ભરૂચ (Bharuch): આખરે અનેક અટકળો બાદ ઇન્ડિયા (I.N.D.I.A) ગઠબંધનમાં ગુજરાતની (Gujarat) સીટની ફાળવણી પર કોંગ્રેસ (Congress) અને આપ (AAP) વચ્ચે સહમતી થઇ...
સંદેશખાલી (Sandeshkhali) હાલમાં પશ્ચિમ બંગાળમાં (West Bengal) રાજકારણનું (Politics) મોટું કેન્દ્ર બની ગયું છે. સંદેશખાલીમાં મહિલાઓ પર થતા અત્યાચારનો મુદ્દો ભાજપ છોડી...
વાળીનાથ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PrimeMinisterNarendraModi) બે દિવસ માટે ગુજરાતના (Gujarat) પ્રવાસે પધાર્યા છે. આજે પ્રવાસના પહેલાં દિવસે વડાપ્રધાન રાજ્યમાં 57,000 કરોડના વિકાસ...
નવી દિલ્હીઃ (New Delhi) ફાસ્ટ બોલર મોહમ્મદ શમી (Mohammed Shami) ઈન્ડિયન પ્રીમિયર લીગની 2024 સીઝનમાં જોવા નહીં મળે. પીટીઆઈના અહેવાલ મુજબ વર્લ્ડ...
સુરતથી (Surat) ચુરુ જતી બસના ડ્રાઇવર (Driver) સાથે વિચિત્ર બનાવ બનતા તેનું મોત નિપજ્યું હતું. સુરત અને ચુરુ વચ્ચે રજવાડી ટ્રાવેલ્સની બસ...
રાંચી(Ranchi) : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની (IndiaVsEnglandTestSeries) ચોથી મેચ 23 ફેબ્રુઆરી ને શુક્રવારથી રાંચીમાં (RanchiTest) શરૂ થશે. ઈંગ્લેન્ડે...
સુરત(Surat) : સુરતના મહેમાન બનેલા કેન્દ્રીય સામાજિક ન્યાય અને આધિકારીતાના રાજ્ય કક્ષાના મંત્રી રામદાસ આઠવલેના (RamdasAthavale) એક નિવેદને રાજકારણમાં ગરમાટો લાવી દીધો...
સુરત(Surat): દરિયા કિનારાના પ્રવાસન સ્થળો અને વિવિધ બીચને ઉજાગર કરવાના હેતુ સાથે ગુજરાત પ્રવાસન નિગમ અને સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આગામી તા....
નવી દિલ્હી: ભારતીય સેનાના (IndianArmy) જવાનોની બહાદુરી વર્ણવતી વધુ એક ઘટના બની છે. પૂર્વ સિક્કીમમાં (EastSikikim) ભારત ચીન બોર્ડર (IndiaChinaBorder) પાસે નાથુ...
અમદાવાદ(Ahmedabad): આજથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PMModi) ગુજરાતના (Gujarat) બે દિવસના પ્રવાસે છે. વડાપ્રધાને આજે સવારે નમો સ્ટેડિયમમાં (NamoStadium) પહોંચ્યા હતા. ખીચોખીચ ભરેલા...
એક બિઝનેસમેન ,એકદમ બીઝી લાઈફ સ્ટાઇલ…ખૂબ જ સફળ અને મોટો વેપાર…બહુ કામ ..ઘડીની ફુરસદ ન મળે ….બહારગામ અને વિદેશમાં ફરતા રહે.પણ હંમેશા...
નવી દિલ્હી (NewDelhi) : સીબીઆઈએ (CBI) ગુરુવારે સવારે જમ્મુ અને કાશ્મીરના (Jammu&Kashmir) કિરુ હાઈડ્રો ઈલેક્ટ્રીક પ્રોજેક્ટ (KiruHydroElectricProject) સાથે જોડાયેલા કથિત ભ્રષ્ટાચારના (Corruption)...
આણંદ, તા.21ચારુતર વિદ્યામંડળના અધ્યક્ષ એન્જીનીયર ભીખુભાઇ પટેલના વડપણ તથા માર્ગદર્શન હેઠળ ચારૂતર વિદ્યામંડળ સંચાલિત બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય ના IETE સ્ટુડટન્સ ફોરમ દ્વારા...
