TOUCH NO PHYSICAL...
સુરત: (Surat) સુરત મનપાની ચૂંટણી (Election) લડવા માટે ઇચ્છુક દાવેદારોની રજુઆત સાંભળવા આવેલા ભાજપના (BJP) નિરિક્ષકોએ બે દિવસ દરમિયાન તમામ વોર્ડના ચૂંટણી...
હૈદરાબાદ: વિશ્વસનીય માહિતીના આધારે, રચકોંડા અને મીકર કમિશનર ટાસ્ક ફોર્સ (TASK FORCE) નોર્થ ઝોનની ટીમના પોલીસ અધિકારીઓએ મંગળવારે મોસ્ટ વોન્ટેડ સિરિયલ કિલર...
DELHI : ટ્રેક્ટર માર્ચ (TRACTOR MARCH) દરમિયાન દિલ્હીમાં હિંસા ફાટી નીકળ્યા બાદ ખેડૂત આંદોલન અંગે સતત પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. દરમિયાન,...
ગાંધીનગર : રાજ્ય શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા બુધવારે શિક્ષણ ક્ષેત્રની મહત્વની જાહેરાત બહાર પાડવામાં આવી છે. જેના પગલે રાજ્યના ગૃહ વિભાગ (State...
કેન્દ્ર સરકાર આવતા અઠવાડિયે બજેટમાં ઇ-કોમર્સ આયાત અને નિકાસ માટે મંજૂરીને સરળ બનાવવા જેવા પગલાની જાહેરાત કરી શકે છે. આ માહિતી આપતાં...
વર્ષ 2021 માં ભારતના જીડીપી (GDP)માં 11.5 ટકાનો જબરદસ્ત વિકાસ થઈ શકે છે. ભારત (INDIA) વિશ્વનો એકમાત્ર મોટો દેશ (WORLDS BIGGEST COUNTRY)...
દાહોદ: દાહોદ શહેરના ઘાંચીવાડા વિસ્તારના બેનસો પાસે આવેલા અનવર સલીમભાઈ પઠાણના રહેણાંક મકાનમાં અકસ્માતે શોર્ટ સર્કિટથી આગ ફાટી નીકળતા ઘરમાં મુકેલા,...
RAJSTHAN : રાજસ્થાનના ટોંક (TONK) જિલ્લામાં એક દુખદ માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના આઠ લોકોનું મોત નીપજ્યું હતું. સદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં...
તારાપુર: તારાપુર પાસે આવેલા કાનાવાડા ગામની બાપા સીતારામ મઢુલી નજીક સાઈટ ચેક કરવા માટે બોલેરો કાર લઈને ગયેલા કંપનીના માઈન્સ મેનેજર કારમાં...
આણંદ : 2021 જાન્યુઆરી 19ના દિને, કોવિડ-19માં જીવ ગુમાવનાર મૃતકોની સ્મૃતિ અને સન્માનમાં ઉત્તર અમેરિકાના બીએપીએસ મંદિરો પીળા રંગોથી ઝળહળ્યાં હતાં....
ભારતીય કિસાન સંઘ (BHARTIY KISAN SANGH) ના હરિયાણાના પ્રદેશ પ્રમુખ ગુરનમસિંહે દીપ સિદ્ધુ (DEEP SIDHU) પર આરોપ લગાવ્યો હતો કે ખેડૂત સંગઠનો...
લુણાવાડા, તા.૨૫ મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે જિલ્લા કલેકટર આર. બી. બારડની અધ્યક્ષતામાં ૧૧મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી....
વડોદરા:સાવલીની કે.જે.આઈટી કોલેજ પાસે અકસ્માત સર્જાયો હતો. હાલોલથી અમદાવાદ લોખંડની પ્લેટો ભરી જઈ રહેલી ટ્રક પલટી ખાઇ જતા ટ્રક ડ્રાઇવર ફસાતા તંત્રમાં...
વડોદરા: નાગરવાડામાં હિન્દુ યુવતીનો પીછો કરી એક વર્ષથી સંબંધ બાંધવા દબાણ કરવા સાથે બળજબરી કરી એસિડ નાખવાની ધમકી આપનાર આરોપી વિધર્મી યુવકની...
