વડોદરા: રાજ્યના નવ નિયુક્ત મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ની સરકારના મંત્રીમંડળની શપથવિધિ આજે રાજભવન ખાતે યોજાઇ હતી. મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ...
વડોદરા : વડોદરામાં ગણેશઉત્સવનો માહોલ જામ્યો છે.શ્રીજી ભક્તો દ્વારા શહેરમાં પરંપરા મુજબ શ્રીજીની મૂર્તિઓનું વિસર્જન પણ કરવામાં આવી રહ્યું છે.પરંતુ પાલિકા તંત્ર...
સુરત : અમરેલીમાં અઠવાડિયા પહેલા પતિના અવસાન બાદ વિધવા (widow)એ તેની પાસેના અઢી લાખના સોના-ચાંદીના દાગીના (jewelry) તેમજ રૂા. 50 હજાર રોકડા...
વડોદરા: શહેરમાં આમ આદમી પાર્ટીના શ્રીજી ઉત્સવના બેનરોને મહાનગરપાલિકા દ્વારા હટાવી દેવામાં આવતા આમ આદમી પાર્ટી દ્વારા વડોદરા મ્યુનિ. કમિશ્નરશ્રીને આવેદનપત્ર...
ગોધરા: ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકની કસ્ટડીમાં ગૌમાંસ સાથે ઝડપાયેલા એક આરોપીએ બુધવાર ની રાત્રી એ ચાદર વડે ગળે ફાંસો ખાઈ...
વડોદરા: વડોદરા મહાનગર પાલિકાની વધુ એક બેદરકારી છતી થઈ છે.શહેર અને જીલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે.ત્યારે ભર વરસાદમાં પાલિકા તંત્ર દ્વારા રોડ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી માટે વિશેષ તૈયારીઓ થઈ છે. સુરત મનપા તંત્ર દ્વારા શહેરમાં મહાવેક્સિનેશન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. સવારે...
વડોદરા: વડોદરા મહાનગરપાલિકાની વહીવટી વોર્ડ નંબર 9 ની કચેરી ખાતે આધાર કાર્ડની કામગીરીમાં લોકોને ધરમધક્કા ખાવા પડી રહ્યા છે.તેવી ફરિયાદો ઉચ્ચ અધિકારીઓ...
સુરત: રાજકારણ (Politics)માં જે નેતા સૌથી વધુ દોડતો હોય, લોકોના કામ કરતો હોય, સતત સક્રિય હોય તે આગળ જ વધે છે. સુરત...
વડોદરા: શહેરના ગોરવા વિસ્તરામાં ડુબલીકેટ સર્ટીફિકેટના આધારે જંતુનાશક દવાનું વેચાણ કરવા બાબતે ખેતીવાડી વિભાગ દ્વારા કંપનીના સંચાલક વિરૂદ્ધ ગોરવા પોલીસ મથકે ફરિયાદ...
વડોદરા: ઇકકો કારમાંથી તફડાવેલા ચોરીના સાઇલેન્સર વેચવા કારમાં ફરતી અઠંગ ત્રિપુટીને નવાપુરા પોલીસે બે લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી હતી. છેલ્લા છ...
ભારતનાં બંધારણ મુજબ બહુમતી મેળવનારા પક્ષના ચૂંટાયેલા વિધાનસભ્યો મીટિંગ કરીને પોતાના નેતાની પસંદગી કરતા હોય છે, જેને રાજ્યપાલ મુખ્ય પ્રધાન તરીકે સોગંદ...
આજકાલ એક યક્ષ પ્રશ્ન સૌના મનમાં ઉભો થાય છે કે દ્વિ ચક્રીય વાહન હંકારતી વખતે માથા ઉપર પહેરવામાં આવતો હેલમેટ આફતરૂપ છે...
સુરત: આગામી તા.19 સપ્ટેમ્બરે મોટી સંખ્યામાં ગણપતિની મૂર્તિઓ (Ganesh Idol)નું વિસર્જન (ganesh visrjan) કરવા શહેર (Surat)ના જુદા જુદા વિસ્તારમાંથી સરઘસો નીકળતા હોય...
આપણા સૌનું ગુજરાતમિત્ર ચર્ચાપત્રોને જે સ્થાન આપે છે. તે ગુજરાતનું અન્ય કોઇ દૈનિક ભાગ્યેજ આપે છે. મોટે ભાગના ચર્ચાપત્રો સમાજ માટે વિવેક...
