રામ અને રાવણ-રાશી એક જ પણ તુલારાશી રામ-જન્મ પુત્રકામેષ્ઠી યજ્ઞ દ્વારા – ઋષિઓએ – પ્રસાદદ્વારા કરાવ્યો હોય છે. જ્યારે રાવણ બ્રાહ્મણપુત્ર હોવાથી...
1લી જાન્યુઆરીના ‘ગુજરાતમિત્ર’ અખબારે એની નવા વર્ષની શુભ ભાવના ઉપરોક્ત ટાઈટલના સ્વરૂપમાં પ્રજાની સુખાકારી માટે વ્યક્ત કરી છે. છેલ્લાં બે વર્ષમાં કોરોનાએ...
આજના આધુનિક યુગમાં જ્યારે માનવતા મરી પરવારી છે. એકતા સંપ આપસી ભાઈચારો ખતમ થઈ રહ્યો છે. ઇન્સાનિયતનો હા્સ થઈ ગયો છે. આપણે...
સરકારી બાબુઓની બેંક. સરકારી જમાઇઓ, કોઇને રોકટોક નહિ, મેનેજમેન્ટ લાચાર, કર્મચારીઓનું તોછડું વર્તન. કોઇપણ નજીવા કામ માટે બે વાર ધક્કે ચડાવે. યુનિયનો...
હાલમાં સુરત સફાઈ કામદારોને બિરદાવતી સભામાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખે ચૂંટણી ટંકાર કર્યો કે ‘‘કોઈની તાકાત નથી કે ભાજપના ઉમેદવારને હરાવી શકે.’...
સુરત: (Surat) શહેરના સિટીલાઈટ (Citylight) ખાતે આવેલા પદ્મકૃતિ એપાર્ટમેન્ટની ટેરેસ (Terrace) ઉપર ગઈકાલે ચેમ્બરના (Chamber Of commerce) પૂર્વ પ્રમુખનો (Past President) પુત્ર...
ભારતીય જનતા પાર્ટીએ રામલલાના નામ પર ઘણી ચૂંટણીઓ લડી અને જીતી પણ હવે અયોધ્યામાં રામલલાના મંદિરના નિર્માણનો રસ્તો સાફ થઈ ગયો છે...
સુરત: (Surat) અંબાજી રોડ પરના એક પરિવારે ઘરના વાડામાં શિયાળાની (Winter) ઠંડીમાં રાહત મેળવવા તાપણું (Heat) કર્યુ હતું. તે વેળાએ ભૂલથી તાપણામાં...
ભરૂચ: ભરૂચ (Bharuch) જિલ્લામાં બે દિવસમાં પતંગના દોરાથી (Kite string) ત્રણ વ્યક્તિના ગળા કપાઈ ગયા હતા. જેમાં મોપેડ ચાલક મહિલાનું ગળુ કપાતાં...
ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે. ભારતનાં બંધારણની ૨૫મી કલમ મુજબ દેશના તમામ નાગરિકને પોતાની મરજી મુજબના ધર્મની આરાધના કરવા ઉપરાંત તેનો પ્રચાર...
બારડોલી : સુરત (Surat) જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા કોરોનાની સંભવિત ત્રીજી લહેરને (third wave of corona) રોકવા માટે જિલ્લાના દરેક તાલુકા...
સ્વામી વિવેકાનંદનું નામ લગભગ દરેક વ્યકિતએ સાંભળ્યું હશે કારણ કે ઈતિહાસના પુસ્તકમાં તેમનો થોડો ઘણો પરિચય જરૂરથી વાંચ્યો હશે. તેમનો જન્મ બંગાળ...
જલપાઈગુડી જિલ્લાના ધુપગુડી ગામમાં નારાયણ સરકાર નામે બાઉલનો આશ્રમ છે.અમે ત્યાં ગયા ત્યારે નારાયણ બાઉલ પાસે રાધુ, કાશીરામ અને જતીનદાસ નામે ત્રણ...
હિન્દુ ધર્મમાં ‘Ó’ સ્વસ્તિકના ચિન્હ દોરીને કોઇપણ શુભ કાર્યનો આરંભ કરવામાં આવે છે. તેની શુભ કાર્ય કરતા પહેલા પૂજા કરવામાં આવે છે....