*ગોધરા તાલુકાના ભામૈયા પશ્ચિમ ગામે પિતા અને પુત્રી તળાવમાં ડૂબી જવાના પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે, જેમાં જમીન પ્રકરણમાં બે ઈસમો દ્વારા...
ડાકોર તા 21સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર શ્રી રણછોડરાય મંદિર સામે આવેલ ગોમતી તળાવની જંગલી વેલ અને દૂષિત કચરાના ઢગલાને કારણે ખુબ દુર્દશા જોવા...
નડિયાદ, તા.21નડિયાદ શહેરના સુપ્રસિદ્ધ સંતરામ મંદિર ખાતે પૂનમ નિમિત્તે ભવ્ય લોકમેળો યોજાશે. આ મેળામાં લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડશે. આ લોકમેળા દરમિયાન...
ભાજપના નેતાઓ સત્તાની ખુરશી પર કબજો જમાવવા એટલા બધા અધીરા થઈ ગયા છે કે ઉતાવળમાં તેઓ નૈતિકતાના પાયાના સિદ્ધાંતો પણ ભૂલી ગયા...
ગુજરાતી સાહિત્યમાં કાવ્ય, ગઝલ, ગીત અને નવલિકા, વાર્તા જેવા અનેક સંગ્રહ જોવા મળે છે. આજે વાત કરવી છે, પુસ્તકોના કલેક્શન-સંગ્રહની. વિવિધ પુસ્તકાલયમાં...
મહારાષ્ટ્રમાં અમૃત પ્રોજેક્ટની શિલાન્યાસની વિધિ પત્યા પછી આપણા વડા પ્રધાન દ્વારા જણાવવામાં આવ્યું કે હવે પછીની મારી ત્રીજી ટર્મમાં આપણો દેશ વિશ્વનાં...
રામાયણ કથામા વાનર રાજ વાલીનું પાત્ર આવે છે. તે અતિ બળવાન હતો અને વાલીને એવું પણ વરદાન હતું કે તેની સાથે જે...
“કુપોષણનો મુદ્દો ઘણો અગત્યનો છે. મને એ સ્વીકારવામાં જરાય વાંધો નથી કે એ મામલે આપણે પાછળ છીએ. પણ સરકારના પ્રયત્નો અવશ્ય નિષ્ઠાવાન...
સર્વોચ્ચ અદાલતે ચંડીગઢમાં યોજાયેલી મેયરની ચૂંટણીને રદ નથી કરી પણ ચૂંટણી અધિકારી અનિલ મસીહની બદમાશીની નોંધ લઈને ચૂંટણી અધિકારીએ પરાજીત જાહેર કરેલા...
ટીવી ઉપર સમાચાર જોતી વખતે અથવા તો સમાચાર પત્ર વાંચતી વખતે અનેક વખત સાંભળવા અને વાંચવા મળ્યું સુપ્રીમો જે નક્કી કરે તેને...
ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) 22 અને 24 ફેબ્રુઆરીએ ગુજરાતની (Gujarat) મુલાકાતે આવશે. આ દરમિયાન તેઓ 48 હજાર કરોડ રૂપિયાથી વધુના...
નવી દિલ્હી: લઘુત્તમ ટેકાના ભાવ (MSP) પર કાયદેસરની ગેરંટી માંગીને આઠ દિવસથી શંભુ (Shambhu Border) અને દાતાસિંહ વાલા બોર્ડર (Datasinh Vala Border)...
સુરત: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) આજે ગુરુવારે નવસારી (Navsari) જિલ્લાના જલાલપોર તાલુકાના વાંસી બોરસી ગામે સાંજે 4 વાગ્યે આવવાના...
વાઘેલા ભાજપામાં મોટી જનમેદની વચ્ચે જોડાયા તે બતાવવા પ્રયાસો પ્રદેશ અધ્યક્ષનો ટોણો, સારુ થયું ભાજપમાં આવી ગયા નહીં તો હારી જાત વાઘોડિયા...
નવી દિલ્હી: યશસ્વી જયસ્વાલે (Yashaswi Jaiswal) ભારત (India) અને ઈંગ્લેન્ડ (England) વચ્ચે ચાલી રહેલી પાંચ ટેસ્ટ મેચની (Test match) શ્રેણીમાં શાનદાર પ્રદર્શન...