દરેક ઉત્પાદકો પોતાની પ્રોડક્ટના વેચાણ માટે, ગ્રાહકોને આકર્ષવા માટે જાહેર ખબરનો આધાર લે છે. એક જ પ્રકારની અનેક પ્રોડકટસ બજારમાં જુદી જુદી...
તા. ૬ ઓગષ્ટ ૨૦૨૧ ના ‘ગુજરાતમિત્ર’માં પાના નં ૧૪ ઉપર ફોટા સાથે, તાતીથૈયામાં બે સંતાનના પિતા સાથે પ્રેમ કરનાર યુવતીના જાહેરમાં વાળ...
આત્મ વિજ્ઞાપનની જીવ વંશાવલીમાં કહેવાયું છે કે ભગવાન માટે બધે પહોંચવાનું શકય ન હોવાના લઈને એણે ‘‘માં’’ નું સર્જ્ન કર્યું. તબીબી વિજ્ઞાન...
સુરત: ઇચ્છાપોર (Ichchapor) પોલીસ સ્ટેશન (Police statiohn)થી થોડા અંતરે મોડીરાત્રે ઇકો કાર ચાલકને અંધારામાં આગળ ઉભેલું ડમ્પર (truck) નહીં દેખાતા કાર ધડાકાભેર...
ગણપતિ વિસર્જન માટે લેવાયેલા ગુજરાત સરકારના નિર્ણયમાંથી સ્વાર્થી રાજકારણના મત બેંકની બૂ આવે છે. કોરોનાની ત્રીજી લહેર ગમે ત્યારે ત્રાટકી શકે એમ...
એક ખાવાનો શોખીન યુવાન …નવું નવું ખાવાના શોખને લીધે તેનું વજન સો કિલોથી પણ વધારે થઇ ગયું.યુવાને એક દિવસ છાતીમાં દુખાવો થયો.તે...
ગુજરાતમાં નવા મુખ્યમંત્રીશ્રી નિમણૂંક પામી ચુકયા છે. આ લખાય છે ત્યારે નવું મંત્રીમંડળ રચવાની ગતિવિધી ચાલે છે. ભારતમાં સંસદીય લોકશાહી, પ્રતિનિધી લોકશાહીના...
સપ્ટેમ્બરની તા. ૨૬ મી એ સંયુકત કિસાન મોરચાએ ખેડૂત કાયદાઓ રદ કરાવવા ભારત બંધનું એલાન આપ્યું છે. સવાલ એ છે કે ગયા...
સુરત: બાદશાહ જહાંગીર (King Jahangir)ના મોગલ કાળથી ચાલી આવેલી રાંદેર- જહાંગીરાબાદ વિસ્તારમાં ગામખળી તથા ઈદગાહ પ્રાર્થના (rander eidgah) માટે વપરાતી જમીન વિજ...
છેલ્લા એક દાયકામાં વિશ્વભરમાં ઇન્ટરનેટનો, ખાસ કરીને મોબાઇલ ઇન્ટરનેટનો વપરાશ ખૂબ જ વધ્યો છે, તે સાથે જ ટેક જાયન્ટ કંપનીઓ તરીકે ઓળખાતી...
પારડી GIDCની બાજુમાં બાલદામાં આવેલી બાલદા ઈશ્વર નગર સોસાયટીમાં ગણેશ મંડળના આયોજકોએ શરમજનક કૃત્ય કર્યુ હતું. આયોજકોએ અહીં સુરત-બિહારથી બે ડાન્સર યુવતીઓને...
સમગ્ર રાજ્યમાં તા.૧૭મી સપ્ટેમ્બરના રોજથી કોવિડ-૧૯ રસીકરણની મેગા ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. આરોગ્ય અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે,...
રૂપાણી સરકારની સાથે આઉટ થયેલા પૂર્વ ડે. સીએમ નીતિન પટેલે ગુરૂવારે કહ્યું હતું કે, હું જરાયે નારાજ નથી. જો કે આગામી 2022ની...
રાજ્યમાં ગઈકાલે કોરોનાના 15 કેસો હતા. જે ગુરૂવારે વધીને 22 સુધી પહોંચી ગયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં એક પણ દર્દીનું...
ગુજરાત (Gujarat)માં નવી સરકારની રચના વખતે મુખ્યમંત્રી (CM) પદની રેસમાં આગળ કહેવાતા નીતિન પટેલ (Nitin patel) અગાઉ પ્રમોશન ન મળવાથી નિરાશ થયા...