રાજ્યમાં પાંચ મહાપાલિકા વિસ્તાર પૈકી અમદાવાદ શહેર-જિલ્લા સાથે અત્યાર સુધીમાં કોરોનાના 2,54,751 કેસ નોંધાયા છે. જ્યારે 3614 દર્દીનું મૃત્યું થયા છે. સુરત...
સુરત: (Surat) સુરત મનપાની (Corporation) વોર્ડ ઓફીસ, દબાણ ડેપો વગેરે જગ્યાએ ફરજ બજાવતા કર્મચારીઓ દારૂની (Alcohol) મહેફીલ માણતા પકડાવાની ઘટનાઓ અવાર નવાર...
ગાંધીનગર: ગુજરાત (Gujarat) હવે કોરોનાની ત્રીજી લહેર શરૂ થઇ ગઇ છે તે સ્પષ્ટ છે જ્યારે રાજયમાં કોરોનાના (Corona) કુલ નવા 6275 કેસો...
સાપુતારા: (Saputara) વઘઇનાં રાજેન્દ્રપુર ફળીયામાં રહેતા દંપતિના ઝઘડામાં (Fights) પતિએ ઉશ્કેરાઇને ઘરમાં પડેલો પાવડો પત્નીનાં માથા તેમજ શરીરનાં ભાગે ફટકારી મોતનાં ઘાટ...
ગાંધીનગર: (Gandhinagar) સાયકલોનિક સરકયૂલેશનની અસર ઘટી જતાં ગુજરાતમાં (Gujarat) હાજા ગગડાવી દે તેવી ઠંડી પડી રહી છે , ખાસ કરીને નલિયા તથા...
સુરત: (Surat) શહેરમાં મેટ્રો રેલની (Metro Rail) કામગીરી જોરશોરમાં ચાલી રહી છે. મેટ્રોના અંડરગ્રાઉન્ડ સ્ટેશન (Underground station) માટે પાઇલિંગ પણ શરૂ કરી...
સુરત: (Surat) કરોડપતિ ભજીયાવાલા ફેઈમ કિશોર ભજીયાવાલાના (Kishor Bhajiyawala) પુત્ર વિલાસ મોટા વરાછામાં ધંધાના વ્યવહારના 1 કરોડની ઉઘરાણી માટે ગયો હતો. પરંતુ...
સુરત: (Surat) પીપલોદ ખાતે ટી સ્પાની (Spa) આડમાં થાઈલેન્ડની યુવતીઓ (Thailand Girls) પાસે દેહવેપારનો ધંધો કરાવતા સ્પા ઉપર ઉમરા પોલીસે રેડ કરી...
દેશમાં કોરોનાના (Corona) રોકેટગતિએ વધી રહેલા કેસ અંગે કેન્દ્ર સરકાર એલર્ટ થઈ ગઈ છે. કોરોનાના કેસની સંખ્યામાં સતત વધારો થતાં તંત્રની સાથે...
બિહાર(Bihar) ના મધેપુરા(Madhepura) વિસ્તારમાં રહેતા એક વૃદ્ધે કોરોના વાયરસ (Coronavirus) ની વેક્સિનના 11 ડોઝ લીઘા છે. આ ઘટનાએ સમગ્ર દેશનુ ધ્યાન પોતાની...
વલસાડ: વલસાડ (Valsad) જિલ્લામાં શનિવારે કોરોનાના (corona) અત્યાર સુધીના હાઈએસ્ટ 175 જેટલા કેસો નોંધાયા છે. જેમાં સૌથી વધુ 106 કેસ વલસાડ તાલુકામાં...
ગીર-સોમનાથ : રાજ્યમાં કોરોના (corona) અને ઓમિક્રોનના (omicron) કેસમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. ત્યારે બીજી તરફ નિયમો બનાવનારા જ નિયમોનો ભંગ...
લાખો ક્રાંતિવીરો અને સ્વતંત્રતા સેનાનીઓના રકતની નદીઓ વહી છે ત્યારે આ તિરંગો આજે ગૌરવથી ગગનમાં ફરકી રહ્યો છે. તેના માનમાં આઝાદીનો અમૃત...