ભારતના બંધારણમાં ક્યાંય લખવામાં આવ્યું નથી કે ભારત એક સ્વતંત્ર દેશ છે. તેને બદલે બંધારણના આમુખમાં લખવામાં આવ્યું છે કે ‘‘ભારતનાં લોકોએ,...
અઢળક ધન સુખનો જેને તોટો નથી, પણ માણસ ધન ભૂખ્યો છે તેની અતૃપ્ત ધન લાલસા કદી તૃપ્ત થતી નથી. અતિ સંપતિ કયાં...
ભારત વસુદૈવ કુટુમ્બક્મની ફિલોસોફીમાં માને સમગ્ર વિશ્વને એક પરિવારના રૂપમાં જોઈને બધાના હિતોનું રક્ષણ થાય એ જોવાની જવાબદારી યુનાઈટેડ નેશન્સની છે. યુનાઈટેડ...
આજકાલ આપઘાતના કિસ્સાઓ વધી ગયા છે. એનું એક કારણ ‘‘લોન’’ કે સામાજીક પ્રસંગ માટે ‘લોન’ મળે છે. આથી લોકો લોન ભરપાઈ કરવાની...
વિધવાનો પડછાયો, કાળો ચાંદલો, સફેદ સાડી, મંદિરમાં પ્રવેશબંધી, વડીલોને પગે લાગી બહાર જવું, વડીલોની હાજરીમાં માથુ ઢાનકવું, પોતાનો અભિપ્રાય આપવાનો નિષેધ, બાપ...
તા.૮ ડિસેમ્બર ૨૦૨૦ ના ‘ગુજરાતમિત્ર’માં મીનાબેન આર. મોદીનું ‘ કરકસરને જીવનમાં વણી લઈએ ‘ શીર્ષક હેઠળનું ચર્ચાપત્ર વાંચ્યું. તેમણે દાખલાઓ સાથે કરકસરનું...
મોદી સરકારના કાર્ય સામે કોઈ શંકા ન હોઈ શકે, પોતાના ઉપર આજ સુધી ભ્રષ્ટાચારનો કોઈ બનાવ સાબિત તો નથી થયો, પરંતુ એ...
ઓસ્ટ્રેલિયાને ઓસ્ટ્રેલિયાની ધરતી પર 2-1 થી ટેસ્ટ સીરિઝ હરાવીને ભારતે ઈતિહાસ રચી દીધો છે. આ પરાક્રમ ભારતે બીજીવાર કરી પુરવાર કરી બતાવ્યું...
પુસ્તકોનો છે ખજાનો, ફોટોગ્રાફીના શોખને કારણે એન્ટિક કેમેરાનો કર્યો છે સંગ્રહ
બિન ખેતીની જમીનો ઉપર થયેલા બાંધકામો કાયદેસર કરવા અવેજ અને દંડની રક્મ વસૂલીને સરકાર માલિકી હક આપશે
દેવગઢ બારીયા ખાતે વેપારી એસોસિએશનની કેન્દ્રીય પ્રતિનિધિ મંડળની બેઠક યોજાઇ
દાહોદ નગરપાલિકાની સભામાં રૂ.11.65 કરોડની પુરાંતવાળુ બજેટ રજૂ થયું
દાહોદ: થ્રેસરના ટ્રેક્ટરની પાછળ ધડાકાભેર અથડાતાં કારનો કચ્ચરઘાણ, એકનું મોત
Operation Brahma: ફીલ્ડ હોસ્પિટલના 118 તબીબી કર્મચારીઓ યુપીથી મ્યાનમાર જશે
તરસાલી નજીક હાઈવે પર ડામર ભરેલા ડમ્પરની ડીઝલ ટેન્કમા આગ
માંડવા ગામેથી ચેકર્ડ કીલબેક સાપણનું પ્રાણીન ફાઉન્ડેશન દ્વારા રેસ્ક્યુ કરાયું
કુબેર ભંડારીના કર્મચારીઓના જૂના યુનિફોર્મ ઉતારી પંચાયતી અખાડાના પહેરાવાયા