જેવર એરપોર્ટ ફ્લાયઓવર બાંધકામ સ્થળ પર મોટી દુર્ઘટના, ક્રેન પલટી જતાં અનેક મજૂર દબાયા
દાહોદના રામાનંદ પાર્ક નજીકના કૂવામાંથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળતા ચકચાર
અકોટાના દેરાસરમાંથી 540 વર્ષ જુની પ્રાચીન મૂર્તિઓ ચોરનાર દાહોદની ત્રિપુટી ગોલ્ડન ચોકડી પરથી ઝડપાઈ
17 મનપા, 151 પાલિકામાં વીજલાઈનો અંડરગ્રાઉન્ડ થશે
પાયાના કાર્યકરને ભાજપનું મોટું માન: છોટા ઉદેપુરના મુકેશ રાઠવાની રાજ્યસભા ઉમેદવાર તરીકે પસંદગી
કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલા બાદ શું થયું હતું?
બોડેલી સેવાસદનમાં આગથી અફરાતફરી: પ્રાંત અધિકારીની કચેરીમાં આગ લાગતા દોડધામ
ફિલ્મ નિર્માતા અને સેન્સર બોર્ડના પૂર્વ વડા પહલાજ નિહલાનીનું નિધન: ગોવિંદાને બ્રેક આપ્યો હતો
દિલ્હી આગ: માલિક હોટેલ પાસેથી પસાર થયો પણ કોઈને બચાવ્યા નહીં, 4 દિવસના રિમાન્ડ
પદ્મભૂષણ ડૉ. સુભાષ કશ્યપ નથી રહ્યા, સંસદીય પરંપરાઓના અગ્રણી જાણકારને દેશની શ્રદ્ધાંજલિ
સુરત મેં ઇતની સાફ સફાઈ હો રહી હૈ બોલો કોન આ રહા હૈ? પીએમના સુરત પ્રવાસ પહેલાં મેગા ક્લીનલિનેસ ડ્રાઇવ
શું છે ‘બેડ એન્ડ બ્રેકફાસ્ટ’ યોજના જેને દિલ્હી સરકાર પાછી ખેંચી રહી છે?
સોનાની જેમ ચાંદી પર પણ કડક નિયમો, હોલમાર્કિંગ ફરજિયાત થવાની દિશામાં પગલાં
કેરળ પહોંચ્યુ ચોમાસુ: 7 દિવસ ભારે વરસાદની આગાહી, 24 રાજ્યોમા તોફાન અને વરસાદની ચેતવણી
દિલ્હીમાં CJPની પહેલી પ્રેસ કોન્ફરન્સ, સરકાર સાથે વાતચીત માટે તૈયાર હોવાનો દાવો
અફઘાનિસ્તાન સામેની વનડે સિરીઝ પહેલાં ભારતને ઝટકો, વિરાટ કોહલી ઈજાને કારણે બહાર
વરણામાના અલાદપુરા ગામના ફાર્મ હાઉસમાંથી પ્રોઢની લાશ મળતા ચકચાર, હત્યા કે આત્મહત્યા ? સસ્પેન્સ!
સુરતમાં નશાખોર ચાલક ઝડપાયો, ચાલુ કારમાં બિયર પીતો હતો આર્કિટેક્ટ, પછી સર્જ્યો ભયાનક અકસ્માત
ડીન પર હુમલાના પ્રયાસ બાદ કોમર્સ ફેકલ્ટીમાં રોષ: કાળા કપડાં અને પટ્ટી ધારણ કરી સ્ટાફનો મૌન વિરોધ
અમેરિકાનો દાવો- ઈરાન વિરુદ્ધ ‘ઓપરેશન એપિક ફ્યુરી’ પૂર્ણ, પરંતુ હુમલા હજુ યથાવત
ટેકાના ભાવે મકાઈ ખરીદીમાં ઘટાડો: 28 ક્વિન્ટલના બદલે 15 ક્વિન્ટલ ખરીદીથી ખેડૂતોમાં રોષ
પોલીસ પર હુમલાથી ડભોઈમાં ખળભળાટ: સરકારી ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલને ટોળાએ નિશાન બનાવ્યા
ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, 16 જિલ્લામાં યલો એલર્ટ જાહેર
બસ વિના ભણતરનો બોજ: દીપાપુરાના વિદ્યાર્થીઓ રોજ દોઢ કિમી પગપાળા ચાલવા મજબૂર
બિહારની મુઝફ્ફરપુર હોસ્પિટલ આગકાંડમાં નવો વિવાદ: પરિવારનો આરોપ- ‘મૃતદેહો છુપાવાયા’
ગુજરાતના CMથી દેશના PM સુધીની સફર, મોદી બન્યા સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા ચૂંટાયેલા નેતા
નર્મદામાં ગયો કિશોરનો જીવ: રણાપુર નજીક બે યુવકો ડૂબ્યા, એકનો મૃતદેહ મળ્યો