તા. 3.1.22 ‘ભગવાન નથી તો નથી’ એન.વી. ચાવડા, કડોદના ચર્ચરુપત્રના અનુસંધાને જણાવવાનું કે ભગવાન છે જ છે. નરેન્દ્ર દત્તે રામકૃષ્ણ પરમહંસને પૂછેલું...
સુરતમાં તો શું પણ અનેક જગ્યાઓએ ગટરમાં ઊતરતા બિચારા ભાઇઓ સફાઇ કર્મચારીઓ ગટર સાફ કરવા ઉતરે છે એ પણ શહેરીજનો માટે. શું...
હમણાં થોડા દિવસ પર ડભોઇ તાલુકાના વાયદપુરા ગામની પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા નિશાળમાં ચલાવાતી (શરૂ કરાયેલ) પ્રવૃત્તિઓ વિષે વાંચવા મળ્યું. એમણે સને...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંભવિત કાર્યક્રમને લઈને પ્રિન્સિપલ સેક્રેટરી અશ્વિની કુમાર વડોદરામાં
શું આમ ભણશે ગુજરાત ? વગર વરસાદે વડોદરાની સ્કૂલ પાણીમાં
યુનાઇટેડ વેના સંચાલકો પાદરાને પાકિસ્તાન સમજે છે?
માલદીવના રાષ્ટ્રપતિ મુઈઝ્ઝૂ પત્ની સાથે દિલ્હી પહોંચ્યા, PM મોદી સાથે કરશે દ્વિપક્ષીય વાતચીત
અનિલ અંબાણીનો માસ્ટરસ્ટ્રોક, રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રિલાયન્સ પાવર માટે કરી આ મોટી જાહેરાત
જાતીય સતામણીના આરોપ બાદ સ્ત્રી 2ના કોરિયોગ્રાફર જાની માસ્ટર પાસેથી નેશનલ એવોર્ડ છીનવાયો
બિહારઃ સોન નદીમાં ન્હાવા જતાં 7 બાળકો ડૂબ્યા, 5 બાળકોના મૃતદેહ મળ્યા, 2 લાપતા
આજે શારદીય નવરાત્રીના ચોથા નોરતે માતા કુષ્માંડાનુ પૂજન કરવું…
વડોદરા : નાગરવાળા માળી મહોલ્લાના લોકો છેલ્લા ત્રણ દિવસથી ટેન્કર થકી પાણી પીવા મજબૂર..
લેબનોન યુદ્ધ પર ઇઝરાયેલ-ફ્રાન્સ ટકરાયા: મેક્રોને કહ્યું- ઇઝરાયેલને હથિયારોની સપ્લાય બંધ કરો
એક્ઝિટ પોલની પહેલા પણ ખુલી પોલ- હરિયાણા મામલે અનિલ વીજ અને બ્રિજભૂષણની પ્રતિક્રિયા
કોલકાતા બળાત્કાર-હત્યા કેસ: જુનિયર ડોક્ટર્સ અનિશ્ચિતકાળની ભૂખ હડતાળ પર
યુએસથી લઇને અંકલેશ્વરના આઇકોનિક ફેસ્ટિવલ સુધી પૂર્વા મંત્રીનો નવરાત્રિ ઝંઝાવાત
ડાકોર શનિદેવ મંદિરમાં મૂર્તિ ખંડિત કરી ચોરી તેમજ તોડફોડ મંદિરના શ્રમિકે જ કર્યાનો ઘટસ્ફોટ
આણંદમાં દશેરાએ રાવણના 50 ફુટના પૂતળાનુ દહન કરાશે, વેશભૂષા સાથે ભવ્ય શોભાયાત્રા યોજાશે
વાઘોડિયા રોડ પર જામ થતાં નોકરિયાત અને વેપારીઓને હાલાકી
યુનાઇટેડ વે ઓફ બરોડાના નામે કરોડો રૂપિયાની એન્ટ્રી નોન પ્રોફીટ કંપની યુનાઇટેડ ફાઉન્ડેશનમાં જાય છે
દિલ્હીની આપ સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજે કેમ પકડી લીધા ભાજપના ધારાસભ્યના પગ?, જાણો શું છે મામલો
સુરતઃ ડ્રાઈવર અંકલે જ સ્કૂલ વાનમાં વિદ્યાર્થીનીના અડપલાં કર્યાં, ફોટા પાડ્યાં
લેબનોનમાં હિઝબુલ્લાહના ગુપ્ત હેડ ક્વાર્ટર પર ઈઝરાયેલનો હુમલો, 250 લોકો માર્યા ગયા
વડોદરા: મિત્ર પર ચાકુથી હુમલો કરી મિત્ર એજ રૂપિયા 1.74 લાખ લૂંટી લીધા…..