સુરત: શહેરના અલથાણ વિસ્તારમાં પર ઝાડ પર લટકીને બે દિવસ પહેલાં બે યુવતીએ આપઘાત કર્યો હતો, તે જ ઝાડ પર લટકી આજે...
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
પાકિસ્તાને બીજી વખત અંડર-19 એશિયા કપ જીત્યો, ભારતને 191 રનથી હરાવ્યું
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
ભરૂચ (Bharuch): આખરે અનેક અટકળો બાદ ઇન્ડિયા (I.N.D.I.A) ગઠબંધનમાં ગુજરાતની (Gujarat) સીટની ફાળવણી પર કોંગ્રેસ (Congress) અને આપ (AAP) વચ્ચે સહમતી થઇ છે. બેઠકની ફાળવણીઓમાં ભરૂચબેઠક ચર્ચાના કેન્દ્રસ્થાને રહી છે. ભરૂચ બેઠક પર આમ આદમી પાર્ટી તરફથી ધારાસભ્ય ચૈતર વસાવા (MLAChatairVasava) ચૂંટણી (Election) લડશે.
કોંગ્રેસનું પત્તુ કપાઈ જતા પક્ષના કાર્યકરોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ઇન્ડિયા ગઠબંધનમાં ભરૂચ બેઠકની ઉમેદવારી આમ આદમી પાર્ટીના ફાળે જવાથી કોંગ્રેસમાં નારાજગી જોવા મળી રહી છે. આ બેઠક પર અહેમદ પટેલના (AhmedPatel) પરિવારના સમર્થકો નિર્ણયથી હતાશ થવાનો વારો આવ્યો છે.
કોંગ્રેસ તરફે અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલની (MumtazPatel) મજબુત દાવેદારી હતી. સીટની ફાળવણી બાદ મુમતાઝ પટેલે વાતચીતમાં ગઠબંધનના નિર્ણય અંગે જણાવ્યું હતું કે હું કોંગ્રેસના સૈનિક તરીકે નિર્ણયથી સાથે છું પણ સહમત નથી. વધુમાં તેમને ઉમેર્યું હતું કે કોંગ્રેસના કાર્યકર તરીકે હું આમ આદમી પાર્ટીનો પ્રચાર કરીશ નહીં. આપને સીટની ફાળવણીથી નારાજગી હોવાની મુમતાઝ પટેલે સ્પષ્ટતા કરી હતી.
લોકસભાની ચૂંટણી નજીક આવતા ભરૂચ બેઠક પર રાજકીય માહોલ ગરમાયો
ભરૂચ: લોકસભા નજીક આવી રહી છે તેમ ભરૂચ લોકસભા બેઠક ઉપર રાજકીય માહોલમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપ અને આમ આદમી પાર્ટીના દિગ્ગજ આદિવાસી નેતાઓમાં વાક્યુદ્ધ જોવા મળી રહ્યું છે. ભરૂચ લોકસભા બેઠક માટે ભાજપના મનસુખ વસાવા અને આપના ચૌતર વસાવા બન્ને નેતાઓએ ચુંટણી લડવા હુંકાર કર્યો છે.
ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભરૂચ બેઠક પરથી પીએમ મોદી કે રાહુલ ગાંધી લડે તો પણ ચૈતર વસાવા જીતશે એવી ખુલ્લી ચેલેન્જ કરી હતી. તેની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આકરા શબ્દોમાં જણાવ્યું હતું કે, ચૈતર વસાવા મુર્ખ છે. કેજરીવાલ કે ઈસુદાન ગઢવીમાં તાકાત હોય તો વારાણસી બેઠક પર પ્રધાનમંત્રી મોદીની સામે ચૂંટણી લડીને બતાવે, ચૈતર વસાવાને દુ:ખે છે પેટ અને કૂટે છે માથું. વધુમાં મનસુખ વસાવાએ જણાવ્યું હતુંકે, કોંગ્રેસ અને આપના ગઠબંધનની અકળામણ ચૈતર વસાવા ભાજપ પર ઢોળે છે. ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચુંટણી આવે તે પહેલા ભરૂચ લોકસભા બેઠક પર હમણાથી જ રાજકીય દાવપેચ ખેલવામાં આવી રહ્યા છે.