દિલ્હી અગ્નિકાંડમાં ફાયર સેફ્ટીના નિયમોની અવગણનાને લીધે 35થી વધુ ઘાયલ, 21નાં મોત, DNA ટેસ્ટથી થશે ઓળખ
એક ટ્રકે બાઇક સવાર યુવકને ટક્કર મારી, બીજી ટ્રક યુવકના શરીર પર ફરી વળી, બંને ટ્રક ચાલકો ફરાર
ધારાસભ્ય યોગેશ પટેલના અંતિમ દર્શનમાં હિબકે ચઢ્યું શહેર, અનેકની આંખો છલકાઈ
વડોદરા: રાજ્યના નવ નિયુક્ત મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ની સરકારના મંત્રીમંડળની શપથવિધિ આજે રાજભવન ખાતે યોજાઇ હતી. મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળના 25 નું રાખવામાં આવ્યું છે. જેમાં નો રિપીટ થિયરી સાથે તમામ નવા સભ્યોને મંત્રી પદ આપવામાં આવ્યા છે. વડોદરા શહેરમાંથી કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી ને મહેસૂલ અને કાયદા અને ન્યાય તંત્ર રાજ્યકક્ષાનાં (સ્વતંત્ર હવાલો)મનીષા વકીલને મહિલા અને બાળ કલ્યાણ, સમાંજીક ન્યાય અને અધિકારીતાનું ખાતું ફાળવવામાં આવ્યું છે.
પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીએ મિચ્છામી દુક્કડમ કહીને રાજીનામું આપી દેતા ભાજપમાં ઉથલપાથલ થઈ ગઈ હતી .મુખ્યમંત્રી બદલાયા તેની સાથે સાથે આ મંત્રીઓમાં પણ ફેરબદલ કરવામાં આવ્યો હતો. રાજ્યના મુખ્ય તરીકે ભુપેન્દ્ર પટેલે સીએમ ઓફિસ થી લઈ મંત્રીમંડળ વિસ્તરણ કરી નાખ્યું હતું. મુખ્યમંત્રી દ્વારા નો રિપીટ થિયરી અપનાવતા સિનિયર નેતાઓ માં ભારે નારાજગી જોવા મળી હતી. તેને લઈને ગતરોજ શપથ ગ્રહણ છેલ્લી ઘડીએ કેન્સલ કરી નાખ્યું હતું જોકે સિનિયર નેતાઓ ને મનાવવા માં ભાજપના નેતાઓ સફળ થયા હતા.
મહાયોગી ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદીજી ના પ્રાગટ્ય દિન પૂર્વે ગુજરાત નું કોકડું ઉકેલાયું હતું. ભુપેન્દ્ર પટેલ ના મંત્રી મંડળનો કુલ કદ 25 રાખવામાં આવ્યું છે જેમાં 10 કેબિનેટ કક્ષાના મંત્રી અને 5 સ્વતંત્ર અને 9 રાજયકક્ષાના મંત્રી રાખવામાં આવ્યા છે. જેમાં વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ હતા જે રાજ્યમંત્રી નર્મદા નિગમના હતા તેઓને ઘર ભેગા કરી દીધા હતા. રાવપુરાના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદીએ જેવો વિધાનસભાના અધ્યક્ષ હતા તેઓને કેબિનેટ મંત્રી બનાવ્યા હતા અને તેમને મહેસુલ, આપત્તિ વ્યવસ્થાપન, કાયદા અને ન્યાયતંત્ર વૈધાનિક અને સંસદીય બાબતોનો ખાતું આપવામાં આવ્યું હતું.

શહેર વાડી ના ધારાસભ્ય મનીષાબેન વકીલ ને રાજ્યકક્ષાના(સ્વતંત્ર હવાલો) મંત્રી બનાવવામાં આવ્યા હતા. મહિલા અને બાળ કલ્યાણ(સ્વતંત્ર હવાલો)સામાજિક ન્યાય અને અધિકારીતા ખાતું આપવામાં આવ્યું હતું. ગુજરાત મિત્ર નું અનુમાન સાચું પડ્યું જ્યારથી મંત્રીમંડળમાં વિસ્તરણ થવાનો છે તેમાં છેક સુધી શહેર-વાડી ના ધારાસભ્ય મનીષા વકીલ અને રાવપુરાના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદી નું નામ બદલાયા નહીં.