હરિયાણા ચૂંટણીઃ ભાજપ-કોંગ્રેસના કાર્યકરોએ ફિલ્મી સ્ટાઈલમાં ફાઈટ કરી, કપડાં ફાડ્યાં
પૂર ની સહાય ન મળતાં હરણી વિસ્તારનાં લોકો પહોચ્યાં ઉત્તર ઝોન મામલતદાર કચેરી
વડોદરા : ભાયલી વિસ્તારમાં સગીરા પર સામૂહિક બળાત્કાર
ઈન્ડિગોની બુકિંગ સિસ્ટમ અચાનક ફેલ, એરપોર્ટ પર લાગી કતારો, મુસાફરો પરેશાન
ગોવામાં બોટ પલટી હોવાના વાયરલ વીડિયોની સત્ય હકીકત શું છે?, તે વીડિયો ગોવાનો નહીં પણ..
સુરતમાં કારમાં ખુલી ડ્રગ્સની દુકાન, આ રોડ પર જાહેરમાં વેચાતું હતું અને..
સામી દિવાળીએ સુરતની આ હીરાની કંપનીએ પગારમાં કાપ મુકતા રત્નકલાકારો ગુસ્સે ભરાયા, હડતાળ પાડી
દેશના એકમાત્ર સુરતના જૂના અંબાજી મંદિરમાં આ રીતે માતાજીને શ્રીફળ વધેરવાની પરંપરા
સુરત મનપા કમિશનરને તેમના જ અધિકારીઓ ગાંઠતાં નથી, ખાડા પૂરવાના બદલે ઊંધા ચશ્મા પહેરાવ્યા
રામ અને રાવણ-રાશી એક જ પણ તુલારાશી રામ-જન્મ પુત્રકામેષ્ઠી યજ્ઞ દ્વારા – ઋષિઓએ – પ્રસાદદ્વારા કરાવ્યો હોય છે. જ્યારે રાવણ બ્રાહ્મણપુત્ર હોવાથી ગર્ભસંસ્કાર દ્વારા થયો હોય રામ-એ પોતાના વચનને લીધે વનવાસ ભોગવ્યો હોય છે રાવણ એ ભગવાન રામ દ્વારા મોક્ષ મેળવવા માટે સીતાનું હરણ કરેલું સીતા એ પણ – ગર્ભ સંસ્કાર વગર ઊત્પન્ન થયેલી -હતી. રાજાને ખેતર બોક્સ-રૂપે – મળી હતી. અહંકારને કારણે રાવણ-ધનુષ ઉચકી શકેલો નહીં જ્યારે રામ-એ ઋષિઓ- આથિવાદ અને – રાજપુત્ર હોવાને કારણે ધનુવિદ્યા- જાણતા હતાં- આજ કારણે ધનુષ ઊચકી શકેલા – રામ-સીતા-લગ્ન થયેલા રાવણ-ભગવાન હાથે મોક્ષ મેળવવા – હરણ કરેલું કુળનો – વિનાશ થયો. અહંકાર હોય નીતી વિરુધ્ધનું કાર્ય કરવાથી – રાવણે જગતને બતાવ્યું કે જ્ઞાન- સત્કર્મ સત્ય કાર્ય ઉપયોગ કરવો તો જ જગત-વિશ્વ ચિરંજીવી-રૂપે યાદ કરે. રાવણે વનવાસી -વિહષી હરણ કરે રાવણ-જન્મ-વિષયોગ થયો હતો.
સુરત – ગીરીનકુમાર – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.