Vadodara

પાલિકાએ અધૂરી કામગીરી છોડી દેતા પ્રજાને હાલાકી ભોગવવાનો વારો

વડોદરા: વડોદરા શહેર માં અવાર નવાર મુખ્ય માર્ગો પર ખાડા અને સમસ્યા ઊભી કરવા માં આવતી હોય છે કેમ કે કોઈ નાં કોઈ સમસ્યા ઊભી થતી હોય છે અને એનું નિરાકરણ ક્યારે આવે એ ખબર નઈ વડોદરા શહેર માં વાત કરીએ તો કારેલીબાગ વિસ્તાર પાણી ની ટાંકી પાસે સાઈ બાબા નાં મંદિર પાસે મુખ્ય માર્ગ પર પાણી ની લાઈન નું લીકેજ થયું હતું હવે વિસ્તાર નાં લોકો દ્વારા તંત્ર ને એક મહિના પહેલા જાણ કરવામાં આવી હતી પણ તંત્ર દ્વારા એક દસ દિવસ પહેલા કામગીરી શરૂ કરવામાં આવી હતી અને માત્ર ખાડા ખોદી અને પાઈપ નું નિરીક્ષણ કરી ને થોડી કામગીરી કરી એમાં પાછું કમાગીરી દરમિયાન જે કનેક્શન સાઈકૃપા કોપલેક્સ માં જોડાયા હતા એમાં અમુક ઘર નાં તથા દુકાનો નાં પાણી નાં કનેક્શન કપાઈ ગયા હોવથી સ્થાનિકો માં તથા દુકાન ધારકો માં રોષ જોવા મળ્યો હતો અને સ્થાનિક તથા અદુકા ધરોકો ની માંગણી એ છે કે જલ્દી થી જલ્દી કામગીરી પૂરી થાય એ માંગણી છે

Most Popular

To Top