ડભોઇમા તૈયાર એસાઇમેન્ટ પર નિર્ભર વિદ્યાર્થીઓ પાયાના શિક્ષણમા ઠોઠ
ગોધરા-દાહોદ હાઈવે પર સુરક્ષાનું જોખમ વધ્યું, 87 કિમીમાં યુ-ટર્ન પોઈન્ટ્સની સિગ્નલ લાઈટો બંધ
પશ્ચિમ બંગાળના માલદામાં હિંસા- ઇન્ટરનેટ બંધ, કોલકાતા હાઇકોર્ટે રિપોર્ટ માંગ્યો
લીમખેડા: મધ્યાહન ભોજન યોજનાના સંચાલકની નિમણૂકનો વિવાદ હાઈકોર્ટ પહોંચ્યો
વડોદરા : ભીમનાથ બ્રિજ પાસે વિશ્વામિત્રી પ્રોજેકટની કામગીરીનું મગરો દ્વારા નિરીક્ષણ,સનબાથ લેવા મગરો બહાર આવી પહોંચ્યા
ભૂકંપ વચ્ચે મ્યાનમારમાં બોમ્બમારોઃ જાણો આર્મી પોતાના જ લોકોની હત્યા કેમ કરી રહી છે…
મ્યાનમારમાં ફરી ભૂકંપના આંચકા, 5.1 ની તીવ્રતા સાથે ધરતી ધ્રુજી ઉઠી, અત્યાર સુધી 1000 થી વધુના મોત
L2 એમ્પુરાન પર વિવાદ: RSS એ સ્ક્રિપ્ટને હિન્દુ વિરોધી ગણાવી, કોંગ્રેસે મોહનલાલની ફિલ્મને સમર્થન આપ્યું
તહેવારો શાંતિથી ઉજવાય તે માટે નવાપુરા અને રાવપુરાની શાંતિ સમિતિની બેઠક
ભાજપ પ્રમુખ સોનીની સોટીની અસર! સૌ પદાધિકારી અને કમિશ્નર વિશ્વામિત્રી નિરીક્ષણ કરવા પહોંચ્યા
વાતાવરણ બદલાશેઃ 3 એપ્રિલ સુધી રાજ્યના આ શહેરોમાં વરસાદની આગાહી
મસ્કે X પોતાની જ કંપની xAI ને વેચી દીધું: ₹2.82 લાખ કરોડમાં સોદો થયો
મદદ માટે આગળ આવ્યું ભારત: રાહત સામગ્રી યાંગૂન પહોંચી, PM મોદીએ મ્યાનમારના જનરલ સાથે વાત કરી
ડભોઇ ખાતે ચોર્યાશી મેવાડા બ્રહ્મ સમાજ દ્વારા એકલિંગજી મહોત્સવ પાટોત્સવની ઉજવણી કરાઇ
આતંકી કસાબને જીવતો પકડનાર તુકારામ ઓંબલેનું સ્મારક બનાવાશે, મહારાષ્ટ્ર સરકારે લીધો નિર્ણય
આ મુસ્લિમ દેશ પરમાણુ એટેક માટે અમેરિકાના બોમ્બર તૈયાર, બસ ટ્રમ્પ ઈશારો કરે એટલી વાર…
વડોદરા : વાઘોડિયા રોડ પર પુષ્ટિ દ્વાર સહિતની સોસાયટીમાં દૂષિત પાણીની સમસ્યા,લોકોએ કોર્પોરેટરને બોલાવી કરી રજૂઆત
વડોદરા : ધ્યાનથી ક્રિકેટ રમવાનું કહેતા યુવકો મોપેડ ચાલક પર તૂટી પડ્યા,મોપેડની કરી તોડફોડ
હવે કોલેજમાં એડમિશન લેનારા સ્ટુડન્ટના મેડિકલ ટેસ્ટ ફરજિયાત, જાણો શું છે નિયમ…
છત્તીસગઢમાં સુરક્ષા દળોનું વધુ એક મોટું ઓપરેશન, જેના માથે 25 લાખનું ઈનામ હતું તે નક્સલી ઠાર
સુરતમાં NSGના કમાન્ડો રોકાયા હતા તે બિલ્ડિંગમાં આગ લાગી, પહેલાં તો મોકડ્રીલ સમજ્યા પણ..
દમણનો દરિયા કિનારો વીકએન્ડ પર બંધ, જાણો શું છે મામલો…
દિલ્હીમાં 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસામાં પોલીસે કેટલાક પોલીસ સ્ટેશનોમાં વિરોધીઓ સામે એફઆઈઆર (FIR) નોંધી હતી. તેમાંથી નાંગ્લોઇ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆરમાં લૂંટની કલમ જ નહીં, પણ 40 ખેડૂત નેતાઓ (FARMER LEADERS)ના નામ શામેલ છે, જેઓ સરકાર સાથે વાત કરવા માટે વિજ્ઞાન ભવન જતા હતા. આ એફઆઈઆરમાં યોગેન્દ્ર યાદવનું નામ પણ છે.
મળતી માહિતી મુજબ પોલીસે આ કેસમાં 50 થી વધુ લોકોની ધરપકડ પણ કરી છે. નાંગ્લોઇ પોલીસે લૂંટની કલમ એફઆઈઆરમાં ઉમેરી છે, કારણ કે કેટલાક અવિચારી નાંગ્લોઇમાં પોલીસે છોડેલ ટીયર ગેસના આશરે 150 શેલ પણ છીનવી લીધા હતા.
ટ્રેક્ટર પરેડ ઉપદ્રવમાં 86 સૈનિકો ઘાયલ, 22 એફઆઈઆર
દિલ્હીમાં આંદોલનકારી ખેડુતોના આંદોલન (PROTEST) બાદ થયેલી હિંસામાં ઓછામાં ઓછા 86 પોલીસ જવાન ઘાયલ થયા છે. સાથે જ ખેડૂત ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસા સંદર્ભે પોલીસે અત્યાર સુધીમાં 22 એફઆઈઆર નોંધી છે. તેમાંથી 5 એફઆઈઆર પૂર્વ રેન્જમાં નોંધાઈ છે. દિલ્હી પોલીસના જનસંપર્ક અધિકારી ઇશ સિંઘલે કહ્યું કે વિરોધ પ્રદર્શન કરનારાઓએ રેલી માટેની શરતો (CONDITION)નું ઉલ્લંઘન કર્યું હતું.
લાલ કિલ્લા પર મોટી સંખ્યામાં પોલીસ જવાનો તૈનાત
દરમિયાન, ખેડૂત નેતા રાકેશ ટીકૈતે કહ્યું કે હિંસા પાછળ કેટલાક અસામાજિક તત્વો હતા જેની ઓળખ કરવામાં આવશે. ટ્રેક્ટર પરેડમાં થયેલી હિંસા સંદર્ભે સાત એફઆઈઆર નોંધવામાં આવી છે. લાલ કિલ્લા પર ભારે સુરક્ષા છે. મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ તૈનાત છે. લાલ કિલ્લાના મેટ્રો સ્ટેશન (METRO STATION)નું પ્રવેશદ્વાર બંધ કરાયું છે. લાલ કિલ્લાના સ્ટેશન પર પ્રવેશ પ્રતિબંધિત છે, પરંતુ એક સ્ટેશનની બહાર આવી શકે છે. મેટ્રોના જણાવ્યા મુજબ, બાકીના સ્ટેશનો ખુલ્લા છે અને બધી લાઇનો પર સેવાઓ સામાન્ય છે.
સિંઘલે જણાવ્યું હતું કે, ખેડૂતોએ નિર્ધારિત સમય પહેલા ટ્રેક્ટર રેલી શરૂ કરી હતી. તેઓએ હિંસા અને તોડફોડ કરી. સિંઘલે કહ્યું કે અમે તમામ શરતોનું વચન મુજબ પાલન કર્યું છે અને અમારા તમામ પ્રયત્નો કર્યા છે, પરંતુ આ પ્રદર્શનમાં જાહેર સંપત્તિનું મોટું નુકસાન થયું છે. વિરોધ દરમિયાન ઘણા પોલીસ જવાન ઘાયલ પણ થયા છે. જોઇન્ટ પોલીસ કમિશનર આલોકકુમારે જણાવ્યું હતું કે, ખેડુતોની ટ્રેક્ટર રેલી દરમિયાન પોલીસકર્મીઓ પર હુમલો કરનારા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. દિલ્હી પોલીસના એડિશનલ પ્રવક્તા અનિલ મિત્તલે જણાવ્યું હતું કે, લાલ કિલ્લા અને પૂર્વ જિલ્લાની ઘટનાઓ સહિતના અથડામણોમાં કુલ 86 પોલીસ જવાન ઘાયલ થયા છે.